SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૦૫ કરે છે. વિશેષ કરીને તાંત્રિક ચિત્રોના અર્થઘટનમાં અને મૌલિક આવશે ત્યારે પથદર્શનનો સાચો અર્થ અને નાગરો માટે રીતે તાંત્રિક ચિત્રાંકનમાં અનન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ખાસ ધન્યતાનો દિન બનશે.) કરીને શ્રી ગણપતિ, શ્રી માતાજી તથા શ્રી મહાદેવજીની છેલ્લે સમાપનમાં મનોવિજ્ઞાન આધારિત મનોચિકિત્સા ચિત્રકલામાં તેઓએ વૈવિધ્ય આપ્યું છે. અને છતાં ભક્તિભાવ (Prychiatry) નો વિષય લઈને ડોકટર બનેલા શ્રી હંસલભાઈ જળવાઈ રહે એ રીતે ચિત્રાંકન કર્યું છે. ભચેજા અને શ્રી મૃગેશ વૈષ્ણવ વ્યવસાયે તો તબીબ ખરા જ આ વિષય જ એવો છે કે જેનું સમાપન હોય જ નહીં. પરંતુ માણસના મનમાં ઉતરીને તેમની સમસ્યાઓ સમજી તેનો માત્ર ઉપસંહાર જ હોય. નાગર પથદર્શકોમાં તો આવનાર અને તબીબી તથા મનોવૈજ્ઞાનિક ઉકેલ શોધવામાં તથા હિંમત કેળવીને જનાર સંખ્યાની કોઈ જ મર્યાદા નહીં. આમ છતાં, આ લેખ પ્રમાણમાં સંકોચ થાય એવા વિષયોમાં તેઓ લખવામાં આવા જ જોતાં એમ કહ્યા વગર રહી શકાતું નથી કે નાગરો ભલે નાગર તબીબોએ સાચે જ પથપ્રદર્શનનું કામ કર્યું છે. વિદ્યમાન હોય કે દિવંગત. તેઓ પોતાના કાયોથી સદાય જનાગઢ મહિલા મંડળ દ્વારા વિકાસનાં કાર્યો પથદર્શક જ રહ્યા છે. પરમાર્થ અને પથદર્શકનું કામ કરવામાં નિઃસ્વાર્થભાવે સતત કરતાં રહેતાં શ્રીમતી મહાશ્વેતાબેન વૈદ્યને એક નામ અત્યારે ઉમેરી દઉં! શ્રીમતી સુધાબહેન મુનશી! તાજેતરમાં જ ૨૦૦૩-૦૪ ના વર્ષ માટે રેડ એન્ડ વ્હાઈટ તેમણે “રસસુધા' પુસ્તક લખીને સૌના મોઢામાં પાણી આણી દીધું બ્રેવરી (વીરતા) પદક માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત છે. આ કાર્ય અવિરત ચાલુ જ રહેવાનું છે. થયો છે. મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ એ જ્યારે દિવાસ્વપ્ન ગણાતું આ વિશેષતા જ તેઓને અન્ય જ્ઞાતિઓથી કદાચ અલગ ત્યારે શ્રીમતી મહાશ્વેતાબેને આ પ્રવૃત્તિ જૂનાગઢમાં શરૂ કરી. તારવે છે. કોમ્યુટર તાલીમ અને શિક્ષણ એ માત્ર બીજાઓ જેને પરિણામે નાગર બહેનો પોતાની ગર્ભિત શક્તિ બહાર લાવી માટેનો ઇજારો નથી. એ સિદ્ધ કરવા માટે નાગર યુવાન- શકી છે અને સ્વમાનથી જીવન વિતાવી શકે છે. જુનાગઢના શ્રી રાણા અમેરિકાની અદાલતમાં ગયા અને જીત્યા. એવા જ નાગર અને આમરોલીમાં નિવૃત્ત જીવન આ રીતે તેઓએ કોમ્યુટર શિક્ષણ સમગ્ર વિશ્વ માટે સુલભ વિતાવતા પણ એક સમયના ગુજરાતના માહિતી નિયામક તથા બનાવ્યું અને બિલ ગેટ્સનો ઇજારો તોડ્યો. આ પણ સ્વાર્થ સાથે ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ શ્રી જયેશભાઈ દેસાઈને તાજેતરમાં સેવા તો ખરી જ! હાર્મોનિયમની તાલીમ લઈ વિશ્વવિક્રમ જ સી. ડી. દેશમુખ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્થાપનાર જુનાગઢના નાગર યુવાન શ્રી વૈષ્ણવ પથદર્શક નથી? શ્રીમતી પુષ્પાબેન મહેતા, સ્વ. શ્રી શંભુપ્રસાદ દેસાઈનાં (શ્રી જય વસાવડાએ સાચું જ નોંધ્યું છે. “નાગર શબ્દ બહેન તથા શ્રીમતી અરૂણાબહેન દેસાઈને પણ મહીલા પ્રવૃત્તિ જાતિ કે જ્ઞાતિવાચક નથી અને નહીં હોવો જોઈએ પણ માટે કેમ ભૂલાય? તેઓએ મહિલા શિક્ષણ માટે ગુજરાતમાં ગુણવાચક બનવો જોઈએ. જેમ અધ્યાત્મમાં કોઈ સાધક ગૌતમ પોતાનાથી બનતું બધું જ કર્યું અને પરિણામે આજે વઢવાણમાં બુદ્ધ જેવા કૈવલ્ય જ્ઞાની બને તો તેણે બુધ્ધત્વ પ્રાપ્ત કર્યું એમ (હાલનું સુરેન્દ્રનગર) શિક્ષણ ફાલ્યું ફુલ્યું છે. તેનો સઘળો યશ કહેવાય છે. તે જ રીતે, કોઈપણ જ્ઞાતિ કે ધર્મની વ્યક્તિ શિષ્ટતા આ બને સન્નારીઓના ફાળે જાય છે. સાથે શાલિનતામાં નાગરોની બરોબરી કરે તો તે “નાગરવ' પાછું એમ કરવામાં પણ રાહ ચિંધવાનો જ આશય; પામ્યો એમ કહીને નાગરપણાને ધન્ય ના કરી શકાય? એ દિન પોતાનો કોઈ જ અંગત સ્વાર્થ નહિ! Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy