SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સુરતવાળા શ્રી શેઠ હરકીશનદાસ ફકીરચંદ શ્રી ઝીણાભાઈ ઠાકરશીભાઈ મૂળજીભાઈ wwwwwww પી. જોષી વર્ષોવૃદ્ધ નેતાને તા.૯-૬ ૧૯૩૦ના દિવસે છ મહિનાનો કારાવાસ આપવામાં આવ્યો હતો. તેઓ ૧૯૨૧થી આગેવાની ભર્યો ભાગ લઈ રહ્યા હતા. પરેલ જિલ્લામાં તેઓ કોંગ્રેસ-આગેવાન હતા. વખતોવખત જેલ ભોગવી હતી. એસેમ્બલીમાં ૧૯૩૭માં પક્ષના સભ્ય તરીકે ચૂંટાયા હતા. શ્રી જોષી મુંબઇની સંગ્રામસમિતિના બીજા પ્રમુખ વરાધો હતો. ઈ.સ.૧૯૨થી આઝાદી જંગમાં મોખરે રહેનાર આ Jain Education International 4AAAAAA આ ા પરોપકારૢ અને સેવાભાવી ભાઈ સુરતના વતની છે, ઓ સાહસિક પુરુષનો જન્મ સં.૧૯૪૭ના શ્રાવણ વદી ૧૩ના રોજ થયો હતો. નાનપણમાં સાધારણ ગરીબ સ્થિતિમાં ઊછરી પોતાની દશ વર્ષની ઉંમરે માંડલમાં મોસાળ પક્ષથી સાયતામાં આવ્યા, પછી પોતાની કામકાજ કરવાની બાહોશ શક્તિ દ્વારા તે પ્રિય થઈ પડ્યા, તેમને સર્વ લોકો 'મોટાભાઈના ઉપનામથી સંબોધી લાવવા લાગ્યા. સને ૧૯૨૪ સુધી મોસાળ પક્ષના દરેક વેપારને પૂર્વ ઉન્નત સ્થિતિએ પહોંચાડી ઈ.સ.૧૯૨૫ પછી માંડલેની પ્રખ્યાત ગુજરાતી સી. મોતીરામ એન્ડ સન્સ (C. Motirar & Sons) નામની પેઢીમાં પાર્ટનર તરીકે જોડાયા છે. રેલસંકટમાં ગુજરાત તરફ તેમણે પોતાનો ઉદાર હાથ લંબાવી મદદ કરી હતી, એટલું જ નહીં પણ સં.૧૯૮૪ના બેસતા વર્ષના મંગળદિને માંડોમાં આયુર્વેદને ઉત્તેજવા ખાતર 'આયુર્વેદિક ધર્માદા ઔષધાલય' સદગત શૈક નવાય મોતીરામના વાર્થે ખોલી તે દ્વારા પબ્લિકની સારી સેવા કરી રહ્યા છે. તેમાં નાતજાતના ભેદ વગર ગમે તેને છૂટથી દવા અપાય છે. વળી માંડલેમાં વસતા ગુજરાતી ભાઈઓનાં બાળકોને કેળવણી આપવા એક ગુજરાતી સ્કૂલ ઉપસ્થિત કરી તેમાં સારો ફાળો આપી પોતે તેના ટ્રસ્ટી નિમાયા, વળી જાહેર કામકાજમાં આગેવાની ભર્યો ભાગ લઈ દરેક ક્ષેત્રમાં તન, મન, ધનથી મદદ આપ્યા કરતા હતા: ૯૭ અઢાર વરસની ઉંમરે ઠાકરશી નામનો જવાન રૂપિયા આઠીનો માલ વહાણમાં ભરીને મુંબઈના બારામાં ઊતર્યો, ત્યારે મુંબઈની જાહોજલાલી નહોતી પણ તે પંથે પડેલી નગરી જરૂર હતી. અંગ્રેજોની પેઢીઓ થી હતી. બંદરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો હતો પણ તેનો આરંભ હતો, પૂરો વિકાસ થઈ ગયો નહોતો. સુરત છોડીને અંગ્રેજ ગવર્નર મુંબઈમાં આવીને વસ્યો હતો. ટૂંકમાં મુંબઈના આવતા દિવસોનાં એંધાણ વર્તાઈ રહ્યાં હતાં. મુંબઈનો દરિયાકાંઠો બીજાં બધાં બંદરો કરતાં કંઈક વધુ સલામત બની રહ્યો હતો. ઠાકરીનો પડવામાંનો એક જણ દરિયા ખેડતાં ગુલામ તરીકે વેચાયાનો બનાવ બની ચૂક્યો છે ! એ ભર્યે ઠાકરશીના પિતા મૂળજીભાઈએ ઠાકરશીને સમજાવેલો કે ઘર આંગણે ભગવાન બટકું રોટલો આપે તેમાં સંતોષ માની કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરવું. ઠાકરશીની અઢારની અવસ્થા આભને આંબવા મથતી હતી. બાપના કૂવામાં બૂડીને મરાય એવી ધૂન કે ખુમારી ગણો તો ખુમારી ધબકતી કે હતી. એની મીટ વરવાળા પાસેના રૂપણ બંદરના સાગરકાંઠેથી પહોંચવાની હતી. મુંબઈમાં માલ-થાલના બજારભાવ ઊંચા મળે છે એવી એને આશા હતી. બાપની ઉપરવટ થઈને તેમણે રૂપિયા આઠસોનો માલ ભરીને દરિયો ખેડવો. અનર્ગળ ખારાં પાણી પીને વખાણ જયારે મુંબઈ પૂગ્યું ત્યારે ઠાકરશીનો આત્મા આનંદથી ઊભરાઈ ઊંચો હતો ! હેમખેમ પુસ્થાનો હૈયામાં હરખ થયો હતો. જો માલમાં બે પૈસા રળતર રહે તો વળી પાછી વધારાની ખેપ કરવાની તમા હતી, પણ કરમમાં કંઈ કિરતારે બીજું જ માંડયું હશે, તે માલમાં ધાર્યા મુજબના ભાવ મળ્યા નહીં. ખોટ ગઈ. પહેલી જ સફરની ખોટે ઠાકરશીને હતાશ કર્યો, પણ તેની હામ ભાંગી નહીં. ખોટ ખાધી એટલે પિતાને શું મોઢું બતાવવું ? તેથી તેણે નક્કી જ કરી નાખ્યું કે હવે મુંબઈમાં જ રહેવું. તકદીરનાં તાળાં તોડવા તેણે તનતોડ મહેનત આદરી. નાનો વેપાર કર્યો. એ વેપારમાં વધાર અપાયું અને તે પૈસા ડૂબ્યા. ઠાકરશીએ આરબ વેપારીઓ સાથે સંપર્ક સાધ્યો. તેની સાથે વેપારની લે-વેચ શરૂ કરી. તેમાં ઠાકરશીને સફળતા મળી. એ સફળતાએ ઉત્સાહમાં ઉમેરો કર્યો. આરબ વેપારીઓ સાથેના મોટા વેપારે તેમને મુંબઈના જાણીતા વેપારી તરીકે જાહેર કરી દીધા. વરવાળાના આ વહેવારકુશળ ગુજરાતીએ મુંબઈને મહામૂલુ નજરાણું ભેટ ધર્યું. તેમની દીર્ઘદ્રષ્ટિનો આજે પણ આપણને ખ્યાલ આવે છે. તે નજરાણું છે મુંબઈની મૂળજી જેઠા મારકીટ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy