SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ. ૫૪૩ એ જ કૉલેજમાં તે વ્યાખ્યાતા અને પ્રાધ્યાપક બન્યા. ઇ. ૧૯૬૦માં “પશુના ઔષધનું શાસ્ત્ર' નામનો અનૂદિત ગ્રંથ તેમણે પ્રકાશિત જામનગર ખાતેની ડી.કે.વી. કૉલેજના તે પ્રાચાર્ય બન્યા. ત્યાંથી કર્યો. ત્યારપછીના અનૂદિત પુસ્તકો આ પ્રમાણે છે : “શરીર અને નિવૃત્ત થઈ વિસનગરની કૉલેજમાં માના પ્રાધ્યાપક તરીકે પાંચ ઇન્દ્રિયવિજ્ઞાનશાસ્ત્ર' (૧૯૦૫), ભૂગોળ વિદ્યાનાં મૂળ તત્ત્વો-બે વર્ષ કામગીરી બજાવી. ભાગ (૧૯૦૮ અને ૧૯૧૦), ખગોળવિદ્યા' (૧૯૧૪), ચંબકલાલ તે સમયમાં ભૌતિક રસાયણના અગ્રણી ગુજરાતનો ઇતિહાસ' (૧૯૨૩), ‘રોમનો ઇતિહાસ' (૧૯૨૯) પ્રોફેસર હતા. તેમને સાધનોની તંગી પડતી હોવા છતાં તે તેમજ ફારસીમાંથી ગુજરાતીમાં અનૂદિત કરેલો ગ્રંથ “મિરાતે વિદ્યાર્થીઓને એમ.એસ.સી. તથા પી.એચ.ડી.નો અભ્યાસ પૂરો સિકંદરી' (૧૯૧૪). વિવિધ વિષયોનાં કેટલાંક પાઠ્યપુસ્તકો કરવામાં સહાયભૂત થતા. અકાર્બનિક રસાયણમાં તેમને ખૂબ જ પણ તેમણે લખ્યાં હતાં. રસ હતો. તેથી તેમણે મહાનિબંધમાં એ વિષય પર જ પોતાનું શિક્ષણકાર, લેખક અને ભાષાંતરકાર આત્મારામે ઇ.સ. સંશોધન રજૂ કર્યું હતું. ૧૯૩૬ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે અક્ષરવાસ કર્યો. આલ્કલી તથા આલ્કલાઈન અર્ધધાતુઓના નાઈટ્રેટ, રતિલાલ મોહનલાલ બોરીસાગર નાઈટ્રાઈટ તથા હાયપોનાઈટ્રેટ ક્ષારોના વિઘટનની ક્રિયાવિધિઓ ગુજરાતના શિક્ષણ વિભાગમાં પાઠ્યપુસ્તક મંડળના એમના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર હતું. તેમણે આવા ક્ષારોનું નાયબ નિયામક તરીકે કામગીરી બજાવનાર તથા હાસ્યલેખક ઉષ્માવિઘટન કર્યું. તેમાંથી પેદા થતા વાયુઓને શુન્યાવકાશની તરીકે જાણીતા થયેલા રતિલાલનો જન્મ અમરેલી જિલ્લાના મદદથી અલગ કરી તેનું પૃથક્કરણ કર્યું તથા વિઘટનપ્રક્રિયાના સાવરકુંડલા ખાતે ઇ.સ. ૧૯૩૮ના ઑગષ્ટની ૩૧મી તારીખે પ્રક્રમો સ્થાપિત કર્યા. આમ કરવાથી તે વિષય વિષે જે કેટલાક થયો છે. ખયાલો પ્રચલિત હતા તેમાં સુધારા સ્વીકારવામાં આવ્યા. પોતાની કુશાગ્ર બુદ્ધિથી તેઓ દેશવિદેશમાં આદર પામ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં મેળવી ઇ.સ. ૧૯૫૬માં તેઓએ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી. ઇ.સ. ૧૯૫૫માં તેમની વિદ્યાવૃત્તિની કદરરૂપ ઈગ્લેન્ડની એફ.આર.આઈ.સી.ની માનાઈ ફેલોશીપ અર્પણ ઇ.સ. ૧૯૬૩માં બી.એ. થયા અને ઇ.સ. ૧૯૬૭માં એમ.એ. થયા. શિક્ષકના વ્યવસાય માટે આવશ્યક બી.એડ.ની પરીક્ષા પણ કરવામાં આવી હતી. તેમણે ઉત્તીર્ણ કરી છે. આત્મારામ મોતીરામ દીવાનજી ત્રણ વર્ષ પ્રાથમિક શાળામાં કામ કર્યા બાદ આઠેક વર્ષ સૂરતના વતની અને જ્ઞાતિએ દક્ષિણ ગુજરાતના વાલ્મિક માધ્યમિક શાળાઓમાં સેવા આપી. ઇ.સ. ૧૯૭૧માં કાયસ્થ આત્મારામનો જન્મ ઇ.સ. ૧૮૭૩ના ઑગષ્ટની સાતમી સાવરકુંડલાની કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે તે જોડાયા. તારીખે થયો હતો. ઇ.સ. ૧૯૮૯ ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન' સૂરતમાં અભ્યાસ કરી તેમણે ઇ.સ. ૧૮૯૧માં મેટ્રિકની નામનો મહાનિબંધ લખી તેઓ પી.એચ.ડી. થયા. પરીક્ષા પસાર કરી. મુંબઈની કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે ઇ.સ. ૧૯૭૪માં તેઓ ગુજરાત રાજ્ય શાળા જોડાઈ ઈ.સ. ૧૮૯૬માં વિજ્ઞાનના વિષય સાથે બી.એ.ની પાઠ્યપુસ્તક મંડળમાં એકેડેમિક સેક્રેટરી તરીકે જોડાયા. લગભગ પરીક્ષામાં તે ઉત્તીર્ણ થયા. એકવીસ વર્ષ સુધી આ સ્થાન પર તેમણે કામ કર્યું. | મુંબઈ ઇલાકામાં જ કેળવણી ખાતામાં નોકરીમાં જોડાયા સાહિત્યક્ષેત્રે તેમણે નવલિકા-લેખનથી પદાર્પણ કર્યું. અને નિવૃત્ત થતા સુધીમાં નાયબ શિક્ષણાધિકારીના પદ સુધી પરંતુ ડૉ. બોરીસાગરમાં રહેલી નૈસર્ગિક વિનોદવૃત્તિ તેમને પહોંચ્યા. નિવૃત્ત થયા પછીનું શેષ જીવન જનસમાજની સેવા હાસ્ય-ક્ષેત્રમાં ખેંચી ગઈ. હાસ્યપ્રધાન લેખો અને પુસ્તકો કરવામાં જ ગાળવું છે એવો નિર્ણય કરી તેઓ સમાજસેવામાં લખવામાં રતિલાલભાઈને અનોખી સફળતા પ્રાપ્ત થઈ. લાગી ગયા. તેમનો પ્રથમ હાસ્યસંગ્રહ “મરક મરક' ઇ.સ. ૧૯૭૭માં તેમને અનુવાદનો જબરો શોખ હતો. વિવિધ વિષયો પ્રગટ થયો. બીજો સંગ્રહ “આનંદ લોક” ઇ.સ. ૧૯૮૩માં બહાર પરનાં પુસ્તકોનું તેમણે ભાષાંતર કર્યું છે. ઇ.સ. ૧૯૦૫માં પડ્યો. આ પુસ્તકોના પ્રકાશન દ્વારા રતિલાલભાઈનો સ્વસ્થ અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy