SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ પણ પ્રદર્શક તળપદી સોરઠી ધરાના ચિત્રકાર અભિનેતા સ્વ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધય ખૂબ પ્રભાવિત થયેલાં. અમદાવાદમાં વૃજલાલભાઇએ ન્યુ એજયુકેશન હાઇસ્કૂલમાં સ્ટોરી રસ્વ. શ્રી વૃજલાલ ત્રિવેદી ટેલર તરીકે કેળવણીમાં નાટયકળાના સુમેળ સાધતા પ્રયોગો શરૂ કર્યા. તેણે ઝનૂનથી એટલા કાગળો ચીતરી મારેલા કે તેનું મગજ વૃજલાલ ત્રિવેદીની ચિત્રસૃષ્ટિ એટલે વતન વલભીપુર અને (ચિત્રોથી) ઉભરાતું લાગે. રોજ સવારે પલાંઠો આસપાસના વાતાવરણમાં ધબકતાં તળપદા લોકજીવનની પાત્રસૃષ્ટિ. મારીને મેં સોંપેલું કામ કરવા બેસી જાય છે. જયાં તેમનું પ્રારંભિક જીવન ઘડાયું હતું, જેના પ્રાકૃતિક સૌંદર્યને મન તેનો હાથ એટલો જામ્યો કે તેણે મોટા માપના ભરીને માણ્યું હતું, તેના આંતરદર્શનનું પ્રતિબિંબ તેમના ચિત્રોમાં દર્શાય ચિત્રોના આલેખનોથી એક આખો ચોપડો છે. શિયાળાની વહેલી પરોઢે તાપણું તાપતી ખેડૂત કન્યા, દૂધની તાંબડી ભરી નાખ્યો !” લઇને નીકળેલી ગોવાલણના તેડેલા પુત્ર પરના ઉમળકા, નમણું સૌંદર્ય, જેનીજોમદાર ચિત્રસાધનાવિષે કલાગુરૂ દાતણ વેચતું યુગલ, માનતા, લોકગાયક વ. વિષયોને તેમણે એટલી રવિશંકર રાવલે ઉપરોકત શબ્દોમાં નોંધ લખી સાહજિકતાથી તાદ્રશ્ય કર્યા છે કે ફરી ફરી જોવાના ઉમળકા જાગે ! છે તે યુવા ચિત્રકાર હતા - તેમના ચિત્રોમાં ભીતરમાં તળભોમકા ભંડારીને બેઠેલા કલાકારની શ્રી વૃજલાલ ભાઇશંકર ત્રિવેદી આત્માભિવ્યકિત હતી. મુળ ભરવાડ, નાનો પગી, કેત્રિભુવન ભટ્ટ જેવાં તા. ૨ ઓકટોબર ૧૯૧૨માં વલભીપુર (વળા) જિ.ભાવનગરમાં ખમીરવંતા કાઠિઆવાડી પાત્રોને સન્મુખ બેસાડીને સર્જેલા ચિત્રો જીવંત તેમનો જન્મ. ઘરની ભીંતો પર હળદર, કંકુ અને ગળીના રંગ અને થઇ ઊઠયા છે. આમાંના ઘણાં ચિત્રો "કુમાર' માં પ્રકટ થયાં છે. તેમનાં દાતણની પીંછી વડે ચિત્રો કરતા કિશોરને એક દિવસ આવેલા મહેમાન ચિત્રોના બે સંપૂટ ‘વસંત મંજરી” અને “રંગચૂંદડી' પ્રકાશિત થયા છે. પોતાની સાથે લીંબડી તેડી ગયા. આ મહેમાન હતા ચિત્રકાર-ગુરૂ સ્વ. એ યુગની અસર પ્રમાણે વૃજલાલભાઈનાં ચિત્રો વાસ્તવિક શૈલી, અંબાશંકર લક્ષ્મીરામ જોશી. તેમની પાસે કિશોર-યુવા વૃજલાલ એક વર્ષ રવિભાઇનાયુગસમી રહી છે. બંગાળી શૈલીની ઘેરી રંગાવટની અસરવાળા શીખ્યા. પછી પહોંચ્યા અમદાવાદ “ગુજરાત કલાસંથ’ ‘ચિત્રશાળામાં'. તેમના ચિત્રો મુંબઇ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, બેંગ્લોર જેવાં શહેરોનાં ‘કુમાર' કાર્યાલયમાં પહોંચેલા પાતળા બાંધાના પ્રદર્શનોમાં સ્થાન અને સન્માન પામ્યા છે. પૂરા કદના એ યુવાનને કલાગુરૂ રવિભાઇએ ‘વિલેજ ભગત' ચિત્રને બોમ્બે આર્ટ રોજના બાર આનામાં કાર્યાલયમાં સોંપાય તે સોસાયટીના પ્રદર્શનમાં સુવર્ણચંદ્રક મળેલ. કામગિરી કરવા રાખી લીધો. ફૂરસદના ૧૯૩૭માં ખેડૂત કન્યા ચિત્રને પ્રશંસાપત્ર. સમયમાં ગુરૂ પાસે ચિત્રસાધના આરંભી. ઉમળકા ચિત્રને ૧૯૩૬માં રવિભાઇ પોતાની ચિત્ર સાધનાની સાથે અમદાવાદની સાથે જાપાનની સંસ્કારયાત્રામાં સાથે લઈ કેટલીક સ્કૂલોમાં ચિત્રશિક્ષણ પણ આપવા ગયેલા, જે ત્યાંના અખબારોમાં પ્રશંસા સાથે લાગ્યા. દરમિયાન તેમના ચુનંદા ચિત્રોનો છપાએલું. એક સંપુટ પ્રકાશિત થયો. આર્થિક ચિંતા થોડી વૃજલાલ ત્રિવેદીની ઘણી કૃતિઓ હળવી થઇ. એકાદ વર્ષની શિષ્યવૃત્તિ મળતાં વલભીપુર-વળા ઠાકોર સાહેબનાં સંગ્રહમાં છે. શાંતિનિકેતન ગયાં. કલાચાર્યનંદલાલ બોઝના ૧૯૮૫માં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ સાનિધ્યમાં ચારેક વર્ષ ગાળ્યા. જયાં તેમણે ક્રાફટ સોસાયટી, નવી દિલ્હીના ઉપક્રમે વેટરન ટેમ્પરા, લીનોકટ, કલેવર્ક અને લેધર ક્રાફટની આર્ટીસ્ટ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે તેમનું સાથે મ્યુરલ ડેકોરેશન જેવાં વિવિધ માધ્યમમાં સન્માન થયેલું. તા. ૧૮ ઓગસ્ટ, ૧૯૯૭માં હથોટી કેળવી લીધી. બે વર્ષ અલ્મોડા એક અકસ્માતમાં ૮૬ વર્ષની વયે તેમનું (યુ.પી.)માં ‘ઉદયશંકર પાસે રહીનૃત્ય, સંગીત અવસાન થયું. વળા જેવડા એક નાનકડા અને નાટયથી પરિચિત થયા. ૧૯૪૧માં ગામમાં લોટની તાંબડી ફેરવીને આખું જીવન ચિત્રકલા અને નાટ્યકળાના દિક્ષાર્થી થઈને વિતાવવાને બદલે ગુજરાતમાં રંગોની તાંબડી અમદાવાદ પાછાં આવ્યાં. વૃજલાલના ચિત્રો ફેરવીને વૃજલાલભાઇએ વતન વલભીપુરનું નિહાળીને વિખ્યાત નાટયકાર, કવિ, | ઉમળકા (જાપાનનાં વર્તમાનપત્રોમાં છપાએલું ચિત્ર) | નામ સાર્થક કર્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy