SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ પચ પ્રદર્શક લોકજીવનના મર્મી કલાકાર કાપડ પર રંગોના બદલે જુદા જુદા રંગના રેશમી, સુતરાઉ અને હીરના દોરાથી ભરતકામ કરાવીને તેઓ જે ચિત્રો કરે છે તે તેમની અગાઉની શ્રી લક્ષ્મણ રે અભિવ્યકિતમાં નવી જ ભાત પાડે છે. આવાં લોકભારત શૈલી પર તળપદાઅને ભાતીગળ લોકજીવનને પોતાના ચિત્રોમાં સાચવતા આધારીત ચિત્રોનું પ્રદર્શન મુંબઇના નહેરૂ આર્ટ ગેલેરી (તા. ૨૪ ફેબ્રુ. આંગળીના વેઢે ગણાય તેવાં જે થોડાં કલાકારો થી ૧ માર્ચ-૨૦૦૪) માં યોજેલું. જે ખૂબ જ સફળ અને પ્રશંસિત રહ્યું હતું. ગુજરાતમાં સક્રિય છે, તેમાંનાં જ એક કલાકાર કાળી ઇન્ક અને પેન વડે સ્કેચબુકોમાં કરેલી અભ્યાસનોંધો તેમના છે સુરેન્દ્રનગરનાં – રિયાઝની ઝાંખી કરાવે છે. શ્રી લક્ષ્મણભાઇ રેવાભાઇ લાંપડા માનવાકૃતિ પરની તેમની હથોટી દર્શનીય છે. સૌરાષ્ટ્રનું ગુજરાતના કલાજગતમાં પોતે લોકજીવન, તેનાં પ્રસંગો અને પાત્રો, કૃષ્ણલીલાના પ્રસંગો, લોક લક્ષ્મણ રે'ના નામથી જાણીતા છે. તા. ૬ ઉત્સવો, મેળા, બાળરમતો, જન્માષ્ટમી, રાસલીલા, નવરાત્રી, ગાયોડિસેમ્બર-૧૯૪૫માં વાંકાનેરતા.નાદિઘલીયા ગોવાળ, વાંઢતેમનાચિત્ર-વિષયોછે. તેમની રંગયોજના પણ લોકાભિમુખ ગામમાં તેમનો જન્મ.એચ.ટી.સી. (૧૯૭૦), અને ભભકવાળી. કુદરતના દરેક રંગની મૂળ ઓળખ, તેજસ્વીતા અને ડી.ટી.સી. (૧૯૭૦), અને આર્ટ માસ્ટર પરિશુધ્ધતા જાળવતી આ ચિત્રોની તેજસ્વી રંગયોજના જ તેનું મુખ્ય (૧૯૭૪) ઉપરાંત ઉચ્ચકલાની ઇન્ટરમીડીએટ ડ્રોઈગ અને પેઇન્ટીંગ આકર્ષણ છે. તેમાં ભારતના વિવિધ ટાંકા અનોખા પ્રકારનું ટેસ્ચર ઊભું પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી વઢવાણ-વિકાસ વિદ્યાલય સંચાલીત ડી.ટી.સી. કરે છે. વચ્ચે એક તબક્કો એવો પણ આવ્યો કે તેમાં આદિવાસીઓની કોલેજમાં કલાવ્યાખ્યાતા તરીકે જોડાયા. ભવિષ્યમાં સંસ્થા વિસ્તૃત થતાં કલા પરંપરાની અસર જોવા મળે છે. કાપડ પરના અદ્યતન ચિત્રોમાં ફાઈન આર્ટસ કોલેજ (એપ્લાઇડ આર્ટ) અને ડી.ટી.સી. વિભાગ અલગ લોકભારતની આકૃતિઓમાં જે સાદગીપણું (વિગત શૂન્યતા) જોવા મળે થયાં પછી શ્રીમતી એન. એમ. શાહ આર્ટ ટીચર્સ ટ્રેનીંગ કોલેજના પ્રથમ છે, તેમાં જાણે લક્ષ્મણ રે મુકત થઇ ખીલી ઊઠે છે. પ્રિન્સીપાલ તરીકે નિમાયા અને વર્ષો સુધી ભાવિ ચિત્રશિક્ષકોને તાલિમ માનવશરીર રચના (એનેટોમી) અને યથાર્થદર્શન (પર્સપેકટીવ)ના આપી નિવૃત્તિ પામ્યા છે. તેમના બંધનને દૂર હડસેલીને થતી શિષ્યોમાં વનરાજસિંહ ઝાલા આકારોની સંયોજના અને (સુરેન્દ્રનગર), શ્રીમતી મોકળાશ (સ્પેશ)માં ગ્રામફળીની ભાવનાબા ઝાલા, રસિક ગલચર મોકળાશનો અનુભવ થાય છે. (બન્ને ચોટીલા) ગીતા પરમાર લક્ષ્મણ રેનાં ચિત્રો ગ્રુપ (રાજકોટ) વ. જાણીતાં નામ છે. શો રૂપે સુરેન્દ્રનગર, - લક્ષ્મણ રેની કલાસાધના અમદાવાદ, દિલ્હીમાં પ્રદર્શિત લોકજીવન અને લોક શૈલીથી થયા છે. તેમનો વન મેન શો પ્રભાવિત છે. મોટાભાગે તેમની અમદાવાદ-કન્ટેમ્પરરી આર્ટ ચિત્રશૈલી અલંકરણયુકત ગેલેરી (૧૯૯૭)માં યોજાઈ શોભનપ્રચુર ડકોરેટીવ) અને ચૂકયો છે. રાષ્ટ્રીય લલિત કલા આકૃતિપ્રધાન (ફીગરેટીવ) રહી અકાદમી - દિલ્હીથી લઇને છે. તરલ, અસ્મલિત, બળકટ ભારત ઉપરાંત અમેરિકામાં રેખાંકન એ તેમની ચિત્રણાનું તેમના ચિત્રો સંસ્થા અને ખાનગી અગત્યનું ઘટક. વર્ષો સુધી બ્લેક સંગ્રહમાં જળવાયા છે. એક ઇન્ક, પેન, જલરંગો અને કલાસંસ્થાના આચાર્ય તરીકેની તૈલરંગો જેવાં માધ્યમમાં જવાબદારી વહન કરતાં કરતાં સફળપણે કાર્ય કરી ચૂકેલા તેમણે પોતાનામાં રહેલા લક્ષ્મણભાઇએ પોતાની કલાકારને સક્રિય રહેવા દીધો અભિવ્યકિતમાં હવે એક નવું એ જ લક્ષ્મણ રેની મોટી સિધ્ધિ નવરાત્રિ મહોત્સવ (લોકભરત શૈલીમાં સંયોજન) માધ્યમ ઉમેર્યું છે. વિવિધ રંગી ગણાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy