SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ટિની હોય હોય પરંત ૪૦૨ પથપ્રદર્શક મુત્સદ્દીઓમાં જેમનાં નામનો ઉલ્લેખ થયો નથી છતાં જેઓ વિષે હળવા લેખો અને મનોરંજક સાહિત્યમાં સ્વ. જ્યોતીન્દ્ર પુસ્તકો પણ લખી શકાય તેમ છે એવા શ્રી જયસુખલાલ હાથી, દવેનો વારસો શ્રી બકુલ ત્રિપાઠી અને શ્રી તારક મહેતા સંભાળી શ્રી કનૈયાલાલ દેસાઈ, તેમના પુત્રો સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈ તથા રહ્યા છે. “એકશન રીપ્લે’ એ તેમનું આત્મવૃત્તાંત છે તો “વૈકુંઠ શ્રી પ્રમોદભાઈ દેસાઈ પણ જાણીતા છે. શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ નથી જાવું” એ બકુલ ત્રિપાઠીના હાસ્યલેખોનો સંગ્રહ છે. શ્રી ઘણા વર્ષો સુધી ગુજરાતના પ્રધાનમંડળમાં તેમજ છેલ્લે મુખ્ય બકુલ ત્રિપાઠી વ્યવસાયે તો વાણિજ્યના પ્રાધ્યાપક (એચ. એલ. પ્રધાન પણ બની ચૂક્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં શ્રી રત્નમણિરાવ કોલેજ ઓફ કોમર્સમાંથી, એ જ પદેથી નિવૃત્ત થયા)! આમ ભીમરાવ દિવેટીયા પણ અદના અને અજોડ સાહિત્યકાર હતા. છતાં, તેમની “ગુજરાત સમાચાર' માં “કક્કો અને બારાખડી”ના | ગુજરાતના પથદર્શકોનો ઇતિહાસ તો આપણે તપાસ્યો. શીર્ષક નીચે આવતા હળવા-માર્મિક અને કટાક્ષપૂર્ણ લેખો એ જેમ જેમ સમય વહેતો જાય તેમ તેમ જ્ઞાતિજનો પણ વિકાસ સૂચવી જાય છે કે તેઓએ શ્રી જ્યોતીન્દ્ર દવેનો વારસો જાળવી પામતાં જાય અને તેઓની સંખ્યા વધે. નાગર જ્ઞાતિની એ રાખી તેમાં, તેમાં વૈવિધ્યપૂર્ણ સુધારા આપ્યા છે. શ્રી બકુલભાઈ વિશેષતા રહી છે કે તેઓની સંખ્યા વધી છતાં પથદર્શક નાગરોની આમ પણ નડિયાદના શ્રી ગો. મા. ત્રિપાઠીના કુટુંબીજન–આથી ટકાવારીમાં ઘટાડો નોંધાયો નથી. એ સિદ્ધ કરે છે કે જેમ જેમ સાહિત્યના સંસ્કારો તો તેમનામાં જન્મજાત જ હોય ને? તેનું જીવનને વિકસવાની નવી ક્ષિતિજો મળી તેમ તેમ નાગર જ્ઞાતિએ તેમણે સંવર્ધન કર્યું છે. એ ક્ષિતિજો અપનાવીને નવા નવા વ્યવસાયો, સેવાઓ, હાથમાં શ્રી જવાહર બક્ષી અને શ્રી પ્રફુલ્લભાઈ નાણાવટી એ લઈને પથદર્શક બનવાના તેમના કાર્યમાં સહેજપણ ઓટ આવવા પ્રખ્યાત ગઝલકારો-કદાચ તેઓ આમાં પ્રણેતા નહીં હોય પરંતુ દીધી નથી. તેઓની ગઝલ રચના એટલી ઉચ્ચ કોટિની હોય છે કે તેમને નાગરોનું ઉત્તમ પ્રદાન અલબત્ત સંગીતના અને સાહિત્યના વાંચ્યા સિવાય-સ્વરાંકનમાં ઉતાર્યા સિવાય ગઝલ રસિકોને ક્ષેત્રમાં જ રહ્યું છે. શ્રી ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહીએ તો, પોતાના જીવનમાં કાંઈક પ્રાપ્ત કરવાનું બાકી છે એમ લાગે! નાગરોએ તો સાહિત્યની પરંપરાના દિગ્ગજોનું કામ કર્યું છે.” નાગર ભાઈઓ અને બહેનો સંગીતના બધા જ પ્રકારો, સાહિત્યના બધા જ પ્રકારો કાવ્ય. નવલ, વિવેચન અને પ્રયોગશીલ સુગમ સંગીત, લોક સંગીત, શાસ્ત્રીય સંગીત કે વાદ્ય સંગીતમાં સાહિત્ય-બધા જ પ્રકારોમાં અને સ્વરૂપમાં પ્રદાન કરીને અવ્વલ ખૂબ ઝળક્યા છે. શ્રીમતી કૌમુદીબહેન મુન્શી, શ્રીમતી નંબરે આવતા હોય તો તેમનું નામ શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્ર છે. માલિનીબહેન મહેતા (રાણા) શ્રીમતી બંસરીબહેન યોગેન્દ્રભાઈ પરિવારમાં સૌથી નાના પણ ગુજરાતી સાહિત્યમાં ઊચ્ચ કોટિના ભટ્ટ, શ્રીમતી વિભાબહેન દેસાઈ, શ્રીમતી હેમાંગીનીબહેન સાહિત્યકાર એવા શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્રને મળેલા દેસાઈ, શ્રીમતી હંસાબહેન દવે, શ્રીમતી પ્રતિમાબહેન ત્રિવેદી પારિતોષિકો, એવોર્ડઝ, સુવર્ણચંદ્રકો અને અન્ય પુરસ્કારોની અને અન્ય તો ગણ્યા ગણાય નહીં એવા આ કલાકારોની રેકોર્ડઝ સંખ્યા કદાચ ઘણી લાંબી થવા જાય છે. તેઓ નિવૃત્ત હોવા છતાં અને કેસેટ્સ પણ બધાંને ગમે તેવી અને ધૂમ વેચાણ થાય છે ભારતભરમાંથી માત્ર ચાર જ વિદ્વાનોને યુ.જી.સી. તરફથી તેવી છે. શ્રીમતી કૌમુદીબહેનનું “તમે થોડું ઘણું સમજો તો એમીરેટ્સની સ્કોલરશીપ મળી છે. તે સંદર્ભે તેઓ પશ્ચિમ ભારત સારું” કે પછી શ્રીમતી વિભૂતિબહેન ધ્રુવનું “હું તો તારી તે સંગ અને ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ વ્યક્તિ છે. તે પ્રોફેસરશીપ નહીં બોલું રે” કે એવું બીજું કોઈપણ ગીત હોય પણ મીઠું તો અંતર્ગત, તેઓને ભારતની કોઈપણ ભાષામાં ગમે ત્યાં સંશોધન લાગે જ! આ સાથે નાગરોના પરિવારમાં જણાતી મર્યાદાઓ કરવાની સ્વતંત્રતા મળી છે. આથી, તેમને મળેલા પુરસ્કારો અને સંસ્કારો પણ આ બધા ગીતોમાં છતાં થાય છે. શ્રીમતી સિતાંશુભાઈના નામ સાથે સંકળાઈને ધન્ય બની ગયા એમ લાગે માલિનીબહેનનાં ગીતોને લગભગ ૫૦ વર્ષ થયાં છતાં આજે પણ છે. તેઓની રચના ‘જટાયું’, “લેડી લાલકુંવર’, ‘એકલવ્ય' તથા એટલાં જ તાજાં લાગે છે. પછી “મંદિરમાં બાજે છે બંસરી” ખગ્રાસ'ના અનુવાદો પણ અન્ય ભાષામાં થયા હોય એટલી હદે હોય કે “મને આભલાની કોરથી ઉતારો કવિરાજ” હોય. તે પ્રસિદ્ધિ પામી છે. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ, નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને એવાં તો કેટલાં નામ ગીત સંગીતમાં હંસાબહેન દવેને કેમ ભૂલાય? “ઊંચી ગણાવીએ? તેઓ સાચેજ, નિવૃત્તિ પછી પણ પથદર્શકનું કામ કરી મેડી તે મારા સંતની રે” અને “રાધાનું નામ તમે વાંસળીના સૂર રહ્યા છે. મહીં, વહેતું ન મેલો ઘનશ્યામ” ઉપરાંત “આજ રે સુતેલું જીવન Pવનમાં કોઈ માં ઉતા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy