SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૮૩. વ્યાવસાયિક કલામાં પથપ્રેરક - પ્રદર્શક કલાકાર નવનીતમાં જોડાઇને છેક ૧૯૮૦ સુધી તેના મુખપૃષ્ઠ તથા અંદરના સાહિત્યને પોતાની કલાથી શણગારેલ છે. વિવિધ સંસ્થાઓને પોતાની શ્રી ઠાકોર રાણા સેવા આપી ચૂકયા છે. જેમાં મુંબઇ મ્યુ. કોર્પો.ની શાળાઓ માટે ભાષા માત્ર કાળો રંગ અને પેનની સાધના કરીને સિદ્ધિના સોપાનો સર સુધાર પ્રકલ્પમાં ઠાકોરભાઇએ ચોક બોર્ડ વિષય પર સચિત્ર વ્યાખ્યાનો કરનારા જે કેટલાંક અગ્ર-કલાકારો છે તેમાંના આપેલા. નેધરલેન્ડ ખાતેની વર્લ્ડ એજયુકેશન ફેલોશીપ ઇન્ટરનેશનલ જ એક કલાકાર એટલે મુંબઇના - કોન્ફરન્સમાં એક નિષ્ણાત તરીકે તેઓ નિયંત્રીત થયેલા. હિંદુસ્તાન શ્રી ઠાકોર રાણા પ્રચાર સમિતિ - નવી દિલ્હી દ્વારા પ્રકાશિત બાળકો માટેના પુસ્તકોના તા. ૧૨ ફેબ્રુઆરી ૧૯૪૪માં વલસાડમાં સુંદર ચિત્રો તેમણે કરી આપ્યા છે તો મુંબઈ દૂરદર્શન પરથી નાના તેમનો જન્મ. મેટ્રીક થઇ નારગોલ અને બાળકોને પસંદ પડે તેવાં ચિત્રો સાથે તેમના વાર્તાલાપો પ્રસારિત થયાં છે. અમલસાડ કલા કેન્દ્રમાં ઉચ્ચ કક્ષાની તાલિમ સમગ્ર ભારત ઉપરાંત ૧૯૭૧માં શ્રીલંકા, ૧૯૮૪માં જર્મની, મેળવી. ૧૯૬૫માં ઇન્ટીરીયર ડીઝાઇનર અને ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, સ્વીન્ઝર્લેન્ડ, ઓસ્ટ્રીયા અને ઈંગ્લેન્ડની તેઓ ૧૯૬૭માં આર્ટ માસ્ટર થયા. ઉચ્ચ કક્ષાની મુલાકાત લઇ ચૂક્યા છે. ઠાકોર રાણાની માન્યતા છે કે - પરીક્ષાઓ આપતા જઇ ૧૯૭૦માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ ‘આજનો કલાકાર વાસ્તવિકતામાં જીવે છે. પોતાનામાં રહેલી આર્ટસમાંથી પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પરીક્ષા ઉત્તીર્ણ કરી. સંવેદનાના કારણે આજુબાજુનું વાતાવરણ તેમને હૃદયથી સ્પર્શે છે.” તેના | ઠાકોર રાણાએ ૧૯૬૯ થી ૮૩ સુધી મુંબઈની કે. કે. કોલેજ ઓફ પરિપાક રૂપે તેમનાં ચિત્રોમાં “વેદના' અને “આવતીકાલ' જેવાં ગંભીર એજયુકેશનમાં આર્ટ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી. પછી મુંબઈની વિષયોની રજૂઆત જોવા મળે છે. મોટા ભાગે કાળી શાહીથી જ માલતી જયંત દલાલ હાઇસ્કૂલમાં જોડાયા. કલા વિવેચના પર પોતાનો વિષયાનુરૂ૫ રેખાંકન કરે છે. તેમનાં ચિત્રોમાં પ્રતીકનું મહત્ત્વ છે. સૂર્ય રસતેમણે મુંબઇમાં પ્રો. નિસ્સીમએઝકીલ સંચાલિત “આર્ટએપ્રીશીએશન અને માનવના હાથ એ તેમનાં પસંદગીના પ્રતીકો છે. જેમાં માનવ અને એન્ડ એસ્થેટીકસ' વ્યાખ્યાનમાળામાંથી કેળવ્યો છે. જન્મભૂમિ ગ્રુપના મન, જગત અને ઈશ્વર કે સ્થળ અને સૂક્ષ્મ તરફનો સંકેત છે. દૈનિક “પ્રવાસી' માટે મુંબઈ યોજાતા કલાપ્રદર્શનોની સમીક્ષા ૧૯૭૯ થી આજસુધીમાં હજારોની સંખ્યામાં રેખાચિત્રો અને આવરણચિત્રો ૮૬ સુધી લખી આપી છે. ૧૯૭૭થી ૮૨ દરમિયાન તેમના ચાર વનમેન કરી ચૂકેલા ઠાકોર રાણા કહે છે : શો મુંબઇ, મરોલી, ભાવનગર તથા અમદાવાદમાં યોજાયા છે. ઉજજૈન “આ ચિત્રોનો હેતુ વ્યાવસાયિક હોવા છતાં મને એટલો જ આનંદ ખાતેના પ્રદર્શનમાં તેમના ચિત્રને ગુણવત્તા પ્રમાણપત્ર મળેલ છે. થાય છે કે જેટલો કોઇ કલાકાર પોતીકું સર્જન કરતો હોય. આ ચિત્રો પણ એક વ્યવસાયી કલાકાર તરીકે ઠાકોર રાણાની કારકિર્દીનો વ્યાપક એક કલાકાર માટે તો પડકાર જ છે. વિચારોના મૂળ સુધી પહોંચવાની તે વિસ્તાર છે. તેમણે કરેલા એક પ્રક્રિયા છે. લેખકની અસંખ્ય પુસ્તકોનાં કૃતિને સમજયા પછી, આવરણચિત્રોની સંખ્યા સામાન્ય આલેખન કરતા ૨૦૦૦ના આંકને વટાવી કંઇક અલગ પડે, ચૂકી છે. વિવિધ સામયિકો પ્રયોગાત્મક અને વિશેષ તો - માસિકો અને દૈનિકપત્રો પ્રતીકાત્મક લાગે તેવાં માટે માત્ર કાળી શાહી, પેન આવરણ ચિત્રોની ખોજમાં વડે સર્જેલા રેખાંકનોની સતત રહું છું. કદાચ એમાં સંખ્યા જ લગભગ ૩૫૦૦ જમારી સર્જનભૂખ સંતોષાય ઉપર થવા જાય છે. ઠાકોર O છે.' પોતાની આંતરસૂઝના રાણાની કલાને માણવી હોય કારણે વ્યવસાયિક કલાના તો આ આવરણ ચિત્રો, ધોરણને એકઊંચાઇએ લઇ વાર્તા અને કાવ્યોના જનાર સર્જકોમાં શ્રી ઠાકોર સુશોભનોમાં માણી શકાય. રાણા હંમેશા પ્રથપ્રેરક ને કળાના અભ્યાસકાળથી જ ઓળખ (ઇક - પેન) પ્રદર્શક રહેશે. . કિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy