SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પથદર્શક શ્રી ભાગવત સ્વરૂપાનંદજી ગુરુ દયાનંદજી સૌરાષ્ટ્રની ઉમદા લોક સંત પરંપરા આશ્રમમાં મૂર્તિમંત પૂ. સીતારામબાપુ (શિવકુંજ-જળિયા) છે. અન્નજળના સાદર આવકાર, હરિહર, મૂંગા પશુપંખીની સેવા, ચણ, ટુકડો અપાય છે. સાધુ સંતોને આશ્રય, સીતારામ ભાગવત સ્વરૂપાનંદજી ગુરુ દયાનંદજી (પૂ. સીતારામ બાપુ સફેદવસ્ત્રધારી છે. બાપુ, શિવકુંજ આશ્રમ-જાળિયા) ત્રિકાળ સંધ્યા કર્મ કરતા એક નૈષ્ઠિક બ્રાહ્મણ સીતારામ સિદ્ધ સંત પુરુષો, તાલધ્વજગિરિ, બગદાણા, સિદ્ધાચલ, બાપુને પૂ. ડોંગરેજી મહારાજે ભાગવતી દીક્ષા આપી. માનસ અંતર્ગત વાળાંક પ્રદેશના ઘાટરવાળા ગામે અયાચક બ્રાહ્મણ મર્મજ્ઞબાપુ ભાગવત કથાકાર અને માનસના પાઠ કરતા રહે છે. પરિવારમાં શાંડિલ્ય ગૌત્રિય પિતા ગૌરીશંકર, માતા કુંવરબાઈની બાપુ એક ઋષિ, કેળવણીકાર રચનાત્મક કાર્યકર, સંસ્કૃતિરક્ષક, કુખે વિ.સં. ૨૦૧૦ માઘ વદિ નવમીને ગુરુવારે જન્મેલા યુવાપ્રવૃત્તિ, રક્તદાન કેમ્પો, પ્રૌઢશિક્ષણ, સાક્ષરી ગ્રામક, ભાઈશંકર, ચાર બહેનો, ત્રણ ભાઈઓમાં સૌથી નાના. બચપણથી પર્યાવરણવિદ્દ, કથાકાર, જ્યોતિષ વિભૂષિત, ચોવીસ કલાકની જ ભક્તિભાવ, પૂજા અર્ચન, ત્રિકાળ સંધ્યા, કર્મ, આત્મસાત. ફરજ બજાવતા શિક્ષક સંત, લોકસંત છે. વેદવિજ્ઞાતા છે. સિદ્ધભૂમિ ગિરકાંઠાનાં જસાધાર પ્રા. શાળામાં શિક્ષક તરીકે આકાશવાણી રાજકોટ જાળિયા ગામને દત્તક લીધું છે. જીવનની શરૂઆત. ગિરનું પ્રવેશદ્વાર એમના માટે આધ્યાત્મિક નિરક્ષરતાનાબૂદી, દહેજપ્રથા, વ્યસનમુક્તિ, કુટુંબકલ્યાણ, જીવનસાધનાનું પ્રવેશદ્વાર, સહકાર્યકર જગદીશભાઈનો સાત્ત્વિક સત્સંગ, સંકીર્તન, તંદુરસ્ત સમાજ અને સંસ્કારી નાગરિકના સહયોગ પ્રાપ્ત થતાં ભક્તિયોગ, ઉચ્ચ શિક્ષણકાર્ય, નિષ્ઠાષ્ટિ, નિર્માણ માટે બાપુનું યોગદાન રહ્યું છે. આશ્રમવાસી કુ. સમાજસેવાએ શિક્ષણ જગતનું ધ્યાન ખેંચ્યું. પ્રશસ્તિ, સમ્માન, કોકિલાબહેન માણિયા અને કુ. વિલાસબહેન સવાણીને શ્રેષ્ઠ શિક્ષકનું સ્થાન પ્રાપ્ત થયું. સોરઠની સાધનાભૂમિ મધ્યગિરિ અમદાવાદ, રાજકોટ આકાશવાણી કેન્દ્ર ગાયક કલાકાર તરીકે બાણેજમાં જસાધારના સાધક શિક્ષકે પદ્માસન લગાવ્યું. માન્યતા પ્રદાન કરી છે. બંને બહેનો આશ્રમનું ગૌરવ છે. આત્મચેતનાની જ્યોત ઝળકી ઊઠી, અતીતની અધૂરી યોગયાત્રા - પૂ. સીતારામબાપુનાં શિક્ષણકાર્યને ધ્યાને લઈ ગુજરાતે પૂર્ણતા તરફ વાળી, સાધુતાનો રંગ રેલાયો. વૈરાગ્ય લાગ્યું. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રદાન કર્યો. ૧૯૯૩-૯૪ની સાલનો સરસ્વતીદાસ બાપુની શુભાશિષ પ્રાપ્ત થઈ. ભારત સરકાર, શિક્ષણ મંત્રાલયે, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ માન. નાદબ્રહ્મના પરમ ઉપાસક દયાનંદ બાપુએ પૂ. ભાઈશંકર રાષ્ટ્રપતિજી મહામહીમ શંકરદયાલ શર્માના વરદ્ હસ્તે અર્પણ નામધારી બ્રાહ્મણને શિષ્ય તરીકે સ્વીકારી દીક્ષા અને શિક્ષા કરી સમ્માન્યા છે. અનેક ગામ અને શહેરોમાં માનસસંકીર્તન આપી. ગુરુ ધારણા ભારતીય સંસ્કૃતિનું પરંપરાગત ઉત્તમોત્તમ કેન્દ્રો બાપુની પ્રેરણાથી ચાલી રહ્યાં છે. પાસું છે. ઉંચડી ગામે વસવાટ મંગેળા ગામે શિક્ષણકાર્ય સાથે આર્ય સનાતન ધર્મપરંપરાને પુષ્ટિ માટે કાર્યરત બાપુને પગે ચાલતાં અગણિત બિલ્વપત્રો, ગોપનાથ મહાદેવને ચઢાવ્યાં. શારદાપીઠ શંકરાચાર્ય મહારાજ દ્વારકાએ માન્યતા પ્રદાન કરી જીવનને નવચેતનાનો વળાંક મળ્યો. સિદ્ધસંતપુરુષની હરોળમાં સમાવ્યા છે. બાપુ, હનુમાનજી ગિરનાં સીમાડે ઓળિયા પ્રા. શાળાને કર્મભૂમિ બનાવી મહારાજ અને ઉમાપતિ શિવના પરમ ઉપાસક છે. તપ, ત્યાગ, શિક્ષણકાર્ય સાથે સંસ્કૃતિ, સંવર્ધન, સત્યમ્, શિવમ્ સુંદરમ્, સાધનાને સરળતા જીવનમાં મૂર્તિમંત બની પ્રગટી રહ્યાં છે. ઉપમાતિની ઉપાસના, શિક્ષણ અને બાળકો, ગ્રામજનોના ભારતીય સંસ્કૃતિની અસ્મિતા પ્રગટ કરતી સાંસ્કૃતિક, સાહિત્યિક ધર્મસંસ્કારના સમન્વયને ધ્યેય બનાવ્યું. ગ્રામજનોએ શિષ્યત્વ યુવા શિબિરો યોજાતી રહી છે. સ્વીકાર્યું. ઉમરાળાની જાળિયા પ્રા. શાળામાં સંતશિક્ષક મળતાં • ગોપનાથ બ્રહ્મચારી ગાદીના અધિપતિ તરીકે ભાવનગર જ બાલશિક્ષકનું બાળકો, આરાધ્યદેવ, શિક્ષણકાર્ય, પૂજા, રાજ પરિવારના ગરવા ગોહિલળના રાજમાતા ધિક્કાજનંદિની શાળામંદિર, બંનેનું અભિયાન ચલાવ્યું. ‘શિવકુંજ આશ્રમ'ની દેવીના શુભ હસ્તે શ્રી ૧૦૦૮ ભાગવત સ્વરૂપાનંદજી, ગુરુ સ્થાપના કરી. આશ્રમનાં માધ્યમથી સાંસ્કૃતિક શિક્ષણ, દયાનંદજી (સિદ્ધ સંત સીતારામ બાપુ) તા. ૨૮-૩-૦૫નાં આધ્યાત્મિક, સામાજિક, જીવદયા, સાહિત્ય, પર્યાવરણઅભિયાન શુભદિને તિલકવિધિ ચાદરવિધી, સંતો, મહંતો, હજારો ચલાવ્યું છે. હનુમાનચાલીસા, સુંદરકાંડનાં સંકીર્તન શરૂ છે. પૂ. ભાવિકોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક, પુણ્ય પવિત્ર તીર્થક્ષેત્ર, જ્યોતિર્મયીમા, પૂ. ઉષામયીમાનાં શુભાશિષ આશ્રમને મળ્યા છે. ગોપનાથ ખાતે શિવસમુદ્ર અને સૂર્યની સરળ રેખા પર થઈ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy