SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પથપ્રદર્શક સુઝ તેમનામાં જોવા મળે છે. અમુક પંક્તિઓ તો ચલણી સિક્કા (ત્રીજા) ગાયકવાડ એવું નામાભિમાન કર્યું. ૧૮ વર્ષની વયે જેવી રણકતી થઈ છે. સંસ્કૃતમાંથી મમ્મટના કાવ્યપ્રકાશ'ને પણ તેઓ અંગ્રેજી વાંચતાં-લખતા થઈ ગયા હતા. ગુજરાતીમાં ઉતારવાનો તેમણે યશસ્વી પ્રયાસ કર્યો છે. સયાજીરાવે વહીવટીતંત્ર સંબંધી શિક્ષણ મેળવ્યા પછી પ્લેગમાં સપડાઈ માત્ર બે દિવસની બિમારી બાદ ૪૦ રાજ્યની સર્વ સત્તા ધારણ કરી. શાસન સંભાળતાની સાથે જ વર્ષની કાચી વયે દેહ છોડ્યો. ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ ખેડૂતોને સારી ખેતી કરવાની પદ્ધતિઓનું શિક્ષણ આપવાનું શરૂ અર્વાચીન ગુજરાતી કવિતાના ઉદયકાળમાં એક રસકવિ તરીકે કર્યું. હિન્દુસ્તાનમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક બાળાશંકરનું સ્થાન આપણાં સાહિત્યમાં અનન્ય છે.” શિક્ષણ દાખલ કર્યું. એમણે રાજકાજની ભાષા ગુજરાતી | ઊર્મિશીલ કવિ રાખવાની જાહેરાત કરી. ઉપરાંત સંસ્કૃત અને હિન્દીના પ્રચાર પ્રસાર માટે પણ એમણે વ્યાપક પ્રયાસો કર્યો. સ્ત્રી શિક્ષણમાં વેગ, નરસિંહરાવ દિવેટિયા વિધવા વિવાહ, બાળલગ્ન જેવા કુરિવાજોને દૂર કરવા માટે “આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે” આ કારુણ્યસભર પરોપકારી સભાએ એમને પતિત પાવની'ની ઉપાધિ આપીને પંક્તિના સર્જક નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ૩-૯-૧૮૫૯ ના સન્માન કર્યું હતું. રોજ અમદાવાદમાં થયો હતો. ઉત્તમ કેળવણી અને ઉત્તમ સયાજીરાવ દેશી રજવાડાના રાજા હોવા છતાં સમયસંસ્કારો મેળવી બી.એ.ની પરીક્ષામાં સફળતા મેળવી આસિ. સમયે રાષ્ટ્રીય સમસ્યાઓ પણ નિર્ભયતાપૂર્વક પોતાના વિચારો કલેકટરની સરકારી નોકરી મળી જતાં રત્નાગિરિના સુંદર વ્યક્ત કરતા હતા. લોકોપયોગી કાર્યો માટે ધન વાપરતા તેમણે પ્રદેશમાં એમણે ઘણાં વર્ષો પસાર કરેલા. ત્યારબાદ મુંબઈમાં કદી પાછી પાની કરી નહોતી. પરાધીનતાના સમયમાં એમણે અધ્યાપક તરીકે પણ સેવાઓ આપેલી. અંગ્રેજ સત્તા સાથે સંઘર્ષ કરી રાજ્યની પ્રજાને કુશળ વહીવટ - નરસિંહરાવ રચિત “કુસુમમાળા', ‘હૃદયવીણા', આપ્યો તે આજે પણ પ્રેરણાદાયી અને યશસ્વી છે. નૂપુરઝંકાર” જેવા સીમાચિહ્નરૂપ કાવ્યસંગ્રહો છે ઉપરાંત તેઓ આયુર્વેદના સમર્થ આચાય વિવેચક અને ભાષાશાસ્ત્રી તરીકે સવિશેષ કીર્તિપાત્ર બન્યા હતા. આ સહૃદયી કવિ પર કુદરતના આઘાતો પણ ઓછા નહોતા રાજવૈધ જીવરામ શાસ્ત્રી થયા. જ્યારે એક પછી એક ત્રણ યુવાન પુત્રો, એક પુત્રી, એક ગોંડલ ભુવનેશ્વરી પીઠના સંસ્થાપક ચરણતીર્થ મહારાજનું દોહિત્ર અરે! પત્ની સુદ્ધાએ આ સંસારમાંથી વિદાય લીધી હતી પૂર્વાશ્રમનું નામ જીવરામ કાલીદાસ શાસ્ત્રી હતું. તેમનો જન્મ ૫છતાં એક સ્થિતપ્રજ્ઞ યોગીપુરુષની જેમ એ કારમા ઘાવને સહન ૨-૧૮૬૬ ના રોજ જામનગરના મેવાસા ગામે થયો હતો. અનેક કર્યે જતા હતા ત્યારે જ ‘મંગલ મંદિર ખોલો દયામય' જેવા શ્રદ્ધા યાતનાઓ સામે બાથ ભીડી ૧૬ વર્ષની વયે “શાસ્ત્રી'ની પદવી અને ભક્તિના પવિત્ર ઉગારો પ્રગટ થયા હતા. લીધી. દરમિયાન પ્રતિભાશાળી કેટલાક વૈદ્યોના સંપર્કમાં આવતા, સાક્ષરયુગના અગ્રણી અને ગુર્જર સાહિત્યના પિતામહ આયુર્વેદ ક્ષેત્રે કંઈક કરી છૂટવાની પ્રબળ ઇચ્છા થઈ ત્યાં જ સમા શ્રી દિવેટિયા ૧૪-૧-૧૯૩૧ ના રોજ ચિર નિદ્રામાં પોઢી ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એમને ગોંડલ રાજ્યના ગયા. રાજવૈદ્ય' તરીકે નિમણુંક કરી. એમણે સ્થાપેલી “રસશાળા લોકપ્રિય રાજવી ઔષધાશ્રમ'ની મુલાકાત ગાંધીજીએ પણ લીધી હતી. આર્થિક રીતે નબળા વર્ગના અસંખ્ય દર્દીઓને વિનામૂલ્ય દવા આપતા. સયાજીરાવ ગાયકવાડ વડોદરા રાજ્યના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ આયુર્વેદ, જ્યોતિષ, વ્યાકરણ, કર્મકાંડ, પુરાણ વગેરે વિવિધ વિષયો પર તેમણે લગભગ ૨૦૦ જેટલા અમૂલ્ય ગ્રંથો (ત્રીજા) ગાયકવાડનો જન્મ ૧૧-૩-૧૮૬૩ માં મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. બાળક ગોપાળરાવ સ્વભાવથી ભેટ ધર્યા છે. ઉપરાંત ૬,000 જેટલી હસ્તપ્રતો પણ એકત્ર કરી હતી. તેમની વિદ્વતાની કદરરૂપે વિશ્વની અનેક સંસ્થાઓએ મિલનસાર અને સાહસિક હતા. સગત મહારાજા ખંડેરાવની એમન માનાઈ પદવીઓ અર્પણ કરી બહુમાન કર્યું હતું. પત્ની જમનાબાઈને ગાદી પર બેસાડવા યોગ્ય વારસની જરૂર | ઊભી થઈ અને એમણે ગોપાલરાવને દત્તક લઈ સયાજીરાવ શ્રી જીવરામ શાસ્ત્રીનો ૨-૮-૧૯૭૮ ના રોજ ગોંડલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy