SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ( પરિવારમાં અનુમોદનીયા તપસ્યાની ઝલક (૧) ૪૫ ઉપવાસ (૨) ૩૦ ઉપવાસ (૩) પંદર ઉપવાસ (૪) અઠ્ઠાઈ તપ (૫) વરસી તપ (૬) ઉપધાન તપ (૭) પાંત્રીશુ (૮) અઠયાવીશુ (૯) લબ્ધિ તપ (૧૦) કંઠાભરણ તપ (૧૧) અષ્ટાપદ તપ (૧૨) શત્રુંજય તપ (૧૩) સિધ્ધિતપ (૧૪) યતિધર્મ તપ (૧૫) લબ્ધિકમળ તપ (૧૬) નિગોદ આયુ ત૫ (૧૭) ૫OO આયંબિલ તપ (૧૮) ૧૦૦૮ સહસ્ત્રફુટના એકાસણાં (૧૯) ૨૦ સ્થાનક ઓળી (૨૦) મોક્ષદંડ તપ (૨૧) સિધ્ધગિરિની ૯૯ યાત્રાઓ (૨૨) ધર્મચક્ર તપ (૨૩) પાર્થ ગણધર તપ (૨૪) વીર ગણધર તપ (૨૫) ગૌતમ ગણધર તપ (૨૬) વીશ સ્થાનક તપ (૨૭) સમેતશીખર તપ (૨૮) મોદક તપ (૨૯) સૌભાગ્ય તપ વગેરે. ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ સ્વામિ વાત્સલ્ય, પૂજા પૂજન, ભાવના, પ્રભાવના વિ. દ્વારા ભવ્ય ઠાઠમાઠથી સંપન્ન થયેલ છે. તેમના મોટા પુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છ સંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતિ, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડીયાર મંદિર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપૂરમ તીર્થમાં સેવા આપી રહ્યાં છે. તેમના પુત્રવધુ અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યાં છે. વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત વ્યવસાય ક્ષેત્ર વલ્લભીપુર ભાવનગર સુરત અમદાવાદ વિ. સ્થળોએ છે. દર ૧૨ વરસે ભરાતા કુંભમેળા પ્રસંગે ઉજજૈન (મધ્યપ્રદેશ) છીપા નદીમાંથી શિવલીંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જિ. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy