SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ પથપ્રદર્શક સ્વ. બાલકૃષ્ણ ઘોડાએ પણ શાસ્ત્રીય સંગીત આત્મસાત તેમના સમયમાં તેઓએ ઘણા નાટકોમાં તેઓએ અભિનયના કરી મહાન ગાયકની કક્ષામાં રહી દૂરદર્શન પ્રચાર નહોતું પામ્યું અજવાળાં પાથર્યા હતા. ત્યારે, આકાશવાણી દ્વારા તેમના સૂરો રેલાવ્યા હતા. આ જ રીતે હાસ્યમાં સળંગ પ્રથમ નવલકથા લખનાર ક્ષેત્રમાં પણ નાગરોનું પ્રદાન વિશિષ્ટ અને - શ્રી રમણભાઈ નીલકંઠે “ભદ્રંભદ્ર” નવલકથા લખી હતી. હાસ્ય આગવું રહેલું છે. અને વ્યંગનો સુભગ સમન્વય તેઓએ આ નવલકથામાં કર્યો છે. | નવલકથામાં પહેલ કરનાર અને ગુજરાતીની પ્રથમ અને તે પણ એ રીતે કે કોઈને પણ કાંઈ અનિચ્છનીય લાગ્યા નવલકથા લખનાર સ્વ. નંદશંકર મહેતા-સુરતના અને વડોદરાના સિવાય એનો હેતુ જળવાઈ રહે અને સિદ્ધ થાય. આ નાગરબંધુ તે સમયના દિવાન સ્વ. મનુભાઈ મહેતાના પિતાશ્રી તથા શ્રીમતી અમદાવાદના અને તેઓનો આખો પરિવાર સાહિત્યના રંગે હંસાબહેન મહેતાના દાદાજી થાય. કદાચ સાહિત્યના પ્રકારની રંગાએલો હતો. લેડી વિદ્યાગૌરી નીલકંઠ, શ્રીમતી અને દૃષ્ટિએ ના હોય પણ પ્રથમ નવલકથા તરીકે “કરણઘેલો” એ વિનોદીની બહેન નીલકંઠ-(તેઓની હળવી કટાક્ષિકા “ચિટ્ટી” ઘણાં સીમાચિહ્ન નક્કી કર્યા છે. ઉલ્લેખ થઈ શકે તેવી, સનાતન અને “આંખની આંજણી” આજે પણ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યો અને સત્ય ધરાવતી સામાજિક નવલકથા તે જ “સરસ્વતી આગવું સ્થાન ધરાવે છે. ચન્દ્ર” (ભાગ ૧ થી ૪). તેના લેખક શ્રી ગોવર્ધનરામ માધવરામ | હાસ્ય લેખનની વાત આવે, તો જ્યોતીન્દ્ર દવેને યાદ કર્યા ત્રિપાઠી-તેઓએ વકીલાત અને કદાચ સરકારી નોકરી છોડી વગર કેમ ચાલે? જ્યોતીન્દ્ર દવે અને હાસ્યસાહિત્ય જાણે દઈને સાહિત્યની સેવાનો આજીવન ભેખ લીધો અને તેમાંથી એકબીજા માટે જ સર્જાયા હોય એમ લાગે છે. તેઓએ સ્વતંત્ર સર્જાઈ આ નવલકથા જે શાશ્વત મૂલ્યો ધરાવે છે અને ગુજરાતીના હાસ્ય સાહિત્ય તો એવું સજર્યું કે પોતે હસ્યા વગર બીજાને અભ્યાસ માટે તે અનિવાર્ય ગણાય છે. હસાવે. હસવા જેવા પ્રસંગો ન હોય છતાં હાસ્ય નિપજાવીને અન્યને રાજી કરતા. તેઓ સમજતા હતા કે જીવનમાં મુશ્કેલીઓ યુગમૂર્તિ સાહિત્યકાર સ્વ. શ્રી રમણલાલ વસંતલાલ તો રહેવાની જ! કદાચ વધવાની! તેમાં એક હાસ્ય જ જીવનને દેસાઈ વ્યવસાયે તો વડોદરા રાજ્યના સરસુબા (કલેકટર) હતા જીવવા જેવું રાખશે. તેમની કૃતિઓ તો અસંખ્ય છે પણ પરંતુ નવરાશના સમયે તેઓએ સાહિત્યની સેવા કરી. એ રંગતરંગ'ની હાસ્યશ્રેણી લોકભોગ્ય અને માણવાલાયક છે. અમૂલ્ય સેવામાં, “દિવ્યચક્ષુ” “પૂર્ણિમા” “કોકિલા” “ભારેલો અગ્નિ” વિ. અનેક નવલકથાઓ લખી. “ગ્રામલકમી” (ભાગ તેઓએ સ્વ. ધનસુખલાલ મહેતા સાથે સંયુક્ત રીતે લખેલ “અમે બધાં' આજે પણ ગુજરાતી સાહિત્યમાં હળવા લખાણ ૧ થી ૪) જેવી સમાજસુધારણાને લક્ષમાં રાખીને લખાયેલી આ તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. નવલકથાએ ગુજરાતની પ્રજાને સતત જાગૃત અને ખમીરવંતી બનાવી છે. “પૃથ્વીરાજ ચૌહાણ” અને “શંકિત હૃદય” જેવાં સ્વ. કવિ નર્મદ અર્વાચીનોમાં આદ્ય ગણાય છે. તેમણે નાટકોની સાથે તેઓએ નવલિકા, વિવેચન અને કાવ્યો લખીને દાંડિયો દ્વારા, સમાજસુધારણાનો પવન ફૂંક્યો અને પણ મોંઘું પ્રદાન કર્યું છે. “ઊડે ન ઊંઘ મારી, સંભળાયે શોર વિધવાવિવાહ દ્વારા તેમણે સમાજમાં સુધારાનો દાખલો બેસાડ્યો. ના, કયારની બોલે છે કોકિલા” આ ગીત હજી આજે પણ તાજું અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે જેહાદ જગાડવામાં નેતૃત્વ લેનાર જ લાગે છે. આ નાગર કવિ નર્મદ બહુ બાહોશ છતાં હૃદયના બહુ મૃદુ હતા. તેઓએ, સુધારાનો યુગ આવવાનો છે તેનાં એંધાણ બહુ ભવાઈ એ વિષય સંશોધનનો નહીં માત્ર ભજવવાનો જ સમયસર પારખી લીધાં હતાં. અને માણવાનો જ હોય, છતાં તેના ઉપર સંશોધન કરીને પી.એચ.ડી. ની પદવી મેળવનાર સ્વ. સુધાબહેન દેસાઈ (સ્વ. આ સિવાય પણ ઉલ્લેખનીય પ્રદાન કરનાર નાગર ૨. વ. દેસાઈનાં પુત્રી) શિક્ષણમાં રસને લીધે મહિલા કૉલેજના સાહિત્યકારોની નોંધ લેવી જ ઘટે. કવિ દયારામ, ચાણોદમાં જન્મ આચાર્યા તરીકે તેઓ ખૂબ સફળ રહ્યા અને યોગદાન આપ્યું. અને ડભોઈમાં એ કર્મવીર છતાં ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગરબીઓથી, શ્રી માતાજીનાં સ્તવનથી અને આ ઉપરાંત ઘણા ઓછાને ખબર હશે કે સ્વ. રમણલાલ ભક્તિગીતોથી ગુજરાતને ઘેલું કર્યું. સ્વામી મનોહર સચ્ચિદાનંદ, તથા સ્વ. સુધાબહેન અચ્છો અભિનય પણ કરી શકતાં હતાં. કવિ પદ્મનાભ શ્રી બાલાશંકર કંથારિયા, શ્રી રામનારાયણ વિ. erli. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy