SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પથપ્રદર્શક કલાપી નથી. વાજસૂરવાળાથી છાતી ફાટ વિશ્વાસ નખાઈ ગયો. “શોભના પ્રિયતમા હતી એ જ બરાબર હતી. એથી વિશેષ.....” દરબારનો આવો ધગધગતો નિઃસાસો દીવાનખંડના કણેકણને ‘તોય પણ...” દઝાડી ગયો. વિફળતાની વાત કલાપીના ટેરવે આવીને દડદડવા લાગી વાત એમ બની છે કે રાજકોટના કુંવર લાખાજીરાજ હતી. શિકાર અર્થે હડાળા આવ્યા છે. આ બાજુ કલાપીની પુત્રી ‘સાકી! જે શરાબ મને દીધો દિલદારને દીધો નહિ. બામાં પણ હડાળારાજની મહેમાન છે. લાખાજીરાજ અને સાકી! જે નશો મુજને ચડ્યો દિલદારને ચડ્યો નહિ.” બામાના નયનના તાર મળે છે. સ્નેહની સરવાણી ફૂટે છે. અતૂટ બંધનના તાણાવાણા ગૂંથાય છે. આ હકીકત ચકોર રાજવી ‘હડાણા નરેશ!' કલાપીએ ભારપૂર્વક કહ્યું હતું. “જે મઝા વાજસૂરવાળાથી અજાણ રહેતી નથી. તેમની આંખોમાં લીલીછમ - તડપનમાં છે એ મિલનમાં નથી.' વેલીની જેમ પથરાઈ જાય છે. પણ કહેવું કોને? કલાપી હયાત વાજસૂરવાળાના પગ ઘડીભર થંભી ગયા અને આંખોના હોત તો..... ડોળા પીળા થઈ ગયા. જાણે કલાપી પોતાની સામે ઊભા રહીને વાજસૂરવાળા દીવાનખંડની બારી પાસે આવીને ઊભા વાતો કરી રહ્યા છે ! રહ્યા. નદીના કાંઠે ઊભેલું મંદિર તેમની આંખોમાં ઊતરી આવ્યું. -હવે શું કરવું? કલાપીની એ વ્યથાનો પોતે સાક્ષી છે. કવિ કલાપી, વડીયાના દરબાર બાવાવાળા અને પોતે. એમ આજે કલાપીની પુત્રીની જ તેના પ્રણયને લગ્ન સંબંધમાં ત્રિપુટીની દોસ્તી અનન્ય હતી. તેમાં કલાપીએ દોસ્તી તોડીને જોડવાના નિર્ણાયક પરિબળ તરીકે ભૂમિકા ભજવવાની હતી. કાયમના માટે અલવિદા કરી દીધા તેથી તેની યાદમાં આ મંદિર પણ પોતાની ચકોર દૃષ્ટિમાં સઘળું અંકાઈ ગયું હતું. બંધાવ્યું હતું. એટલે કુંવર લાખાજીરાજ અને બામાના લગ્ન માટે પીળુડી -આજે કલાપી હયાત હોત તો એક બાપ તરીકે મહોર મારી દીધી અને બંનેએ પ્રભુતામાં પગલાં માંડ્યા! શું બોલત! અથવા તો શું રસ્તો લેત? વિચાર માત્રથી બસ, આ વાત અહીં અટકી જાય છે પણ કાળ અટકતો વાજસૂરવાળાના રુંવા ફરકવા લાગ્યા. નથી. તે તો વણથંભ્યો ચાલતો જ રહે છે. નિરંતર..... કલાપીએ એક વખત કહ્યું હતું : “પ્રીતનો પથભારે વસમો અવિરત..... છે.' પછી થોડી વાર અટકી ગયા હતા. જાણે ભીતરમાંથી કોઈક મિલન અને તડપનના કલાપીએ કરેલાં વિધાનો ખોતરાઈને બહાર આવતું હોય! ચિરંજીવી રહેવા માગતા હોય એમ કાળની કરાલતા કલાપી પુત્રી પ્રીત એ ભોગવવા કે પામવાનું તત્ત્વ નથી પણ હૃદયની બામાને ગ્રસી જાય છે. તે સદાયના માટે લાખાજીરાજનો સંગાથ ઘેરી જણસની માફક સાચવી રાખવાનું સંભારણું છોડીને પરભવના પંથે હાલી નીકળે છે. છે.' એક બાજુ પ્રિયતમ સમ પત્નીનો વિયોગ સહ્યો જતો નથી વાજસૂરવાળાને બરાબર યાદ હતું, જ્યારે મોંઘી રાજની ના ને બીજી બાજ ને બીજી બાજુ લાખાજીરાજને જૂના રાણાજી સાથેનો અણબનાવ દાસી મટી પ્રિયતમા-શોભનાના દીદાર દેખાવા લાગી. ત્યારે સહારાના રણની જેમ વિસ્તરતો જાય છે. લાખાજીરાજના યુવાન મનભરીને પ્રીતના ઘૂંટડા ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી દેહમાં જેટલો વિરહ વસમો થઈને પડ્યો છે એટલું જ પાછું ધરવ ન થયો એટલે મોંઘી ઉર્ફે શોભનાને રાજરાણી બનાવી પૌરુષત્વ તનને ડંખી રહ્યું છે. આમ છતાં અચળતાની પાળ હતી. આ બનાવને એકાદ વરસ વીત્યું હશે ત્યારે વાસ્તવિકતાને અકબંધ છે. મર્યાદાના ખડક અડીખમ રહે છે. પણ ક્યારેક તેનો નિહાળીને વાજસૂરવાળાએ સમતાપૂર્વક કલાપીને પૂછેલું: ‘આમ પ્રતિઘાત વાણી સ્વરૂપે આગની જેમ પ્રગટીને રાજની રૈયતના તો શોભના સાથે હવે....?' કૂણા કાળજાને દઝાડી જાય છે. શોભના સાથેના લગ્ન એ મોટી ભૂલ છે!' અને એ જ દિલમાં પાછા પસ્તાવાના ઝરણાં ખળભળવા શું કહો છો, દરબાર!' લાગે છે. સ્નેહાતૂર ભાવે મન ટળવળવા લાગે છે. લાગણીનું ‘હા’ કલાપીએ સમતાપૂર્વક જ ઉત્તર વાળ્યો હતો : સંપાદન કરવા માટે મન ઝાંપા મારવા લાગે છે. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy