SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ હોય. રમત-ગમત–ભૂગોળ-વિજ્ઞાન-સમાજજીવન-રાજકારણ ( શૈક્ષણિક પ્રવૃત્તિમાં સક્રિય રહેનારા શ્રી નવલભાઈ કર્મે અને ધર્મે અને પ્રજાજીવનના તમામ પ્રવાહોથી તેઓ પરિચિત છે. તેમણે શિક્ષક છે. અમરેલીમાં તેઓ સર્વમાન્ય વિદ્યાગુરૂ-કલાગુરૂ છે. અનેક પરિસંવાદોમાં ભાગ લીધો છે. આ બધાં પ્રવચનો ગ્રંથસ્થ આફ્રિકામાં જન્મ અને અમરેલી વતન. વિદ્યાર્થી અવસ્થા પણ થયાં છે. દરમ્યાનમાં જ કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થી કલ્યાણ પરંતુ તેઓ અત્યંત લોકપ્રિય બન્યા છે એક વક્તા તરીકે. પ્રવૃત્તિમાં તેમનું હીર દેખાયેલું. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નાનીતેમની ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં છે. તેમની વિશેષતા એ છે કે મોટી અનેક પ્રવૃત્તિ દ્વારા તેમણે કાર્ય કરેલ છે. તરવડામાં ચાલતાં તેઓ ગમે તેવા ગહન અને ઊંડાણ ધરાવતા વિષયને સાવ સરળ ચર્માલયમાં તે વખતના કાર્યકરો શ્રી રતુભાઈ અદાણી, શ્રી શૈલીમાં રજૂ કરી શકે છે. અમરેલીમાં તેમનાં વક્તવ્ય પછી અન્ય હાવાભાઈ સંઘવી, શ્રી હરિપ્રસાદભાઈ ભટ્ટ વગેરે સાથે તેમણે કોઈ વક્તાનું પ્રવચન રાખી શકાતું નથી. તેમના વિશાળ જ્ઞાનનો કામ કરેલું. પરંતુ તેઓની પ્રતિભા પાંગરી એક શિક્ષક તરીકે. સ્વ. બોજ તેમની શૈલીમાં જણાતો નથી. એટલે સુધી કે “સાંખ્યદર્શન’ છોટુભાઈ વિઠલાણીએ શરૂ કરેલ ફોરવર્ડ સ્કૂલના જ વિદ્યાર્થી. જેવા કઠિન વિષયને એવા વિનોદી ઉદાહરણ સાથે તેમણે રજૂ ત્યાં જ શિક્ષક થયા. તેમના હાથે માત્ર ફોરવર્ડ સ્કૂલમાં જ નહીં કર્યું. કે પૂ. મોરારીબાપુ પણ આ ઉદાહરણ કથામાં વસંતભાઈના અમરેલીમાં પણ કલાના મંડાણ થયાં છે. નામ સાથે સાંકળતા રહ્યા છે. શિક્ષણ-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને તેમાંયે અભિનયના તેમના હાથે સંસ્કૃત સાહિત્યની ઘણી મૂલ્યવાન સેવા થઈ તેઓ સમ્રાટ છે. પોતે કુશળ અભિનેતા તો છે જ. ‘સમાધિ’ છે. સંસ્કૃત સેવા સમિતિ અને તેવા સંગઠનો દ્વારા તેઓ સંસ્કૃતિને નામનું સળંગ અઢી કલાકનું ગંભીર નાટક તેમની અદાકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સાથોસાથ આ નાટકના લેખન દ્વારા તેઓ વધુને વધુ લોકપ્રિય બનાવવા યત્ન કરતા રહ્યા છે. ગુજરાતમાં એક સિદ્ધહસ્ત લેખક પણ સિદ્ધ થયા છે. ગુજરાત રાજ્યકક્ષાએ સંસ્કૃત સાહિત્ય અકાદમીની રચના થઈ ત્યારથી તેઓ ઉપપ્રમુખ દ્વિતીય સ્થાને આવેલા “સમાધિ’ નાટકથી પ્રભાવિત થયેલાઓમાં પદે રહ્યા છે. આ સંસ્થા દ્વારા તેમણે સંસ્કૃત સાહિત્યની ઘણી જાણીતા સાક્ષરવર્ય શ્રી અનંતરાય રાવળ પણ હતા. શ્રી મોટી સેવા કરી છે. અમરેલીમાં “સંસ્કૃત સાહિત્યમાં શ્રીરામ' અને નવલભાઈના આધ્યાત્મિક વિચારોને મૂર્તિમંત કરતી મહાભારત ‘સંસ્કૃત સાહિત્યમાં માનવ' જેવા વિષયો પર તેમણે પરિસંવાદો આધારિત લઘુનવલ “જ્યોતિકળશ” સાહિત્યક્ષેત્રે અદકેરું સ્થાન યોજ્યા છે. પૂ. મોરારીબાપુ તરફથી છેલ્લા પાંચ વર્ષથી એનાયત મેળવી શકી છે. થતા વાચસ્પતિ પુરસ્કાર માટે આ વર્ષે તેમની પસંદગી એ સમગ્ર અમરેલી માટે ગૌરવનો વિષય છે. શિક્ષક-કલાકાર-અભિનેતા-સાહિત્યકાર નવલભાઈ વિદ્યાર્થી ઘડતરની પ્રત્યેક પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા છે. ૬૨-૬૩ના આ બધું કામ કરતાં કરતાં તેમણે જીવનમાં એક ઉત્તમ વર્ષમાં તેમને ખેતાણી જૈન બોર્ડિંગનું કામ સોંપાયું. ત્યાં તેમણે આ કાર્ય એ કર્યું છે કે અમરેલીમાં મંદબુદ્ધિના બાળકો માટે એક સુંદર સંસ્થાના વિદ્યાર્થીઓનાં હૃદય સિંહાસન પર સ્થાન પ્રાપ્ત કર્યું છે સંસ્થા તેઓએ સ્થાપિત કરી છે. અને તેનાં સંચાલનમાં તેઓ એજા પણ એ અક્ષણ છે. સક્રિય છે. આ ઉપરાંત અમરેલીમાં કાર્યરત “દીકરાનું ઘર' તથા સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુરમાં તેઓ સક્રિય સેવાઓ આપે શિક્ષણ-કલા-અભિનય-સાહિત્યથી સભર આ જીવનમાં નિયતિએ એક પણ રંગ પૂરવાનું બાકી રાખ્યું નથી. આવું છે. તેમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે અમરેલી રોટરી ક્લબે નિધિ એકત્ર કરી તેમના માનમાં પ્રતિવર્ષ ‘પ્રા. ડૉ. વસંતભાઈ પરીખ ભર્યુંભાર્યું જીવન જ્યારે આધ્યાત્મિક ઉર્ધ્વયાત્રા તરફ વળે ત્યારે કેવા ઉત્કૃષ્ટ પરિમાણ આપે તેનું ઉદાહરણ શ્રી નવલભાઈ છે. વ્યાખ્યાનમાળા'નું આયોજન કરવાની કામગીરી સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટને સોંપી છે તે પ્રવૃત્તિ છેલ્લા વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશતા જ એમના જીવનમાં અતિ મહત્ત્વનો વળાંક આવ્યો. તેઓ એક સાધક બન્યા! જે કષ્ણમૂર્તિ અને અગિયાર વર્ષથી નિયમિત ચાલી રહી છે. ઓશોનું દર્શન તો તેમણે ઘણા વર્ષોથી આત્મસાત કર્યું હતું. પરંતુ નવલકાંત લક્ષ્મીશંકર જોષી એટલે હવે તેમણે શ્રીમદ્ ભગવદ ગીતાને માધ્યમ બનાવી પ્રથમ સુરતાની વાડીનો દિવ્ય મયૂરા વિદ્યાર્થીઓથી શરૂઆત કરી અને આજે અમરેલીમાં આધ્યાત્મિક | પ્રવૃત્તિના કેન્દ્રરૂપ વ્યક્તિ બની ગયા છે. લગભગ અઢી દાયકા આજે ૭૮ વર્ષની વયે પણ સતત આધ્યાત્મિક અને Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy