SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. પ્રતિભાઓ ૦૬૯ (૪) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા લેવાતી આસ્વાદ પરીક્ષામાં મેનેજિંગ કમિટી મેમ્બર : ઓલ ઇન્ડિયા મેમન જમાત પ્રથમ ક્રમાંક મેળવ્યો. સન : ૧૯૬૫ ફેડરેશન, મુંબઈ • (૫) સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી લેવાયેલી સંસ્કૃત ઝોનલ સેક્રેટરી (ગુજરાત ઝોન) ઓલ ઇન્ડિયા મેમન વિશારદની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ. ૧૯૬૮ જમાત ફેડરેશન મુંબઈ (૬) ફારસી સાહિત્યમાં ‘ઉમર ખય્યામ' વિષય પર નિબંધ લખી મેમ્બર : વર્લ્ડ મેમન ફાઉન્ડેશન લંડન (યુ. કે.) પ્રથમ ક્રમાંક મેળવ્યો. ૧૯૬૯ વાઈસ ચેરમેન : મેમન કો.ઓ. ક્રેડિટ સોસાયટી ગુજરાત (૭) અંગ્રેજી સાહિત્યમાં ‘લિરીક્સ' વિષય પર નિબંધ લખી ટ્રસ્ટી : શેખાદમ આબુવાલા સ્મારક ટ્રસ્ટ અમદાવાદ દ્વિતીય ક્રમાંક મેળવ્યો. ૧૯૭૦ વિદેશયાત્રા : પાકિસ્તાન (બે વખત) ૧૮ ફેલોશીપ : (૧) ગેજીસ પ્રિન્ટિંગ ઇન્ક ફાઉન્ડેશન લિમિટેડ -પાક મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળ કરાંચી(કલકત્તા) પાકિસ્તાનના આમંત્રણથી , (૨) વર્લ્ડ મેમન ફાઉન્ડેશન લંડન (યુ. કે.) --પાક ગુજરાતી ગઝલકાર વર્તુળ-કરાંચી-પાકિસ્તાનના ૧૯ પારિતોષિક : (૧) ધી બોમ્બે હ્યુમેનિટેરિયન લીગ મુંબઈ આમંત્રણથી તરફથી “જીવો અને જીવવા દો' વિષય પર નિબંધ સ્પર્ધામાં -સાઉદી અરેબિયા : પહેલી વખત ૧૯૮૯ અને બીજી પ્રથમ પારિતોષિક સાધુ એલ. વાસવાણીના હસ્તે. ૧૯૬૬ વાર ૨૦૦૩ ચંદ્રક : (૧) “કચ્છશક્તિ પત્રકાર એવોર્ડ' ૧૯૯૯ વ્યવસાય : પત્રકારત્વ તંત્રી : ‘ચક્રમ-ચંદન’ કચ્છશક્તિ' સંસ્થા મુંબઈ સાપ્તાહિક : નવલકથાકાર-લેખક (૨) શ્રેષ્ઠ નવલકથાકાર ૨000 ‘. વ. દેસાઈ એવોર્ડ' લેખન પ્રવૃત્તિ : અત્યાર સુધી ૧૨૩ નવલકથાઓ જુદા‘ગુજરાત સાહિત્ય સંગમ' અમદાવાદ જુદા વિષયની લખી છે. જેમાં સામાજિક, ક્રાઈમ થ્રિલર, સસ્પેન્સ (૩) શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીના થ્રિલર, સોશિયલ ક્રાઈમ થ્રિલર અને હોરર થ્રિલર જેવા વિષયો આવરી લીધેલ છે. તેમાંય ગુજરાતી સાહિત્યમાં સહુથી વધુ ૩૭ (૪) શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી જેટલી હોરર થ્રિલર શ્રી એચ. એન. ગોલીબારે લખી છે, જે એક અર્જુનસિંહના હસ્તે વિક્રમ છે. કદાચ કોઈપણ ભાષામાં જુદા-જુદા વિષય પર (૫) શ્રેષ્ઠ હોરર રાઈટર, સ્વામી મુક્તજીવનદાસજી આટલી હોરર થ્રિલર નવલકથા ભાગ્યે જ કોઈ લેખકે લખી હશે. સ્વામીનારાયણ મંદિર મણિનગર - ભાષાંતર : કેટલીયે નવલકથાઓ હિન્દી, સિન્ધી, મરાઠી, () શ્રેષ્ઠ થ્રિલર રાઈટર સ્વામી નીજાનંદજી ઉર્દ, તામિલ, તેલગુ અને પંજાબી જેવી ભાષાઓમાં અનુવાદ સ્વામિનારાયણ મંદિર ભુજ-કચ્છ થઈને પ્રકરણવાર છપાઈ છે. (૭) “વર્લ્ડ મેડલ ઓફ ઓનર'-૨૦૦૩ હોરર થ્રિલર શિક્ષણશાસ્ત્રી હિંમતભાઈ મહેતા રાઈટર-સુપીરીયર હિંમતભાઈ મહેતાનો જન્મ ૧૪મી ડિસેમ્બર, ૧૯૩૫ના એચિવમેન્ટ એન્ડ કોન્ટ્રીબ્યુશન ટુ સોસાયટી અમેરિકાના રોજ સૌરાષ્ટ્રમાં સેંદરડા ગામે થયો. પ્રાથમિક શિક્ષણ બેલમપરમાં નોર્થ કેરોલિનામાં આવેલી અમેરિકન બાયોગ્રાફિકલ તથા માધ્યમિક શિક્ષણ મહુવામાં લીધું. માટુંગામાં પોદાર ઇન્સ્ટીટ્યુટના પ્રેસીડેન્ટ જે. એમ. ઇવાન્સ તરફથી કૉલેજમાં ૧૯૫૭માં બી. કોમ. થયા. જૂન, ૧૯૫૭માં સાવલા વિશેષ માહિતી : (સામાજિક સંસ્થાઓ સાથે જોડાણ) સ્કૂલ, માટુંગામાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૯માં પ્રજ્ઞા બોધિની, ઓન. જ. સેક્રેટરી : મેમન પ્રોગ્રેસીવ યુનિયન અમદાવાદ ગોરેગામમાં એક વર્ષ પ્રિન્સિપાલ રહ્યા બાદ ૧૯૭૦માં માટુંગાની ફાઉન્ડર મેમ્બર : મેમન બ્રધરહુડ અમદાવાદ અમૂલખ અમીચંદ મલ્ટિપર્પઝ સ્કૂલમાં સેકંડ હેડ તરીકે જોડાયા. ફાઉન્ડર મેમ્બર : મેમન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ૨૪ વર્ષ પ્રિન્સિપાલ રહ્યા બાદ ડિરેક્ટર તરીકે સેવા આપી. ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ ચાળીસ વર્ષો શિક્ષણ ક્ષેત્રે સેવા આપ્યા બાદ ૧લી મે, ૧૯૯૭થી હસ્તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy