SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ. છ૪૯ કહી શકાય નહીં. ફિલ્મમાં દશ્યની ભાષાને વાંચવાની – દૈનિક સાથે જોડાયેલા રહીને વર્ષોથી ગુજરાતી પ્રજાની માણવાની છે. મને આ ભાષા ગમે છે માટે સિનેમાની કલાનો આંતરચેતનાને જાગૃત કરી રહ્યા છે. હું ચાહક છું.” ભગવતીકુમાર શર્માનો જન્મ તા. ૩૧-૫-૧૯૩૪ના રોજ તેમનો જન્મ ૪-૭-૫૬ના રોજ જામનગરમાં થયો હતો. સુરતમાં થયો. માતા-પિતા-ફોઈ પાસેથી સાહિત્ય, કળા, અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. થયેલા અભિજિતભાઈને ફિલ્મની માનવમાત્રને પ્રેમ કરવાના સંસ્કાર વારસામાં મળ્યા. પત્રકારત્વને ભાષા ઉપરાંત સંગીતની ભાષાની પણ ઊંડી સમજ છે. પૂના જ આજીવન વ્યવસાય તરીકે અપનાવી દક્ષિણ ગુજરાતની ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં પ્રશિક્ષણ પામેલા અભિજિતભાઈને જનતાની તાર્કિક અને ચોક્કસ વિચારધારાને કવિ-પત્રકાર ફિલ્મી હસ્તીઓ ઉપરાંત સંગીતના વિવિધ ઘરાનાના ઉસ્તાદો સાથે ભગવતીકુમાર શર્માએ સતત ઘડી છે. પણ એટલો જ અંગત સંબંધ છે. અત્યારસુધીમાં તેમના ૩૨ થી વધારે પુસ્તકો પ્રકાશિત | ગુજરાતી દૈનિકોમાં કૉલમલેખનથી તેઓ વધુ જાણીતા થઈ ચૂક્યાં છે. એક જમાનામાં વાંસળી અને હાર્મોનિયમ વગાડી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી)માં તેમણે સતત લખ્યું છે. શકતા ભગવતીકુમાર શર્માને ભારતીય સાહિત્ય અકાદમીનું | બકુલ ત્રિપાઠી પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક અને બીજા નાના મોટાં અનેક સન્માનો મળી ચૂક્યાં છે. સુરત-ગુજરાતમિત્ર' ની (હાસ્યલેખક/કટારલેખક) ઓફિસમાં સતત કામ કરતા રહીને તેમણે પત્રકારોની ચારથી બકુલ ત્રિપાઠીની ઓળખાણ ગુજરાતીઓને આપવી પાંચ પેઢીને માર્ગદર્શન આપ્યું છે. ‘દિલચોરી વગર ઇમાનદારીથી જરૂરી નથી. ૨૭ નવેમ્બર, ૧૯૨૮ના રોજ નડિયાદ મુકામે લખવું' એને તેઓ સ્વધર્મ માને છે. તેમનો જન્મ. એમ.કોમ., એલ.એલ.બી. સુધીના અભ્યાસ હાસ્યલેખક વિનોદ ભટ્ટ દરમ્યાન જ લેખનકાર્ય શરૂ થયેલું. ‘ઠોઠ નિશાળિયો', “કક્કો અને બારાખડી’, ‘તરંગ અને તુક્કા' તેમની જાણીતી કૉલમો ગુજરાતી ભાષામાં હાસ્યની કટાર લખનારનાં લખાણોના ગણાય છે. આકાશવાણી પરથી પ્રહસનશ્રેણી “ગપસપ', લોકકળા હિન્દીમાં અનુવાદો થઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તેવી વિશિષ્ટસંમિશ્રિત નાટ્યરૂપ ‘દર્પણ” અને આધુનિક સમાજ-રાજકારણને નોખી, આગવી ઓળખ ધરાવતા કટારલેખક શ્રી વિનોદ ભટ્ટ નવો આયામ આપીને લખાયેલું “લીલા' નાટક તેમણે સર્જેલાં | ગુજરાતના હાસ્યલેખકોમાં આગવો ચીલો ચાતરનારા છે. “સંદેશ” સર્જન છે. દૈનિક સાથે જોડાયા ત્યારથી સતત હાસ્યલેખની કૉલમ લખનાર માત્ર ૧૮ વર્ષની ઉંમરે ‘નવચેતન'માં પ્રથમ કૃતિ છપાઈ શ્રી વિનોદ ભટ્ટનો જન્મ ૧૪-૧-૧૯૩૮ના રોજ નાંદોલ ગામમાં થયો હતો. તેમણે બી.એ. એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. હતી. “સચરાચર' (૧૯૯૫), ‘વૈકુંઠ નથી જાવું' (૧૯૮૩), ત્યારબાદ ઇન્કમટેકસની પ્રેક્િટસ કરી. ‘દ્રૌણાચાર્યનું સિંહાસન (૧૯૮૫)માં પ્રકાશિત થયાં જેમણે બકુલ ત્રિપાઠીને વધુ પ્રસિદ્ધિ અપાવી. ૧૯૪૯ થી સામયિકો, હાસ્યલેખોની કૉલમો અને હાસ્યલેખનનાં પુસ્તકોના વર્તમાનપત્રોમાં સતત લખાતા રહેતા હાસ્યલેખોએ તેમને પ્રકાશનના પરિણામે આજે તેઓ ૨૦ થી વધુ મૌલિક પુસ્તકો અને ‘સામાજિક-રાજકીય ઘટના અંગે તાત્કાલિક પ્રતિભાવ આપનાર તેટલાં જ (૨૦ થી વધુ) સંપાદનો પ્રકાશિત કરી ચૂક્યા છે. જાગૃતતંત્રી’ ની કક્ષામાં મૂકી દીધા. તેમને કુમારચંદ્રક, જ્યોતીન્દ્ર તેમને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક અને રણજિતરામ પારિતોષક, રણજીતરામ સુવર્ણ ચંદ્રક, શેખાદમ પારિતોષિક સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. અને દેશમાં અને વિદેશમાં અનેક પારિતોષિક મળ્યાં છે. સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન પણ તેમણે શોભાવ્યું છે ભગવતીકુમાર શર્મા અને જવાબદારીઓનું વહન કર્યું છે. અસૂર્યલોક', “ઉર્ધ્વફલ’ અને ‘સમયદ્વીપ'થી માત્ર સંપાદક સુંદરમ્ (ત્રિભુવનદાસ લુહાર) ગુજરાત જ નહીં બલકે સમગ્ર ભારતના સાહિત્યજગતમાં ગણના સાધક-કવિ સુન્દરનું સાહિત્ય-પત્રકારત્વમાં અલગ પ્રાપ્ત કરનાર પત્રકાર ભગવતીકુમાર શર્મા “ગુજરાતમિત્ર-દર્પણ' પ્રકારનું યોગદાન છે. સંપાદક તરીકે “સાબરમતી’ સૈમાસિક અને 95 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy