SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ પથપ્રદર્શક સજધજ થઈ દૂર સૂદૂર સુધી પોતાની સુગંધ ફેલાવતા જાય છે. સમાચાર સાંભળી ખેડાથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. પૂ.શ્રી અવતરણ : અમદાવાદથી ૨૨ કિ.મી.ના અંતરે શારદાબાઈ મ.સ.ને પૂ.શ્રી ગુરુદેવ અને પૂ.શ્રી છગનલાલજી આવેલા સાણંદ મુકામે દેવ, ગુરુ અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા મ.સા.ના આશીર્વાદ પણ એવા મળેલા અને તે કુશળ શિલ્પીને ધરાવનાર એવા પિતા શ્રી વાડીભાઈ અને માતા શકરીબહેનની હાથે પૂ.શ્રીનું સંયમનું ઘડતર પણ એવી રીતે થયું હતું કે કુક્ષિએ સં. ૧૯૮૧ના માગશર વદ નોમ તા. ૧-૧-૧૯૨૪, અમદાવાદમાં પૂ.શ્રી ચિક્કાર માનવમેદનીની વચ્ચે તેમના પ્રથમ મંગળવારના મંગળ દિને મધ્યરાત્રિએ અઢી વાગે શારદાબહેનનો વ્યાખ્યાનમાં વિખ્યાત બની ગયાં. જન્મ થયો. બાલ્યકાળમાં પ્રવેશતાં શારદાબહેનને વ્યાવહારિક એક વખત સં. ૧૯૯૯માં માત્ર જ્ઞાન દ્વારા મોક્ષ મળે જ્ઞાન માટે શાળામાં તેમ જ ધાર્મિક જ્ઞાન માટે જૈનશાળામાં છે, ક્રિયાની કોઈ જરૂર નથી તેવા ઉઠતાં વંટોળને શમાવી દેવા મોકલવાનું શરૂ કર્યું. જૈનશાળાના ધર્મ પ્રત્યેના ઊંડા સંસ્કારોના “અરિહંત આજ્ઞા, માત્ર જ્ઞાનથી નહીં, પણ “જ્ઞાન ક્રિયાપ્યા” બીજ તેમની મનોભૂમિમાં ઊંડા ઊતરતાં ગયાં અને ઝડપથી ફૂલવા મોક્ષ:”નાં પ્રભાવક પ્રવચનો દ્વારા જોરદાર અહાલેક જગાડી અને ફાલવા લાગ્યાં. દશ તિથિ લીલોતરી અને જ્ઞાનનો અને મિથ્યાવાણી તરફ વળી રહેલા લોકોને અટકાવ્યા હતા. કાચાપાણીનો ત્યાગ થઈ ચૂક્યો. સંયમ લેવાની ભાવનાના ઝોક સુકાન સંભાળ્યું ? અને સાધુતીર્થની તરફ શારદાબહેન ઝૂકવા લાગ્યાં. સ્થાપના: પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા., પૂ.શ્રી છગનલાલજી ભવ અટવિમાં ભોમિયો મળ્યો : પોતાની નાની મ.સા. અને પૂ.શ્રી ગુલાબચંદ્રજી મ.સા.ની અંતિમ વિદાય પછી બહેનના અવસાનના નિમિત્તથી શારદાબહેનનું ઉપાદાન તૈયાર ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ.શ્રી શારદાબાઈ મ.સ.ને સોંપવામાં થતું હતું. ત્યાં ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ.શ્રી આવ્યું. છ વર્ષ સુધી આચાર્યની અદાથી સફળતાપૂર્વક તેમણે તે રત્નચંદ્રજી મ.સા.નું સાણંદ ગામે પદાર્પણ થયું. શારદાબહેન સુકાન સંભાળ્યું. અને બે વર્ષ દરમ્યાન આઠ-આઠ બહેનોને પૂ.શ્રી ગુરુદેવના સાન્નિધ્યમાં આવતાં તેમનું હીર પૂ. ગુરુદેવને સંયમધારી બનાવ્યાં. અને સાધુસંસ્થા ચાલુ કરી. પૂ.શ્રીએ નાની પરખાઈ ગયું. પૂ.શ્રી ગુરુદેવની કસોટીમાં પાર ઊતરતાં તેમને ઉંમરમાં દીક્ષા લીધી પણ જૈન શાસનના શિરતાજ બની જૈનઅમદાવાદ પૂ.શ્રી પાર્વતીબાઈ પાસે મોકલવામાં આવ્યાં. ત્યાં મન જૈનેતરોને પ્રતિબોધ પમાડી વ્યસનના રાગીને જૈન ધર્મના ઠર્યું. શારદાબહેન તીવ્ર સ્મરણશક્તિ અને વૃત્તિ હોવાને કારણે અનુરાગી બનાવ્યા. સેંકડો નરનારીઓને આજીવન બ્રહ્મચર્યવ્રત પૂ.શ્રી ગુરુદેવના ચાતુર્માસમાં આગમનું જ્ઞાન-સૂત્રો, થોકડા વગેરે અંગીકાર કરાવ્યાં. ૪૬ આત્માઓને સંસારના કીચડમાંથી બહાર ઝડપથી કંઠસ્થ કરવાં લાગ્યાં. વિવાહ તરફ વાળવાના કુટુંબના કાઢી પ્રવ્રજ્યાના પંથે વાળ્યા, એટલું જ નહીં પણ ખંભાતના પ્રયાસોને દઢતાથી નિષ્ફળ બનાવી વૈરાગ્ય તરફ શારદાબહેન સંઘપતિ શ્રી કાન્તિભાઈ પટેલ જેમણે ગુરુવર્યોના સાનિધ્યમાં ઢળવાં લાગ્યાં. છેવટે ૧૬ વર્ષની નાની ઉંમરમાં કુ. શારદાબહેને રહી આગમનું થોડું જ્ઞાન મેળવેલ પણ તે ગુરુવર્યોની અંતિમ સં. ૧૯૯૬, વૈશાખ સુદ છઠ્ઠ ને તા. ૧૩-૫-૧૯૪૦ના સોમવારે સમાધિ પછી વૈરાગ્યમાં પરિણમતું રહી ગયું હતું. પૂ.શ્રીની અસાર સંસારને અલવિદા આપી સંયમનાં મંગલ દ્વાર તરફ ચકોર નજર તે પારખી ગઈ હતી અને સર્વશ્રી કાંતિભાઈ પટેલ સંયમદાતા પૂ.શ્રી ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી સાથે અભ્યાસ કરતા સૂર્યકાન્તભાઈ, અરવિંદભાઈ, નવીનભાઈ પાર્વતીબાઈ મ.સ.ની નિશ્રામાં પગરણ માંડ્યાં. પૂ.શ્રી શારદાબાઈ બધાંને વૈરાગ્યની પ્રેરણા આપી અને ગુદેવોની આજ્ઞા મેળવી મ.સ. સાથે પૂ.શ્રી જસુબાઈ મ.સ.એ (જીવીબાઈ) પ્રવ્રજ્યા સાધ્વીજીએ સ્વમુખે પુરુષ શ્રી કાંતિભાઈને દીક્ષાનો પાઠ અંગીકાર કરી. ભણાવ્યો. તેની પાંચ મિનિટ પછી સર્વે ૧૧ મહાસતીજી પાટ વ્યાખ્યાનમાં વિખ્યાત પૂ.શ્રી ગુરુ આજ્ઞા, આગમનું ઉપરથી નીચે ઊતરી મહારાજને પાટે બેસાડી તેમના ચરણમાં જ્ઞાન, વિનય, વૈયાવચ્ચ અને ગુરુભક્તિમાં પોતાની શક્તિ લગાડી ઝૂકી પડ્યાં. પૂ.શ્રી મહારાજ સાહેબને મહાન વૈરાગીનું બિરુદ શાસનની શાન વધારતાં રહ્યાં. ઉજાળતાં રહ્યા. એક વખત આપ્યું અને ત્યારપછી પૂ.શ્રી કાંતિલાલજી મ.સાહેબે પૂ.શ્રી સૂર્ય અમદાવાદ સારંગપુર-દોલતખાનાના ઉપાશ્રયમાં ડબલ મુનિ અને પૂ.શ્રી અરવિંદ મુનિ મ.સા.ને દીક્ષાનો પાઠ ભણાવ્યો. ન્યુમોનિયાની વ્યાધિમાં ભયંકર રીતે ફસાયાં, તો પણ પૂ.શ્રી આમ પૂ.શ્રીએ ખંભાત સંપ્રદાયમાં સાધુ તીર્થ ઊભા કરવા સમાધિમાં મસ્ત રહ્યાં હતાં. પૂ.શ્રી ગુરુદેવ પણ તેમની તબિયતના અથાગ પરિશ્રમ લીધો. પૂ.શ્રી કાંતિ મુનિ મહાન વૈરાગી અથાગ પરિશ્રમ લે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy