SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ પથ પ્રદર્શક પ્રયોગશીલ અને પ્રતિભાવાન કલાકાર કામ કર્યું. અહિં શ્રી જગમોહનનું તેમને પ્રોત્સાહન મળ્યું. જેની સહાયથી. તેઓ વિટ્રમસરામિક સુડિયોમાં જોડાયા. જયાં સિરામીક માધ્યમમાં શ્રી નરેન પંચાલ તેમણે કેટલીક ચિત્રકૃતિઓ તૈયાર કરી. મુંબઇનાં કેન્દ્ર સરકારનાં લેબર દિમાગમાંથી સર્જાતી અવનવી રેખાઓ અને આકારોને એમણે ઇન્સ્ટીટયુટ માટે ભીંતચિત્ર બનાવ્યું. વિદ્ગમસ્યુડિયોનું નરેનપંચાલનું કામ નખશીખ કેનવાસ પર ઉતાર્યા છે. અરીસામાં વિદેશોમાં પણ પ્રદર્શિત થયેલું. સુડિયો બંધ થતાં સ્વતંત્ર કલાકાર તરીકે જીવનદર્શન કરાવીને સંપૂર્ણ અંધકારમાં નવો કામ કરવા લાગ્યા. બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમનાં ચિત્રને અજવાસ પ્રકટાવ્યો છે.' સિલ્વર મેડલ મળ્યો. નરેન પંચાલના ચિત્ર પ્રદર્શનો - ૧૯૬૩થી આજ જેમના દર્પણચિત્રો નિહાળીને મશહૂર સુધી મુંબઇ, દિલ્હી, મદ્રાસ, વારાણસી, ન્યૂયોર્ક જેવાં શહેરોમાં યોજાતાં અંગ્રેજી લેખક કલા વિદ્વાન સ્વ. ડો. મુલ્કરાજ રહ્યાં છે. છેલ્લાં ચાર દાયકામાં તેમના દસથી વધુ વનમેન શો અને પંદર આનંદે આ શબ્દો વ્યકત કર્યા હતા તે કલાકાર જેટલાં ગ્રુપ શો થઇ ચૂકયા છે. નરેન પંચાલ પોતાના માધ્યમ તરીકે છે મુંબઇના - જલરંગો, તૈલરંગો, ઉપરાંત હાર્ડબોર્ડ, એલ્યુમિનિયમ, સિરામીક વ.નો શ્રી નરેન પંચાલ ઉપયોગ કરે છે. હાર્ડબોર્ડ પર એલ્યુમિનિયમના આકાર ચિપકાવી પછી ઈ. ૧૯૩૬ - ઉમરગામ (જિ. સુરત)માં તેમનો જન્મ, મુંબઇમાં તેને વાર્નિસના રંગોથી રંગ છે, તેમના શરૂના સમયનો આ ચિત્રો બાઝ કોન્ટ્રાકટર પિતાના અકાળ અવસાનથી સંજોગોવશાત્ એક આશ્રમમાં રિલીફ જેવા હતાં. જેમાં ચિત્રમાં ઊંડાઇનો આભાસ થાય. સૌરાષ્ટ્ર, રહીને તેમને શાળા શિક્ષણ લેવું પડેલું. ચિત્રમાં રસ તેથી મુંબઇની ગુજરાત અને રાજસ્થાનની લોકકલાનો તેમણે ખૂબજ નજીકથી પરિચય કલાશાળા સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં દાખલ થયા. કપરા મેળવ્યો છે. ‘કુમારે” લખ્યું છે તેમ -“ભારતીયતાથી દૂઘ બનતી અને સંજોગોમાં કામ કરીને ૧૯૬૨માં તેમણે પેઇન્ટીંગમાં ડિપ્લોમા મેળવ્યો. લોકકળાની અસરવાળી એમની પરિપાટી આધુનિક કલાની મૂર્ત-અમૂર્ત - ભારતીય વિદ્યાભવનમાં નૃત્યકાર સત્યવાન સાથે સહાયક તરીકે સંદિગ્ધતાથી છેટી રહેલી જણાય છે.... સૌરાષ્ટ્રના પ્રવાસ પછી ત્યાંના રહી તેમણે ભવનની નૃત્યનાટિકાની વસ્ત્ર સજાવટ અને માસ્ક બનાવ્યા. બહારવટિયા, શૌર્ય કથાઓ, પાળિયા અને કચ્છના ભીંત પરનાં ઇન્ડિયન નેશનલ થિયેટરના 1 લીંપણનો એમની કલાપર પ્રભાવ સચિનશંકર સાથે સ્ટેજ ડેકોરેટર પડ્યો છે.' તરીકે ૧૯૬૧માં સમગ્ર દેશનો નરેન પંચાલની અદ્યતન પ્રવાસ ખેડયો. રાજસ્થાનની અભિવ્યકિતમાં તેમણે અરીસામાં નૃત્યસંસ્થા “ભારતીય લોકકલા. ઝીલાતા માનવજીવનના મંડળ' ના સંપર્ક નૃત્યનાટિકા પ્રતિબિંબનાવિષય પર ઘણાં ચિત્રો ઇન્દ્રપૂજાના સેટ અને વેશભૂષા સર્જી તેનું મુંબઇમાં પ્રદર્શન તૈયાર કર્યા. ૧૯૬૨માં શ્રી યોજેલું. દિલ્હી લલિત કલા બાબુજી શિલ્પી સાથે રહીને અકાદમી, મુંબઈ - રાજભવન, શૈક્ષણિક રમકડાં બનાવવા નેધરલેન્ડ જર્મની અને પોલેન્ડની લાગ્યા. આ રમકડાના સરળતમ એલચી કચેરીઓ, તાતા કેમીકલ્સ, રંગો અને આકારોની નરેન પર એર ઇન્ડિયા, કામાણી ફાઉન્ડેશન, એવી અસર પડી કે જે પછી તેમના ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ ચિત્ર સર્જનમાં વ્યકત થઇ. વોશીંગ્ટન વ. જેવી અનેક ચારેક વર્ષ બાદ તેઓ જર્મન સંસ્થાઓ, તથા દેશવિદેશના કેમેરામેન મિ. પોલ જિલ્સની ખાનગી સંગ્રાહકો પાસે તેમની સંસ્થા “આર્ટ ફિલ્મ ઓફ કૃતિઓ સંગ્રહાઇ છે. ઇન્ડિયા'માં જોડાયા અને * સંદર્ભ સૌજન્ય : ૧. કુમાર જાહેરખબરની ફિલ્મોના સેટ, (ઓકટો. ૧૯૬૬), એપ્રિલ-૨૦૦૪, પપેટસ અને માસ્કતથા ટાઇટલનું રાગ યમન કલ્યાણ (ધર્મયુગમાંથી સાભાર) લે, મા, બંસીલાલ દલાલ. ૨, ધર્મયુગ - ૧૨ ઓકટોબર-૧૯૬૯ * Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy