SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પણ પ્રદર્શક કચ્છના કલાધર ઇતિહાસ પ્રસંગોને તેમણે સચોટપણે રજૂ કર્યા છે. શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ચિત્રોને રિયાલિસ્ટીક શૈલી પર રજૂ કરવાની પહેલ તેમણે જ સ્વ. શ્રી એલ. સી. સોની કરી હતી. ચિત્રમાં રંગ ઉપરાંત વાસ્તવિકતા લાવવા તેઓ ગોલ્ડન પ્રકૃત્તિદત્ત પ્રેરણાથી કેવળ ૧૨ વર્ષની વયે તો કચ્છના મહારાવશ્રી એમ્બોઝ વર્ક' જેવા માધ્યમનો પ્રયોગ પણ કરતા. ખેંગારજીનું ચિત્ર બનાવી સૌને આશ્ચર્યચકિત એલ.સી. સોનીએ કલાને વ્યવસાય તરીકે અપનાવી હતી. તેથી કરનાર એ કિશોર ભવિષ્યમાં કચ્છ-ભૂજનો તેમણે નિજીચિત્રોનાં બહુ ઓછા પ્રદર્શનો કરેલા. અલબત્ત, કોઇ ધાર્મિક ખ્યાતનામ તસવીર કલાકાર થશે તેવી તો કે સાંસ્કૃતિક કાર્યક્રમો વખતે તેમના ચિત્રો પ્રદર્શિત જરૂર થતાં. કચ્છ ત્યારે કલ્પના પણ કયાંથી આવે ? એનું પૂરું મ્યુઝિયમ દ્વારા અગાઉતેમના વનમેન શો થયેલા. લાલજીભાઇના ચિત્રો નામ છે – કચ્છવિષે પ્રકટથતા વિશેષાંકો, સ્મૃતિગ્રંથોની શોભા બન્યા છે. કચ્છમિત્ર' શ્રી લાલજીભાઇ છગનલાલ સોની દૈનિકના દીપોત્સવી અંકો-અષાઢી અંકોના મુખપૃષ્ઠો તેઓ જ કરતાં. - તા. ૨૩મે-૧૯૧૭માં ભૂજ એલ. સી. સોનીના ચિત્રો કચ્છ ઉપરાંત મુંબઇ, આફ્રિકા અને (કચ્છ)માં તેમનો જન્મ. મુંબઇની સર જે. જે. યુરોપમાં વસતા કચ્છી મહાજનોના ઘરે ઘર સુધી પહોંચ્યા છે. પોતે કચ્છ સ્કૂલ ઓફ આર્ટસ સંલગ્નિત એવી કચ્છ રાજયની કલાશાળામાં સ્વ. શ્રી મહારાવશ્રીના ખાસ ચિત્રકાર હોઇ તેથી રાજવી પરિવારનું મોટા ભાગનું દેવજીભાઇ ગુર્જર અને સ્વ. શ્રી ચીમનલાલ પાસેથી ચિત્રકળાનું પ્રાથમિક કામ પોતે કરેલું. તેમના દ્વારા ચિત્રીત સ્વ. સંજય ગાંધીનું તૈલચિત્ર શિક્ષણ મેળવનાર લાલજી સોનીની બાકીની કલાસાધના સ્વયંપ્રેરિત નિહાળીને સ્વ. શ્રીમતી ઈદિરાજી લાગણીવશ બની ગયા હતા. શ્રી. હતી. કચ્છની તળભૂમિના દ્રશ્યચિત્રો, પશુ-પંખીની સૃષ્ટિ, કચ્છી સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો માટે તેમણે ધાર્મિક ચિત્રો કરી લોકજીવન વ. તેમની પ્રેરણા બન્યા હતા. યુરોપીઅન પેઇન્ટીંગ્સના આપ્યા છે. કચ્છ મ્યુઝિયમ, કચ્છ સાંસ્કૃતિક ભવન તેમ જ ભૂજના અભ્યાસ દ્વારા પણ ઘણું શીખ્યા. જો કે તેની સીધી અસરમાં આવ્યા વિના આયના મહેલમાં સંગ્રહીત એલ.સી. સોનીના ચિત્રો - ખાસ કરીને તેમણે પોતાની મૌલિક શૈલી નિપજાવી. ગોલ્ડન એમ્બોઝ વર્ક – ખાસ આકર્ષણનું જલરંગો-તૈલરંગોના માધ્યમમાં ફીગર કેન્દ્ર બની રહ્યા છે. ઉપરાંત ગાંધીનગર ડ્રોઈગ પર પ્રભુત્વ મેળવીને વાસ્તવવાદી સચિવાલય, બાલવાટિકા- અમદાવાદ, (રીયાલિસ્ટીક) કલાના ઉપાસક બન્યા. વોશીંગ્ટન આર્ટ ગેલેરીથી લઇને સ્વ. શ્રી વ્યકિત ચિત્રણા (પોર્ટુ ઇટ પંડિત નહેરૂ સહિત અનેક વ્યકિતઓના પેઇન્ટીંગ)માં લાલજીભાઇએ એટલી તો સંગ્રહમાં તેમનાં ચિત્રો જળવાયા છે. દેશના સિધ્ધિ મેળવી હતી કે કચ્છના આ કલાકારનું અનેક મહાનુભાવો તરફથી સોનીને નામ આંગળીના અગ્ર ટેરવે આવે. રાજા પ્રશંસાપત્રો મળ્યા છે. કચ્છશકિત મહારાજા, ધનાઢય શ્રેષ્ઠિઓ કે મધ્યમવર્ગીય એવોર્ડથી સન્માનિત આ કલાકારની વ્યકિત હોય, દરેકના માન-મોભા તથા કલાસાધનાને અર્ધશતાબ્દી નિમિત્તે વ્યકિતત્વને અનુરૂપ પહેરવેશ, પશ્ચાદભૂ ૧૯૮૭માં ભૂજ ખાતે યોજાએલા ખાસ સાથે તેમના ચહેરાના ભાવને ઉઠાવ સમારંભમાં જાણીતા સંગીતકાર શ્રી આપવામાં તેમની પીંછીએ ગજબની સિધ્ધિ કલ્યાણજી-આણંદજીના હસ્તે તેમને શાલપ્રાપ્ત કરી હતી. કોઇ ક્લાશાળામાં અભ્યાસ પ્રશસ્તિપત્ર - સ્મૃતિચિન્ડથી સન્માનીત કર્યા વિના કેવળ સ્વયંસાધનાથી જયારે કોઈ કરાયા હતા. તેમના માર્ગદર્શનમાં તૈયાર કલાકાર આટલી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે થયેલા અનેક શિષ્યોએ નામના મેળવી છે ત્યારે માનવું પડે કે ખરેખર, કલાએ ઈશ્વરનું તેમાં અમદાવાદના શ્રી બાબુભાઇ સોની વરદાન છે. કલાકાર જન્મે છે, બનાવી વિશેષ નામ ગણાય. તા. ૩૧ ઓકટોબરશકાતા નથી ! લાઇફ પેઇન્ટીંગ ઉપરાંત ૧૯૯૨માં તેમનું અવસાન થયું. કહેવાય છે લાલજીભાઇએ કચ્છી લોકજીવનના પ્રસંગો, ને કે કલાકાર હંમેશા તેની કૃતિઓમાં જીવંત કચ્છી પશુ-પંખીઓ અને તળપદાદ્રશ્યચિત્રો રહે છે. શ્રી એલ. સી. સોની એ રીતે તેમના જેવાં અનેક વિષયોમાં કામ કર્યું છે. કચ્છી કચ્છના મહારાવ શ્રી ખેંગારજી તૈલરંગી) ચિત્રોમાં અમર રહેશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy