SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૫ કોઈએ પડકાર્યો ન હતો. આવી વિરલ સિદ્ધિ મેળવનાર પટેલ ગુજરાતનું હીર બેસવા લાગ્યું. ૧૯૭૧માં લોકસભામાં ચૂંટાયા સમાજનો પનોતા પુત્ર હતો. આ પટેલ સમાજ માટે જેવા તેવા અને કટોકટી બાદ, જનતાપક્ષની સરકારના નાણા પ્રધાન બન્યા. ગૌરવની વાત નથી. દેશના આઝાદ થયા બાદ પણ આ પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણમાં ઉત્તમ કામગીરી વહીવટકર્તાએ દરેક પ્રશ્નને ઝીણવટથી સમજીને આંગળીના ટેરવે કરવા બદલ અમેરિકાની સંસ્થાએ તેને એવોર્ડ આપ્યો. આવો ઉકેલ્યા છે. ૧૯૪૭ થી ૧૯૫૩ દરમિયાન સંરક્ષણ સચીવ હતા એવોર્ડ મેળવનાર આ પ્રથમ એશિયાવાસી હતાં. એ ચારૂતર તો તેમણે એન.સી.સી.ની સ્થાપના કરી. હૈદ્રાબાદનું લશ્કરી વિદ્યામંડળના અધ્યક્ષ હતા. તે દરમિયાન તેના સંચાલન હેઠળની એક્શન લીધું. સંરક્ષણનાં સાધનો માટે 'હિંદુસ્તાન મશીન બધી કૉલેજને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પારિતોષિક મળ્યાં છે. ટુલ્સ'ની વિચારણા કરી. તેમણે સરદારના મોટાભાઈ અને અંગ્રેજ અમલ ૧૯૫૪માં નાણા મંત્રાલયના મુખ્ય સચિવ બન્યા, તો દરમિયાનની ભારતની લોકસભાના સ્પીકર વીર વિઠ્ઠલભાઈની જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ, ઇમ્પીરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું. સ્મૃતિમાં નાના મોટા અને મધ્યમકદના ઉદ્યોગો ધરાવતું એક કંપનીના કાયદામાં સુધારો કર્યો અને નાણાની દશાંશ પદ્ધતિ સંકુલ સ્થાપ્યું છે. દાખલ કરી. સરદાર પટેલના ગામ કરમસદમાં વિશાળ હૉસ્પિટલ | મુંદડા પ્રકરણમાં નિર્દોષ સાબિત થયા છતાં ૧૯૫૮માં અને મેડીકલ કોલેજનો પાયો નાખ્યો હતો. સરદાર પટેલના રાજીનામું આપી દીધું. પણ ૧૯૭૭માં જનતાપક્ષની સરકારમાં જીવન ચરિત્રની ફિલ્મ તેયાર કરાવી હતી. નાણાપ્રધાન બન્યા ત્યારે ફુગાવા અને ભાવોને નાથવાનું કામ કર્યું. ગળાડૂબ કામમાં રોકાયેલા હોવા છતાં તેમણે ગુજરાતી અનાજના ઝોન દૂર કર્યા. ભાષામાં લખાયેલ સરદાર પટેલની જીવનકથાનો અંગ્રેજીમાં યુવાન અર્થશાસ્ત્રી ડૉ. આઈ. જી. પટેલ અને નરસિંહરાવ અનુવાદ કર્યો હતો. ક. મા. મુનશીની ત્રણ નવલકથાનું પણ વખતના નાણાપ્રધાન ડૉ. મનમોહન સિંહને નાણા ખાતામાં અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું. પણ પોતે પોતાના સમૃદ્ધ જીવન ખેંચનાર આપણા એચ. એમ. પટેલ હતા. વિશે કશું લખ્યું નહિ. ભાઈકાકાના કહેવાથી સરકારી નિવૃત્તિ બાદ ૧૯૫૯માં ટોચના બુદ્ધિમાન અને પ્રચંડ કર્તવ્યનિષ્ઠ હીરૂભાઈની વય વલ્લભવિદ્યાનગરમાં સ્થાયી થયા. કેળવણીકાર ભીખાભાઈ પટેલ વધવા છતાં હંમેશાં ગતિશીલ રહ્યા હતા. ૩૦-૧૧-૧૯૯૩ના (૧૮૯૧–૧૯૫૬) અને ભાઈકાકા (૧૮૮૮-૧૯૭૦)એ અને બાઈકકા (૧૮ -૧૯૭૦)એ શાશ્વત નિંદ્રા ખેંચી તે પહેલાં તેમને બે વાતનું દુ:ખ સતાવતું હતું. ભગીરથ પ્રયાસ કરી જંગલનું મંગલમાં રૂપાંતર કર્યું. ત્યાં (૧) દેશ છિન્ન ભિન્ન થઈ રહ્યો છે. (૨) શિક્ષણ વધે છે પણ હીરૂભાઈ પટેલે ૧૯૫૯ થી ૧૯૯૩ સુધી ૩૫ વર્ષમાં નવાં ગુણવત્તા કથળતી રહે છે. છાત્રાલયો, નવાં શૈક્ષણિક ભવનો રચ્યાં. દિલ્હી અને મુંબઈમાં આ બે બાબતો ભારતના નાગરિકો વિચારી પોતાનો ધર્મ રહેનારો નાનકડા નગરમાં વસવા લાગ્યો. એટલું જ નહિ બજાવશે તો અનેકક્ષેત્રે રૂડી ભાત પાડનારને યોગ્ય તર્પણ આપ્યું રાષ્ટ્રપતિ બની શકે એવી લાયકાતવાળો માણસ વલ્લભ ગણાશે. વિદ્યાનગરની ગ્રામપંચાયતના સરપંચ બન્યો. અને ગાંધીજી શબ્દસ્વામી ચંદુલાલ પટેલ સરદારની ગ્રામ રચનાનું સ્વપ્ન સાકાર કર્યું. સુરતના મૂળ લેઉવા પટેલ પણ હિજરત કરી કોઈ સિહોર ૧૯૬૦માં ડૉ. જીવરાજ મહેતાએ ગુજરાત ઇલેક્ટ્રીસિટી ગયા કોઈ મુંબઈ ગયા. મુંબઈ જનારાએ ધર્મપરિવર્તન કર્યું. બોર્ડના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. ભારત સરકારના કહેવાથી નર્મદા સિહોર જનારા વેદાંત બન્યા અને બહેચરલાલ કવિ “વિહારી” નીરની યોજના બનાવી આપી. ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર બન્યા. વેપાર છોડીને શિક્ષણનું ક્ષેત્ર સ્વીકાર્યું. તેમને ત્યાં (ખાતરના કારખાના)ના વર્ષો સુધી ડિરેકટર પદે રહ્યા. ૧૮૮૯માં ચંદુભાઈનો જન્મ થયો. તેઓ બે વર્ષના થયા ત્યારે ૧૯૬૬માં રાજાજીએ સ્વતંત્ર પક્ષ રચ્યો. ૧૯૬૮માં તે પિતાજી ૧૮૯૧માં ધોરાજી તાલુકાશાળાના હેડમાસ્તર બન્યા. ગુજરાતના અને ૧૯૭૧માં ભારતના પ્રમુખ બન્યા. સનત અને છેલ્લે ગોંડલ અધ્યાપન મંદિરના પણ હેડ માસ્તર બન્યા. મહેતાના કહેવા મુજબ ૧૯૬૭માં ગુજરાત વિધાનસભામાં એ જ વખતે પુત્ર ચંદુભાઈ મદદનીશ વિદ્યાધિકારી બન્યા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy