SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ. ૩૫૫ કલા વ્યાસંગી ગૃહિણી તેમના આ પ્રકારના ચિત્રોમાં કુ. મંગળસિંહજી અને ખોડીદાસભાઇ પરમારની ચિત્રણાની છાયા જોવા મળે છે. કોકીલાબેનના આકૃતિપ્રધાન શ્રીમતી કોકીલાબેન દવે સંયોજનોમાં પ્રકૃતિનાં મનોહર સ્વરૂપ, વૃક્ષો, પંખીઓ વ.ને ઘેરી ભાવનગરમાં સ્વ. શ્રી સોમાલાલ શાહના કલાવર્ગમાં અનેક લાગણીના સ્પર્શથી રજૂ થતાં જોઇ શકાય છે. આ ચિત્રોમાં વિષયાનુરૂપ 1 કલાર્થી ભાઇબહેનોએ તાલિમ મેળવી હતી. રંગયોજના અને સફાઈદાર રેખાંકનના કારણે શિષ્ટતા, પ્રયોગશીલતા તેમાંના એક છે કોકીલાબેન ભાર્ગવ. કેવળ અને લોક લઢણની પરંપરાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. કચ દેવયાની, પારેવડા, પ્રતીક્ષા, ભૂલકાં, વિસામો, સૂનકાર, ફુકકુટયુધ્ધ કે સ્વભાવના ઘરરખ્ખું ગૃહિણી અને મિતભાષી સ્ટીલલાઇફ વ. ચિત્રો તેમની વિષય વૈવિધ્યતાના પ્રતિક છે. કલા ઉપાસિકા એટલે | નાટયનિષ્ણાત પતિ શ્રી જનકભાઇ દવેના નાટયરંગની અસર શ્રીમતી કોકીલાબેન જનક દવે તેમના ભવાઇનાં લાંબા પટ્ટચિત્રમાં અભિવ્યકિત પામી છે. કોકીલાબેને તા. ૧૬ ઓકટોબર - ૧૯૨૯માં ગુજરાત રા. શાળા પાઠયપુસ્તક મંડળ માટે પાઠચિત્રો કરી આપ્યાં છે. ભાવનગરમાં તેમનો જન્મ. મૂળ નામ તો પમરાટ, ગ્રામ-કલ્યાણ યોજનાઓ અને ઝાડવાંની ડાળી પર વાદળ બેઠાં કોકીલાબેન ભવાનીશંકર ભાર્ગવ. તેમની કલા પર ચિત્રગુરૂઓ સ્વ. - વ. પુસ્તકો તેમના ચિત્રોથી સુશોભિત થયા છે. સોમાલાલ શાહ, સ્વ. જગુભાઇ શાહ અને સ્વ. ખોડીદાસભાઈ ભાવનગર હતા ત્યારે “આકાર' કલાવૃંદના અને અમદાવાદમાં પરમારની કલાશૈલીની અસર પડી છે. ચિત્રશિક્ષકની તાલિમ લઇ હવે વિઝયુઅલ આર્ટીસ્ટ એસો.ના તેઓ સક્રિય સભ્ય છે. આ વૃંદ ૧૯૫૮માં ડી.ટી.સી. અને ૧૯૭૩માં ડ્રોઈગ માસ્ટર પરીક્ષા ઉત્તીર્ણ આયોજીત ગ્રુપ શો, ઓન ધ સ્પોટ પેઇન્ટીંગ (૧૫ ઓગસ્ટ નિમિત્તે) કરી છે. અમદાવાદની વંદના સ્કૂલમાં વર્ષો સુધી સેવા આપી હવે કાર્યક્રમમાં તેમણે સક્રિયપણે ભાગ લીધો છે. તેમના ચિત્રોના નિજી નિવૃત્તિમાં નિજી કલાસાધનામાં સક્રિય છે. શ્રીમતી કોકીલાબેનની પ્રદર્શનો પતિયાલા (૧૯૭૯), દાહોદ (૧૯૮૭, ૮૮), પૂના (૧૯૯૩), કલાપ્રવૃત્તિમાં તેમના કલાકાર પતિશ્રી જનકભાઈ દવેનું પ્રોત્સાહન અમદાવાદ – રવિશંકર રાવલ કલાભવન (૧૯૯૦) અને કન્ટેમ્પરરી મુખ્ય પરિબળ છે. શ્રી જનકભાઇ દવે | (૧૯૯૮)માં યોજાયા છે. નવી દિલ્હી ગુજરાતના જાણીતા નાટયવિદ્દ કલાકાર ખાતે ૨૦૦૨માં લલિત કલા અકાદમી છે અને ગુજરાત રાજય સંગીત નાટક ગેલેરીમાં અમદાવાદના પાંચ કલાકારોનો અકાદમીના ગૌરવ પુરસ્કારથી ગ્રુપ શો યોજાયેલ, તેમાંના એક સન્માનીત થયા છે. કોકીલાબેન પણ હતા. જલરંગો, પેન, ઇન્ક કે પેન્સીલના છેક ૧૯૫૮માં રાજકોટ ખાતે માધ્યમમાં ચિત્રો બનાવતા કોકીલાબેનની યોજાએલ “સૌરાષ્ટ્ર કલા મંડળના ચિત્ર શૈલી પરંપરાગત કલા પર આધારીત પ્રદર્શનમાં તેમના ચિત્રને રજતચંદ્રક છતાં વિશેષ તો સુશોભન પ્રચૂર મળેલ હતો.' તદુપરાંત ગુજરાત રા. ડિકોરેટીવ) રહી છે. એમનાં ચિત્રોમાં લલિતકલા અકાદમી એવોર્ડ (૧૯૬૨), ગુરૂ સોમાલાલ શાહની રંગાવટ અને મહિલા ઉત્કર્ષ ઉદ્યાન એવોર્ડ (૧૯૭૯) જગુભાઇની રેખાવટનો સુમેળ પામી અને “નશાબંધી’ પોસ્ટર - દિલ્હીમાં શકાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતે મળેલ ઈનામ(૧૯૯૧) વ તેમને મળેલ લોકશૈલીના ચિત્રો અને પંખીચિત્રો તરફ સન્માન છે. નાની વયથી પિતૃગૃહે વળ્યા છે. તેઓ કહે છે : સંસ્કારાયેલ કલાશોખને વર્ષો સુધી ‘મને મુખ્યત્વે સૌરાષ્ટ્રના ભાતીગળ બીજી જવાબદારીઓ વચ્ચે ઢબૂરી રાખી લોકજીવનને આલેખવામાં રસ છે. આ અનુકૂળતા પ્રાપ્ત થતાં એ ઢબૂરાએલ સાથે પૌરાણિક-ખાસ કરીને કાલિદાસની તેજતણખાંને પ્રજવલિત કરી કલારસના કૃતિઓ પર આધારિત પ્રસંગો ચિત્રાંતિ તંતુને સાંધી લેનારા ગુજરાતના જૂજ મહિલા કલાકારોમાંના એક છે શ્રીમતી પંખીમેળો કરવા વિશેષ ગમે છે.” કોકીલાબેન દવે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy