SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૬૩ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઉર્દુનું પઠન-પાઠન પણ એમણે સહજ ઉમળકાપૂર્વક સ્વીકારી શ્રી નાનુભાઈ કહાનજીભાઈ બારોટ લીધું. પૂ. મહાત્મા ગાંધીજીના શુભ આશિષ અને શુભનિશ્રામાં વસંતની સોળે કળાની માફક જ્હોરી ઊઠેલા વિદ્યાપીઠના (ઇ.સ. ૧૯૧૧) વાતાવરણમાં શ્રી નાનુભાઈનો મનમોર કળા કરવા લાગ્યો. હવે રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસારમાં આજીવન ભેખ રાષ્ટ્રભાષા હિંદીની સેવા તથા પ્રચાર-પ્રસારના કાર્યમાં તેઓ ધરી સમર્પિત થઈ ચૂકેલા કુલ ૧૩ જેટલા મહાનુભાવોનું ગળાડૂબ બની ગયા. દેશભરમાંથી તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માજીના રાષ્ટ્રભાષાની સેવાના પ્રથમ ચરણ પ્રસાદ તરીકે શ્રી શુભહસ્તે તા. ૨૪ માર્ચ ૧૯૯૨ના રોજ દિલ્હી ખાતે બહુમાન નાનુભાઈએ “ગુજરાતી-હિન્દી શબ્દકોષ’ તૈયાર કર્યો. તેમની કરવામાં આવ્યું. તેમાંના એક એવા શ્રી નાનુભાઈ કાનજીભાઈ કલમને ફૂટેલી કુમળી પાંખોએ ભાષા રસિકોને પ્રભાવિત કર્યા. બારોટનો જન્મ દક્ષિણ ગુજરાતના નડિયાદ મુકામે તા. ૧૦મી પરિણામે તેનાથી પ્રેરાઈને “હિંદી-ગુજરાતી શબ્દકોષ” પણ તૈયાર જુન, ૧૯૧૧ના રોજ થયો હતો. કરવાની પ્રેરણા મળી. (ઇ.સ. ૧૯૫૧-૫૨). આની સાથે સાથે | શ્રી નાનુભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદ હિંદી-ગુજરાતીનાં વિવિધ સ્તરનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની ખાતે સંપન્ન થયું. ત્યારબાદ ફરગ્યુસન કોલેજ પૂના તથા તક મળી. આ બધાથી આગળ વધી સંત શ્રી તુલસીદાસજીની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા અને ગુજરાત કોલેજ, હિંદીની વિખ્યાતકૃતિ “રામચરિત માનસ'નું ગુજરાતીમાં અનુવાદ અમદાવાદમાંથી સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ડૉ. અને સંક્ષીપ્તકરણ કરવાની પ્રવૃત્તિ પણ તેમણે હાથ ધરી. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના આચાર્યપદવાળી મુંબઈની ત્યારબાદ એક પછી એક એવી અને એટલી પ્રવૃત્તિઓ કરતા કોલેજમાંથી કાયદાના સ્નાતક થવાની તક મળી. સાથે સાથે ગયા કે વયમર્યાદાને કારણે (ઇ.સ. ૧૯૭૧માં ૬૦ વર્ષ થતાં) હિંદીમાં “કોવિદ' તેમજ સાહિત્યસંમેલન પ્રયાગ દ્વારા સંચાલિત નિવૃત્તિની ક્ષણ આવી ગઈ ત્યાં સુધી ખબર જ ન પડી. આ સાહિત્ય વિશારદ' (ઇ.સ. ૧૯૩૯) જેવી હિંદી ભાષાની સમગ્ર સમયગાળા દરમ્યાન રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર પદવીઓ મેળવવાની પણ તેમને તક મળી. આમ જુદી જુદી અર્થે ગુજરાત વિદ્યાપીઠમાંથી થતી પ્રવૃત્તિઓમાં તે ગળાડૂબ રહ્યા શાળા-કોલેજોમાં અભ્યાસ કરી જ્ઞાન વૈવિધ્ય મેળવનાર શ્રી હોવાથી નિવૃત્તિ પછી બીજાં પાંચ વર્ષનો કાર્યકાળ વધારી દેવામાં નાનુભાઈએ હવે નડિયાદ ખાતે સ્થાયી થઈ વકીલાત કરવા પ્રયત્ન આવ્યો. ફરી શ્રી નાનુભાઈ એ જ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેવા કર્યા. પરંતુ એક જગ્યાએ પગ વાળીને બેસીને ધંધો કરવાનું તેમને લાગ્યા. કહો કે એ દુનિયામાં ફરી ખોવાઈ ગયા. ફાવ્યું નહીં. વળી વકીલાતના ધંધાની ખાસીયતો કે ખામીઓ સાથે સમાધાન કરવાનું પણ તેમને આવડ્યું નહીં. (એમના જ ગુજરાત વિદ્યાપીઠમાં રહી માત્ર રાષ્ટ્રભાષા હિંદીના પ્રચાર-પ્રસારનું જ નહીં પરંતુ તે ઉપરાંત અન્ય રચનાત્મક શબ્દોમાં) તેમની અંદર રહેલ શિક્ષક અને ભાષાપ્રેમી જીવ વકીલાત કરતાં પઠન-પાઠન તરફ વિશેષ લાલાયિત થતો હોવાથી પ્રવૃત્તિઓમાં પણ તેમણે સક્રિય રસ લીધો. ઇ.સ. ૧૯૬૯માં છેવટે શ્રી ગોપાળદાસ દરબાર સંચાલિત વસોની હાઈસ્કૂલમાં ગુજરાત વિદ્યાપીઠ પૂ. મહાત્મા ગાંધીજીની પુણ્યસ્મૃતિમાં વિશેષ શિક્ષક તરીકે જોડાવું (ઇ.સ. ૧૯૪૧) પસંદ કર્યું. આ સંસ્થામાં દાંડીયાત્રાનું આયોજન કર્યું. જેમાં શ્રી નાનુભાઈની આગેવાની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધીનાં (કુલ છ વર્ષ) શિક્ષક તરીકેની સેવા નીચે ઘણા સેવકો જોડાયા. આ યાત્રામાં રોજના ૧૨ માઈલ બજાવવામાં તથા સાથે સાથે હિંદી ભાષાના પ્રચાર-પ્રસારની પગપાળા ચાલવાની (ગાંધીજી માફક) પ્રવૃત્તિ કરીને સૌએ કામગીરી સંભાળવામાં તેમને પૂરતો આનંદ પ્રાપ્ત થયો. પરમસુખ પ્રાપ્ત કર્યું. જીવનના પ્રારંભકાળથી જ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ તરફ લગાવ આ તો થઈ તેમની પઠન-પાઠન અને ગાંધીવાદી હોવાથી ઇ.સ. ૧૯૪૭માં જ્યારે ગુજરાત વિદ્યાપીઠ ખાતે, પ્રવૃત્તિઓ. આ બધાની સાથે સાથે સ્વજ્ઞાતિના ઉત્કર્ષ અર્થે શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિન્દુસ્તાનીના નાનુભાઈએ જ્ઞાતિપત્રો, મેળાવડાઓ અને સુધારક પ્રવૃત્તિઓમાં અધ્યાપક તરીકે જોડાવાની તેમને તક મળી ત્યારે એમની અંદર પણ ગાંધીવાદી વિચારધારા અનુસાર અજોડપ્રદાન પૂરું પાડી શ્રી રહેલ શિક્ષક તેમજ હિંદીપ્રેમી આત્માને ભાવતું ભોજન મળ્યાનો . પુ. બારોટ પછીના ક્રમે બ્રહ્મભટ્ટ સમાજમાંથી ગાંધીજીના આનંદ થયો. આ તેમની પ્રિય પ્રવૃત્તિ હોવાથી હિંદીની સાથે સાથે અંતેવાસી તરીકેની કામગીરી બજાવી. આજ પર્યત એ જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy