SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સુનલો થી , ૨૪૮ પથપ્રદર્શક અટલ રહી અને તેઓ રામભક્તિમાં મસ્ત રહી અયોધ્યા ગયા પ્રભુ શ્રી રામજી નાત-જાતના ભેદભાવ રાખતા નથી અને શ્રી રામદર્શનની અભિલાષામાં અવધપુર, સરયુતટ, તેમ શ્રી નૂરફકિર કહે છે કે – મણીકર, લક્ષ્મણઘાટ વિગેરે સ્થળે મસ્ત દશામાં ખૂબ ભટક્યા કુંડલિયા અને શ્રીરામજી અંગેનાં અનેક પદો, કુંડલિયા વગેરેની રચના શબરી ભીલની જાનકે, જૂઠે ખાયે બેર, કરી, આ વચનામૃતો રચી પોતાના વિમલ હૃદયનું પાન કરાવ્યું. નાવિક જાન શરણે રાખ્યો, કહા યવન સે બેર? ભગવાન શ્રી રામનાં દર્શન માટે ભટક્યા પરંતુ શ્રીરામજીના દર્શન કહા યવન સે બેર, જટાયુ ખગ થે પ્રાણી, ન થયાં ત્યારે તેઓએ શ્રી હનુમાનજીને ઉદ્દેશીને કુંડલિયો વાનર ઔર કિરાત ઉબારે જાણે અજાણી કહ્યો :– નૂરફકિર જાને નહિ, જાત, બરન, એક રામ કુંડલિયો તુમ ચરનન મેં આયકે, અબ તો કીયો વિશ્રામ. રામ કથા સુખદાયની, સુનન ઠાઢે હનુમાન કુંડલિયા અબ તો પિયુ કે દરશ બીન, બિલખત મેરા પ્રાન અવધપતિ બિનતિ સુનો રાઘવ શ્રી રઘુવીર. બિલખત મેરા પ્રાન, બલિ એક વિનંતિ મોરી, અશરણ શરણ મમ નાથ હો, કાટો જન્મ કી પીર, ચાહું રામ દીદાર, પૈયા પડત હું તોરી કાટો જન્મ કી પીર સંકટમોચન હો સ્વામી નૂરકાફિર' અબ કહ્યું જીર્થે, દો દિનકે મિજમાન પતિતપાવન નાથ તુમ હી હો બહુનામી મોરે પિયા દિખલાઈએ, અય દાની હનુમાન! નૂરફકિર’ ઉબારીયે તારીયે મૂઢ મતિકો ત્યારબાદ પણ દર્શન ન થતાં સાંઈ નુરૂદિને વ્યંગમાં કહ્યું શ્રીરઘુવીર વિનંતિ અવધપતિકો. કે, હું મુસ્લિમ હોવાથી તમો મને અડકતા નથી કે શું? અને કુંડલિયા ગાયું કે, જનકપુર આયે હરિ, દેખત હરખે ભૂપ સિયા રામજી સે યે મન રૂઇ ગયે.......ટેક મગન ભઈ મન જાનકી, દેખ રામકા રૂપ પતીત ઉબારન પેખકે આયો, અજ હું દરશ નહિ હુવે દેખ રામકા રૂ૫, સુર, નર, મુની, ભયે રાજી બિરહા કી પીર બાલમ કહાં જાને? બહુરી નીર ખુવે ઠાઢે ભૂપ અનેક દેખત મનહિ મેં બાજી દર દર સાંઈ અવધ મેં ખોજે, દર્દ મેં હૃદય રૂવે નૂરફકિર' કે નાથકો હસ હસ ધનુષ ઉઠાયે નૂરફકીર' કો યવન જાનકે, સેંયા કૈસે છૂવે? રામ-સીયા મન ભાય, જનકપુર જબ હી આયે. ત્યારબાદ ભગવાન શ્રી રામજીનો સાક્ષાત્કાર થયો. શ્રી આમ શ્રી રામજીનાં ચરિત્રનાં અનેક પદો, કુંડલિયા રચી રામજીનાં દર્શન કરી સરયૂ મૈયાના ઘાટ ઉપર જ પરમપદને સમાજને રામ-રહિમ એકનો સંદેશો આપી કોમી એકતાની પામ્યા હતા. પરંતુ તે દરમ્યાન તેઓએ શ્રી રામજીનાં અનેક પ્રતીતિ કરાવી રામભક્તિમય જીવન વ્યતીત કરી શ્રી રામજીનાં પદો, કુંડલિયા વગેરેની રચના કરેલી. દર્શન કરી સરયૂમૈયાને કિનારે સરયૂઘાટ પર જ પરમ પદને રામહિ રામ સંભારો, મનવા રામહિ રામ સંભારો પામ્યા. કિરીટ, મુકટ, મકરાકૃત સોહે, ગૌર છબિ હિય ધારો આવા સંતોના વચનો જીવનમાં ઉતારી નાત-જાતના ચરણ પરસ્તે અહલ્યા તારે, કબહી યવન કો ઉબારો......રામહિ ભેદભાવ ભૂલી ભાઈચારો, માનવતા શીખીએ એ જ અભ્યર્થના. શબરી કે જૂઠે ફળ ખાયે, છોછ હૃદય ન ધારો, મુબારક-બેલગામી બિલખત સાંઈ ડરપે ઠાઢો, રાઘવ હૃદય બિચારો....રામહિ “મુબારક' આ સૈયદજીનો જન્મ સં. ૧૯૪૦માં થયાનું ગીધ, જટાયુ ઔર કિરાત તારે, નાવિક કુળ ઉબારો, જાણવા મળેલ છે. તેઓ અરબ્બી, ફારસી અને સંસ્કૃતના સારા તારન તરન રામ સુખ સાગર, રઘુપતિ ખેવનહારો.....રામહિ વિદ્વાન હતા. “અલક-શતક' અને “તિલક-શતક' નામના બે બિભીષન કો લંકા દીની, અવિચલ રાજ પઠાયો, ગ્રંથોની રચના પ્રકાશિત થયેલ છે. કહેવાય છે કે તેઓએ બીજા નૂરફકિર” નૂરાની સૂરત વો, રામ હૃદય દરશાયો...રામહિ શતકો પણ બનાવેલ છે. .. , દેખત દેખ ભઈ મન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy