SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ પ્રતિભાઓ સ્લેટ ચિત્રોના સર્જક - સમર્થ રેખાકાર પ્રણય-યુગલો, વ્યકિતચિત્રો, ગ્રામજીવનના પ્રસંગો તથા ઠેર-ઠેર મુકાતાં સુશોભનાત્મક અલંકાર ચિત્રો તેમણે પાર વિનાના ચિતર્યા છે. તેમની શ્રી ચંદુભાઇ દફતરી કારકિર્દીની કલગી સમાન અને એક માત્ર તેમની જ વિશેષતા તે સ્લેટ જે કલાકાર પોતાની ભૂમિના વાતાવરણમાં રહી તેની પ્રેરણાથી પર કરેલાં ચિત્રો છે. સ્લેટની કાળી સપાટી પર તિક્ષણ અણીદાર સોય ચિત્રો કરી શકે છે તે ધન્યવાદને પાત્ર છે. એકાદ કે સાધન વડેકોતરેલી વાળ જેવી બારીક રેખાઓમાં સીધાં જ કોતરાયેલા નિષ્ઠાવાન ચિત્રકાર જે સમાજમાં હોય તે દેશ-વિદેશના ખ્યાતનામ મહાપુરૂષો, રાષ્ટ્રપુરુષો, સાહિત્યકારો વ.ના. સમાજને સૌંદર્ય અને સૃજનના અનેરા અનુભવો વ્યકિતચિત્રો (પોર્ટેઇટસ)માં તેમની ધીરજ, ધારેલી રેખા ઉપસાવવાની આપવા તે સમર્થ બને છે.” ચોકસાઇ અને આ માધ્યમ પર મેળવેલ કૌશલ્યના દર્શન થાય છે. સ્વ. કલાગુરૂ શ્રી રવિશંકર આ સ્લેટ ચિત્રોએ ચંદુ દફતરીને સૌરાષ્ટ્રથી લઇને શાંતિનિકેતન રાવલના આ શબ્દો જે કલાકારને શુભેચ્છા રૂપે તેમજ કેન્યા (આફ્રિકા) અને છેક વોશીંગ્ટન (અમેરિકા)ના પ્રમુખના મળેલા છે તે કલાકાર છે મોરબીના વહાઇટ હાઉસ સુધી જાણીતાં કર્યા છે. તેમણે કરેલું સ્વ. પ્રમુખશ્રી જહોન શ્રી ચંદુલાલ દફતરી એફ. કેનેડીનું સ્લેટચિત્ર હાલ વ્હાઇટ હાઉસમાં સ્વર્ગસ્થ પ્રમુખના તા. ૧૩ સપ્ટે. ૧૯૨૭માં મૃતિખંડમાં સૌરાષ્ટ્રના મોરબીના કલાકાર “ચંદુ'ની સ્મૃતિ જાળવી રહ્યું મોરબીના દશાશ્રીમાળી ઉપાશ્રયવાસી જૈન પરિવારમાં તેમનો જન્મ. છે. તેમણે દોરેલા ગાંધીજી તથા સરદાર પટેલના સ્લેટચિત્રો ગુજરાતના તેમના પિતા વૈદ્યરત્ન શ્રી જયાશંકર દુર્લભજીનો વ્યવસાય વૈદકનો હતો. પ્રથમ રાજયપાલ સ્વ. શ્રી મહેંદીનવાઝ જંગને ભેટરૂપે આપેલા, તે નાના ‘ચંદુને ચિત્રમાં રસ. પાટીમાં એકડો ઘૂંટતા ઘુંટતા જ એ પાટીને નિહાળીને ખુશ થયેલાએ કલાચાહક રાજયપાલશ્રીએ ચંદુભાઈને પોતાની સર્જનનું માધ્યમ બનાવીને પછીથી તેમણે કરેલા સ્લેટચિત્રોએ “ચંદુ’ નામ કિંમતી પન ભેટ આપીને તેમની કદર કરેલી. દેશ-વિદેશમાં જાણીતું થઇ જશે એવી ત્યારે તો કોઇને કલ્પના પણ કયાંથી ચંદુદફતરીનું ત્રીજું મહત્વનું પ્રદાન મહિલાવર્ગને સ્પર્શે છે. વર્ષો આવે ?! પહેલાં ચંદુભાઇએ આકાર, રૂપાંકન તથા સુંદરતામાં એકબીજાથી તદ્દન મોરબીમાં મેટ્રીક થયા.દિવસના પિતાજીની સાથે દવાની પડીકીઓ અલગ એવી ચાંદલાની ૧૦૦૦ જેટલી ડિઝાઇન તૈયાર કરી તેનું પુસ્તક વાળે. રાત્રિએ બંધ ઓરડામાં મીણબત્તીના અજવાળે ચિત્રો કરે. કોઇપણ ‘બિંદુ મંજૂષા' પ્રકટ કરેલ. તેની બે આવૃત્તિ પ્રકટથઇ હતી. જેનું રસદર્શન કલાશાળાનો ઉંબરો ચડ્યા વિના ચંદુભાઇએ કલાગુરૂ રવિશંકર રાવલે ‘કુમાર'માં કરાવેલું. એકલવ્યની જેમ કલાસાધના આરંભી. એક કલાગુરૂ રવિભાઇની પ્રેરણાથી મોરબીમાં પછી એક કલાસોપાન ચડતા રહ્યા. ૧૯૪૨માં ‘મયૂર કલા' સંસ્થાની સ્થાપના કરી. ૧૯૬૯ ‘બાલજીવન' માસિકમાં તેમણે કરેલું થી ૭૫ મુંબઇ પાછાં ગયા ત્યાં સુધી આ ‘સરસ્વતી’નું ચિત્ર છપાયું. જાહેરમાં પ્રગટ સંસ્થાના સેક્રેટરી પદે રહી મોરબીમાં કલાથયેલું એ સૌ પ્રથમ ચિત્ર. ૧૯૪૭માં ચંદુ પ્રસારની અનેક પ્રવૃત્તિઓ કલાપ્રદર્શનો, દફતરીએ મોરબીમાં “નવી હવા' સામયિકથી સેમીનારો, હસ્તલિખીત અંકોવ.કરતા રહ્યા. ચિત્રકાર તરીકેની જે કારકિર્દી શરૂ કરી તે પછી સ્પર્ધાથી પ્રથમથી જ અલિપ્ત ચંદુભાઇએ તેમણે પાછું વાળીને જોયું નથી. સૌરાષ્ટ્ર ઉપરાંત મોરબી, ઉપલેટા, મુંબઇ (૧૯૬૮)માં છેક મુંબઇથી પ્રસિધ્ધ થતા દૈનિકો-માસિકો ચિત્રપ્રદર્શનો યોજેલા. રાજકોટમાં હસ્તકલા સુધી તેમની રેખાની સુવાસ પ્રસરવા લાગી. પ્રદર્શન યોજેલું. ૧૯૪૭થી છેક ૧૯૯૧ સુધી “મુંબઈ મોરબીની રોટરી કલબે ૧૯૮૬માં સમાચાર'ની સાપ્તાહિક આવૃત્તિમાં તેમનાં તેમનું સન્માન યોજેલું. ત્યારે સ્વ. કલાગુરૂ રેખાંકનો છપાતાં રહ્યા. એ એક વિરલ ઘટના રવિશંકર રાવલના હસ્તે શાલ અને સન્માનપત્ર છે. ૧૯૫૪માં મોરબીછોડી મુંબઇ જઇ વસેલા અર્પણ કરેલા. એ વખતે રવિભાઇએ કહેલું, ચંદુભાઇએ ૧૯૫૭સુધી જન્મભૂમિના કલાકાર મોટા રાજમહેલોની રોશની કરતા આપણા તરીકે કામ કરેલું. દીન ઝૂંપડામાં પ્રકાશ આપતો દિવડો વધુ પ્રિય જલરંગો-તૈલરંગોમાં કાર્ય કરતા આ લાગે છે.' કલાકારનું પ્રિય માધ્યમ કાળી શાહી છે. ગુરૂદેવ ટાગોર (સ્લેટ પર બનાવેલ ચિત્ર) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy