SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પથપ્રદર્શક સાધના- આરાધનાના માર્ગે : સંતોનાં દર્શન કરવા જતાં. વ્યાખ્યાન સાંભળતાં. તેમાં તેમના બા.બ્ર.પૂ. શ્રી કાન્તાબાઈ મહાસતીજી. કુટુંબમાં ફઈબા-પૂ.શ્રી શારદાબાઈ મ.સ.એ ૧૯૯૬ની સાલમાં દીક્ષા લીધી અને જેમણે શાસનને શોભાવ્યું તેમના સત્સંગ શુભ નામ : કાન્તાબહેન. કાન્તાબહેનને સંયમ સોહામણો અને સંસારનો ચહેરો બિહામણો માતાપિતા : શ્રી રંભાબહેન ખીમચંદભાઈ નાનચંદ દેખાવા લાગ્યો અને બીજી બાજુ ધર્મ-કર્મનો મર્મ સમજાતાં શાંતિદાસ શાહ. સંસાર પરથી મમત્વ ઊઠતું ગયું અને વૈરાગ્યના ભાવોથી જન્મ અને જન્મ સ્થળ : સં. ૧૯૯૦, આસો સુદ એકમ, ભીંજાતાં ગયાં. દીકરી હવે જ્ઞાન-વૈરાગ્યની પાંખો ફફડાવી ઊંચે સ્થળ : સાણંદ. ઊંચે મુક્ત ગગનમાં ઊડવા લાગી છે તે સમજતાં દીક્ષા માટે દીક્ષા અને દીક્ષાસ્થળ : સં. ૨૦૧૩, માગશર સુદ ૧૦, અનુજ્ઞા માગતી દીકરીને માતાપિતાએ રજા આપી અને સં. દીક્ષાસ્થળ : સાણંદ. ૨૦૧૩ના માગશર સુદ ૧૦ના શુભ દિવસે ગુરુણીમૈયા પૂ. શ્રી શારદાબાઈ મ.સ. પાસે સાણંદ મુકામે કાન્તાબહેને દીક્ષા દીક્ષાગુરુણી : પૂ.શ્રી શારદાબાઈ મ.સ. અંગીકાર કરી અને બા.બ્ર. પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ. બન્યાં. સંપ્રદાય : ખંભાત સંપ્રદાય. ગUTTU મામi ઘર્મ : મારો જૈન ધર્મ આજ્ઞા ઉપર જ ' કાળધર્મ : સં. ૨૦૬૦, માગશર સુદ ૭, તા. ૩૦-૧૧- | નિર્ભર છે. એ પ્રમાણે પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ. ગુરુ આજ્ઞાનું ૨૦૦૩ સવારે નવ વાગે. દીક્ષા પર્યાય : ૪૭ વર્ષ. પાલન કરતાં. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, આગમ, થોકડા, સંસ્કૃતजाए सद्धाए णिकखन्ते तमेव પ્રાકૃત વગેરેનો અભ્યાસ કરતાં સાથે પાથર્ડ બોર્ડની આચાર્ય અનુપાનિયા વિદિત્તા વિસોત્તયો આચારાંગ. સુધીની પરીક્ષા પણ આપી હતી. સાથે સાથે તેમની તપશ્ચર્યા ચાલુ સાધક જે શ્રદ્ધાથી સાધનામાર્ગમાં પ્રવિણ થાય તે બીજી રહેતી. વરસીતપ, સોળ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈ-નવ શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે ઉપવાસ વગેરે ઉપવાસ તેમના ચાલુ રહેતા. પૂરા જોમ અને જોશ સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે. સાથે બુલંદ અવાજમાં પ્રવચન-પ્રભાવના કરતાં. પોતે પુરુષાર્થ પુનીત પગલી જે માતાને ખોળે પુનીત પગલીઓના કરતાં જનતાને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવાનો. તેમને તેમની પાડનાર પુણ્યશાળી આત્માનું અવતરણ થતું હશે તે ક્ષણો, તે ૪૭ વર્ષના સંયમપર્યાયમાં અશાતાનો ઉદય ઘણીવાર થયો હશે અણુ-પરમાણુઓ પણ કેટલા પવિત્ર થતા હશે! તે વાતાવરણ પણ તેમના તનમાં વ્યાધિ પણ મન સમાધિમાં રહેતું. પણ હસતું, હસાવતું, શુભ-શુભ મંગલમય હશે? પિતાને ખભે અપ્રમત્ત ભાવ : છેલ્લે પૂ.શ્રી ઉગ્ર તપસ્વિની બા.બ્ર. રમતી તે દીકરીનો ભાર પણ પિતાને હળવો ફૂલ લાગતો હશેને! પ્રેક્ષાબાઈ મ.સ.ના ૫00 આયંબિલનાં પારણાંનો માગસર સુદ એ દીકરીના સ્મિતમાં પણ ફૂલ ઝરતાં હશે. વાયુ સુગંધિત થઈ ૭નો પ્રસંગ, પૂ.શ્રી વજુબાઈ મ.સ.ની દીક્ષાજયંતી-માગશર સુદવહેતો હશે. દીકરી વહાલી વહાલી લાગતી હશે. બધાંને ૫, પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની દશમની દીક્ષાજયંતી–મૌન આકર્ષિત કરી પોતાના તરફ ખેંચતી હશે. અગિયારસ વગેરે પ્રસંગો પ્રમાણે તપ, જાપ, ત્રિરંગી સામાયિક એવા ભાગ્યશાળી નાનચંદ શાંતિદાસના કુળમાં પિતાશ્રી વગેરેના આયોજન દ્વારા આરાધના સપ્તાહનું આયોજન ખીમચંદભાઈ શાહને ત્યાં સુશ્રાવિકા રંભાબહેન માતાની કૂખે ચીંચપોકલીના ઉપાશ્રયે કરવામાં આવેલ હતું. ચંદનવાડી સંઘમાં સાણંદ મુકામે સં. ૧૯૯૦ના આસો સુદ એકમને દિવસે ખૂબ ઉત્સાહ હતો, પણ તે દરમિયાન પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ને કાન્તાબહેનનો જન્મ થયો. શ્રી ખીમચંદભાઈના પરિવારમાં ચાર શ્વાસ, કફ અને ઉધરસની બિમારી રહેતી, છતાં પોતાનું નિત્ય પુત્રો અને પાંચ પુત્રીઓમાંનાં એક પુત્રી તે શ્રી કાન્તાબહેન હતાં. કાર્ય કરતાં જ. સ્વાધ્યાયના અકાળ સમયમાં રજોહરણ, ગુચ્છો અને તેઓ વઢવાણ વોરા કુટુંબનાં ભાણેજ થતાં હતાં. વણે, સીવવાનું, લખવાનું, વાંચવાનું ચાલુ જ હોય. દરેક કાર્ય જાણે પૂર્વભવોના સુસંસ્કારનું અને આરાધનાનું ભાતું જતનાપૂર્વક કરતાં. ચાર-પાંચ હજારની ગાથાની સ્વાધ્યાય તો બાંધીને આવ્યાં હોય તેમ કાન્તાબહેન બાલ્યકાળથી જ કરતાં જ. સતત ક્રિયાશીલ અને અપ્રમત્તભાવમાં રહેતાં. વ્યાખ્યાન જૈનશાળાએ જતાં. સામાયિક પ્રતિક્રમણ શીખ્યાં. ઉપાશ્રયે સાધુ પણ વાંચ્યું છેલ્લે, પણ...... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy