SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ પથપ્રદર્શક તેમના લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિનાં કેટલાંક પ્રકાશનો હતો. ગુલબર્ગા (કર્ણાટક)ની એમ.આર. મેડિકલ કોલેજમાંથી આ પ્રમાણે છે. એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કરીને મુંબઈ-અમદાવાદની (૧) લીલા મોરીઆ-૧૯૮૩ (૨) ફૂલરાની લાડી હોસ્પિટલોમાં સેવાઓ આપ્યા બાદ ઉચ્ચ શિક્ષણની અભિલાષા ૧૯૮૩ (૩) અરવલ્લી પહાડની આસ્થા-૧૯૮૪ (૪) ડુંગરી સંતોષવા ૧૯૮૬ના સમયગાળામાં ઈંગ્લેન્ડ ગયા, ભીલોના દેવિયા વેળાના અલા-૧૯૮૭ (૫) અરવલ્લી લોકની પીએલએબીની પરીક્ષા પસાર કરી, ૧૯૯૦માં આયર્લેન્ડની વહી વાતો-૧૯૯૨ (૬) ડુંગરી ભીલ આદિવાસીઓ-૧૯૯૨ એફ.આર.સી.ની પરીક્ષા પાસ કરી. ઇંગ્લેન્ડમાં છ વર્ષમાં (૭) ભીલ લોકમહાકાવ્ય : રાઠોર વાર્તા–૧૯૯૨ (૮) ખેડબ્રહ્મા જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, ટેલિસ્કોપિક રોબોટ સર્જરી તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ-૧૯૯૨ (૯) તોળી રાણીની તથા ઇ.એન.ટી.ના નિષ્ણાત બની ૧૯૯૩માં અમેરિકા ગયા વાર્તા–૧૯૯૩ (૧૦) ડુંગરી ભીલોનો ગુજરાનો અરેલો અને ત્યાંની સેંટ લુઈસ હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ ડિવિઝનમાં કિડની, લીવર, પેન્ક્રિયાઝ વગેરેની સર્જરીનો અનુભવ મેળવ્યો. ૧૯૯૩ (૧૧) ભીલ લોકોત્સવ ગોર-૧૯૯૪ (૧૨) ખુંટનો ૧૯૯૪-૯૫માં સર્જિકલ ક્રિટિકલ કેરમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે રાજવી : દેવોલ ગુજરાં-૧૯૯૪ (૧૩) ભીલ લોકાખ્યાન : રામ-સીતામાની વાર્તા-૧૯૯૫ (૧૪) ભીલોનું ભારથ–૧૯૯૭ કામ કર્યું. ૧૯૯૮માં સેઈન્ટ લુઈસ યુનિ.માં એબડોમિનલ ટ્રા. (૧૫) ભીલ લોકાખ્યાન : સતિયો ખાટુ અને હેલો હુરો-૧૯૯૬ સર્જરીમાં ફેલોશીપ પૂર્ણ કરી ત્યાં રેસિ. સર્જન તરીકે નિમાયા. (૧૬) ભીલોનાં હોળી ગીતો-૧૯૯૯ (૧૭) આદિવાસી સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સમાં સર્જરીના કિલનિકલ ઓળખ-૧૯૯૯ (૧૮) ભીલ ગીત વાર્તા : ઢોલા મારૂણી આસિસ્ટન્ટ તરીકે જોડાયા. ૨૦૦૦ (૧૯) હપિયાદે હોખલી-૨૦૦૨ (૨૦) ભીલ વર્તમાનમાં નોર્થ ડાકોટાની મેરિટ કેર હોસ્પિટલમાં ઉચ્ચ કથાગીત : હોનોલ હોટી (૨૧) ભીલ ભજનવાત : હાલદે હોદ્દો ભોગવી રહેલા ડૉ. ભાર્ગવ મિસ્ત્રી ગુજરાત-ભારતને હોલંગી અને નાગજી દલજી-૨૦૦૨..... અમેરિકામાં ઉજાળી રહ્યા છે. આ ડૉ. ભગવાનદાસ પટેલનું સરનામું : મોહન ગાંધી મહાકાવ્ય'ના રચયિતા ગાયત્રી મંદિર પાસે, ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા કવિ ડાહ્યાભાઈ પટેલ દિનેશ' અમેરિકાના વિખ્યાત ટ્રાન્સપ્લાન્ટ સર્જન અર્વાચીન ગુજરાતીમાં મહાકાવ્ય અને તે પણ વિશ્વવંદ્ય ડો. ભાર્ગવ મિસ્ત્રી મહાત્મા ગાંધીજી વિશે “મોહન ગાંધી મહાકાવ્ય' ૧૧ (ભાગ) ગ્રંથોમાં છંદોબદ્ધ રીતે અને દોઢ લાખથી વધુ પંક્તિઓમાં રચીને કિડની, પેન્ક્રિયાઝ તથા લીવર જેવા નાજુક અને અતિ સાહિત્યને અનુપમ ભેટ આપનાર કવિ એટલે ડાહ્યાભાઈ પટેલ, મહત્ત્વના અંગોની ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ક્ષેત્રે અસાધારણ તખલ્લુસ છે “દિનેશ'. સફળતા મેળવવા બદલ અમેરિકાના નેશનલ રજિસ્ટરની “હુ’ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવના ડાહ્યાભાઈ ઝ હુ” બુકમાં અમેરિકાના સૌથી વધુ સફળ ૧00 અગ્રણી ૧૯૩૬ માં મેટ્રિક પાસ થયા, વકીલાતના અભ્યાસ માટે લંડન ડૉકટરોની યાદીમાં જેમનું નામ પ્રસિદ્ધ થયું છે એવા એક ગયા ત્યારથી સાહિત્ય સાધના શરૂ થઈ તે આજ દિન સુધી. છે રાજપારડી, જિ. ભરૂચના વતની ડૉ. ભાર્ગવ મગનલાલ ગાંધીજીને સત્યના ઈશ્વર એટલે કે “સત્યેશ્વર' સમજીને આરાધી મિસ્ત્રી કે જેઓ અમેરિકામાં આવેલા નોર્થ ડાકોટા, ફાર્ગોની રહેલા ડાહ્યાભાઈ ઇ.સ. ૧૯૩૮ થી યુગાન્ડા (આફ્રિકા)માં વિખ્યાત મેરિટ કેર હોસ્પિટલના ડાયરેકટર, વિભાગીય વડા તથા વસ્યા અને પછી ત્યાંની સંસદમાં સભ્ય બન્યા પછી બ્રિટનમાં ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકેના પદે નિયુક્ત થનાર પ્રથમ વસ્યા કેમકે તે વખતના યુગાન્ડાના પ્રમુખ ઇદી અમીનનો કોપ ભારતીય છે! એશિયનવાસીઓ પર ઉતરી પડ્યો તેથી એશિયાવાસીઓને ડૉ. ભાર્ગવ મિસ્ત્રીના પિતાશ્રી મગનલાલભાઈ મિસ્ત્રી બચાવવા, થાળે પાડવા અને સ્થળાંતરમાં મદદરૂપ થવા તેમણે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી રાજપારડીના પછાત–આદિવાસી યુગાન્ડા ઈવેક્યુઈઝ એસો.'ની સ્થાપના કરવા ઉપરાંત ઇદી વિસ્તારમાં સેવાભાવી ડૉકટર તરીકે જાણીતા છે. આ પરિવારના અમીનની ઘાતકી વર્તણુંક સામે ગાંધી ચિંધ્યા રાહે વિરોધ કર્યો તેજસ્વી સંતાન ડૉ. ભાર્ગવનો જન્મ ૯-૧૨-૧૯૬૨ના રોજ થયો સાથે સાથે પોતાની શ્રદ્ધાના કેન્દ્રસમા ગાંધીજી પર કલમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy