SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૬૦૩ પહેલેથી ગાંઠે બાંધી છે કે જિન્દગીની ગુણવત્તા સાથે ક્યારેય કરીને એક્સેલના ભાવિ બીઝનેસને કઈ રીતે નવું પરિમાણ અને બાંધછોડ નહીં જ કરું.” નવી દિશા આપવી તે અંગે પ્રયત્નશીલ રહે છે. બીજી પેઢીના એક્સેલના સૂત્રધારો તેમની ચિંતાની મુખ્ય બાબતો છે : અશ્વિનભાઈ ચાંપરાજભાઈ શ્રોફ • ભારતની ખરાબાની જમીન (Waste Land) નો ઉપયોગ ૧૯૯૫માં કાંતિસેનભાઈ ‘કાકા’ નિવૃત્ત થયા પછી કરી તેને ફળદ્રુપ બનાવવી. એક્સેલના વહીવટની જવાબદારી બીજી પેઢીને આપવામાં આવી. શહેરનો ઘન-કચરો અને ગંદા પાણીને યોગ્ય જૈવિક એક્સેલના દૃષ્ટા, સ્થાપક અને પ્રેરણામૂર્તિ ચાંપરાજભાઈ- માવજતની પ્રક્રિયા આપીને તેનો સદ્ ઉપયોગ કરવો. પપ્પા”ના પુત્ર અશ્વિનભાઈ મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. - જૈવિક જંતુનાશક, જૈવિક ખાતર, જૈવિક કૃષિ રસાયણોનું ૨૨ જાન્યુઆરી ૧૯૪૫માં અશ્વિનભાઈનો જન્મ ઉત્પાદન કરી ભારતની સેન્દ્રિય કૃષિને વિકસાવવી. કેમીસ્ટ્રી અને ફીઝીક્સના વિષયો સાથે ૧૯૬૫માં તેઓ જૈવિક–બળતણને (Bio-fuel) રાષ્ટ્રીય સ્તરે અગ્રતા આપી બી.એસ.સી. થયા. અહીં તેમનું ઔપચારિક શિક્ષણ પૂરું થયું. તેના સંશોધનમાં ભાગ લેવો. વ્યવસાયિક તાલીમ શરૂ થઈ. ૧૯૬૫માં યુવાન તાલીમાર્થી તરીકે asty 247 izlasut (Science & technology) એક્સેલમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો. પિતા ચાંપરાજભાઈ અભ્યાસ કરી રાષ્ટ્રીય સ્તરના (શહેર અને ગ્રામ તરફથી સંશોધનવૃત્તિ અને નવાં કાર્યો કરવાની ધગશ તેમને વિસ્તારના) વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવો. પરસ્પરના વારસામાં મળ્યાં છે તો બન્ને કાકા-ગોવિન્દજીભાઈ અને સંકલન દ્વારા શહેરના પ્રશ્નોનું ગામડાંઓ દ્વારા નિરાકરણ કાન્તિસેનભાઈના હાથ નીચે તેમનું ઘડતર થયું. સંચાલન અને લાવવા અંગેની અશ્વિનભાઈની એક વિશિષ્ટ વિચારષ્ટિ ઉત્પાદન અંગેની સૂક્ષ્મ સમજદારી, અભ્યાસુ દૃષ્ટિ અને ખંતથી રહેલી છે. તેઓ ક્રમશઃ ઉચ્ચોચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા ગયા. એ રીતે અશ્વિનભાઈ અને એક્સેલ બને સક્ષમ બનતાં ગયાં. જેમ કે શહેરના કચરાને યોગ્ય રીતે માવજત આપી ગામડાંની કૃષિને ઉપયોગી ખાતર રૂપે તેનો ઉપયોગ કરવાનું ૧૯૬૭માં અશ્વિનભાઈનાં લગ્ન શ્રીમતી ઉષાબહેન આયોજન કરેલ છે. આ પ્રકારના કાર્યનું ક્ષેત્ર વિકસાવી શહેર ખટાઉ સાથે થયાં. એક્સેલમાં કૌટુંબિક સંબંધોની આગવી અને ગામડામાં રોજગારીની તકો ઊભી કરવાનું તેમનું લક્ષ્ય છે. ઓળખ છે. તે બન્નેને, સૌ પ્રેમપૂર્વક ‘અશ્વિનભાઈ અને ઉષાભાભી’ તરીકે સંબોધે છે. એક્સેલ અને અશ્વિનભાઈ ભારતના એગ્રો કેમીકલ્સની માર્કેટમાં નવી ક્રાન્તિ લાવ્યાં છે. ભારતની કેમીકલ ઇન્ડસ્ટ્રીઝના ૧૯૯૫માં અશ્વિનભાઈ મેનેજિંગ ડાયરેક્ટર બન્યા ત્યારે અશ્વિનભાઈ અગ્રણી પ્રવક્તા રહ્યા છે. ભારત સરકાર સમક્ષ એગ્રોકેમીકલ્સની નિકાસ કરનાર ભારતની સૌથી મોટી કંપની કેમીકલ ઇન્ડસ્ટ્રીઝના ઘણા પ્રશ્નોની તેમણે રજૂઆત કરી છે. તરીકે એક્સેલની નામના હતી. વળી, એક્સેલ પોતે જ ફોસ્ફરસ કંપાઉન્ડનું ઉત્પાદન કરનાર કંપની હતી. બીઝનેસની દૃષ્ટિએ ૧૯૬૬-૯૮ દરમ્યાન તેઓ “ઇન્ડિયન કેમીકલ મેન્યુએક્સેલના મુખ્ય ચાર એકમો છે. (૧) એગ્રીકલ્ચર (કૃષિ), ફેક્ટર૨ એસોસીએશન' (ICMA)ના પ્રેસિડેન્ટ રહી ચૂક્યાં છે. (૨) કેમીકલ્સ (રસાયણો), (૩) એનવીરનમેન્ટ (પર્યાવરણ), અશ્વિનભાઈ જુદા જુદા અભ્યાસસમૂહો, કોન્ફરન્સ, (૪) બાયો ટેક્નોલોજી (જીવતંત્ર વિદ્યા) સેમિનાર વગેરમાં નિયમિત રીતે ભાગ લેતા રહે છે. તો અશ્વિનભાઈ માટે જ્ઞાન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ગણનાપાત્ર મેગેઝીનોમાં તેમના અભ્યાસનિષ્ઠ અને માર્ગદર્શક ઔદ્યોગીકરણની પ્રક્રિયામાં, પ્રારંભમાં મંત્રીકરણ પછી લેખો પણ પ્રસિદ્ધ થતા રહ્યા છે. રસાયણશાસ્ત્ર અને સાંપ્રતકાળમાં જૈવિકશાસ્ત્ર ઉપર વિશેષ ભાર “એક્સેલ'ના મેનેજિંગ ડાયરેક્ટર અને ‘એક્સેલ ક્રોપ કેરા મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં અશ્વિનભાઈ સતત અભ્યાસ લિમિટેડના તેઓ ચેરમેન છે. તદુપરાંત જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, પરદેશમાં યોજાતા આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લઈને અને સંસ્થાઓમાં ચેરમેન તરીકે, ટ્રસ્ટી તરીકે, સભ્ય તરીકે તથા વિદ્યાપીઠો અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ સાથે પરામર્શ તેઓ જવાબદારી સંભાળે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy