SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ પથપ્રદર્શક સ્ટડીઝના ચેરમન, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી-એન્જિનિયરીંગના ગુજરાતી સાહિત્ય અકાદમીના સદસ્ય તરીકે, તેમજ ગુજરાત ચેરમેન તેમ જ સરકારી સંસ્થાઓમાં ભરતી બોર્ડની પસંદગી સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડના સભ્ય તરીકે સેવા બજાવી હતી. સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. તેઓએ અમેરિકા, રશિયા, લંડન અને આફ્રિકા જેવા દેશોનો ભારત સરકારે તેમને યુ.એસ.એ. મોકલ્યા હતા. તેઓ બહોળો પ્રવાસ ખેડ્યો છે. UNEco ના ફીલ્ડ એકસપર્ટ છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હરિવલ્લભભાઈ પરીખ એન્જિનિયર્સ, બરોડાના સેન્ટરના સ્થાપક અને મંત્રી હતા. તેમણે વડોદરા યુનિવર્સિટીમાં ઇરીગેશન વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આનંદ નિકેતન આશ્રમના નિયામક અને લોકશિક્ષક શ્રી હરિવલ્લભ દામોદરદાસ પરીખનો જન્મ ૧૪-૧૨-૧૯૨૪ના શરૂ કરાવ્યું. સંશોધનક્ષેત્રે પણ તેમનું આગવું પ્રદાન રહ્યું છે. રોજ ધ્રાંગધ્રા ખાતે થયો હતો. તેમણે આદિવાસીઓના નાનામોટા ધીરુભાઈ મિસ્ત્રી પ્રશ્નો ઉકેલીને સરકારી અધિકારીઓ અને શાહુકારોના દસ્તાવેજી ચિત્રોના નિર્માતા ધીરુ જગજીવનદાસ મિસ્ત્રીનો શોષણમાંથી મુક્ત કર્યા. “લોક અદાલત' દ્વારા ૭0,000 જન્મ ૯-૫-૧૯૩૯ ના રોજ વડોદરામાં થયો હતો. અંગ્રેજી ઝગડાઓનો સુખદ અંત લાવવામાં કામયાબ રહ્યા. માધ્યમમાં સ્નાતક થઈ મ.સ. યુનિમાં ડિપ્લોમા ભારતીય કથક “સરવાસ ઇન્ટરનેશનલ' ના સેક્રેટરી તેમજ એશિયાના નૃત્યનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમના કાંતિ–શાંતિ દસ્તાવેજી ચિત્રને કો-ઓર્ડિનેટર અને સરવાસ ઇન્ડિયાના પ્રમુખ તરીકેની સેવા પ્રથમ પારિતોષિક, ‘વીરપસલી’ ટી.વી. સિરિયલને ગુજરાત બજાવે છે. તેમણે આઝાદી જંગમાં સક્રિય ભાગ લીધો હતો. રાજ્ય પ્રથમ પારિતોષિક, તેમજ ટી.વી. દસ્તાવેજી ચિત્ર “નિર્ધાર’ તેમણે કાવ્યો, લેખો લખ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ને ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. આદિવાસીઓ સાથે જીવંત સંપર્ક રાખીને તેમનાં કામો કરે છે. ધીરભાઈ મિસ્ત્રી કલાકાર ઉપરાંત રમતવીર પણ છે. તેઓ તેમને નેશનલ સીટીઝન એવોર્ડ પણ મળેલ છે. ૧૯૫૩થી ૧૯૬૦ ટેબલટેનીસમાં ગુજરાત ક્ષેત્રે જુનિયર ડો. વિઠ્ઠલભાઈ પટેલ ચેમ્પિયન હતા. તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કર્યું. આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં નૃત્યકલામાં દિલ્હી ખાતે વીસી'ના હુલામણા નામથી પ્રખ્યાત ડૉ. વિઠ્ઠલભાઈ સી. મ.સ. યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ યુનાઈટેડ વે પટેલનો જન્મ ખેડા જિલ્લાના પંડોળી ગામે થયો હતો. ઓફ બરોડાની શિક્ષણ સમિતિના સભ્ય છે. નૃત્ય-કલા અને M.B.B.s. અને M.s. ની ડીગ્રી પ્રાપ્ત કરી એમણે એડનબર્ગ, રમતગમત એમના જીવનમાં જાણે કે વણાય ગયા છે. લંડન અને ગ્લાસગો યુનિ.માંથી FRcs ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. સર્જીકલ ક્ષેત્રે તેમણે પોતાનો ઉચ્ચ જ્ઞાનનો લાભ જનતાને પ્રિયકાન્ત પરીખ આપ્યો છે. વિદેશમાં પણ તેમણે નિબંધો, લેખો અને વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્યના નવલકથાકાર શ્રી પ્રિયકાન્ત પરીખનો આપ્યાં છે. જન્મ ૧-૧-૧૯૩૭ ના રોજ રાજપીપળા ગામે થયો હતો. ડૉ. વિઠ્ઠલભાઈએ અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને એમ.એ., એમ. ફિલ. જેવી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી. ચાલીસ સામાજિક સંસ્થાઓમાં મેનેજીંગ ડિરેકટર, ચેરમેન, ટ્રસ્ટી, જેટલી નવલકથાઓ સહિત તેમણે ૬૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત સલાહકાર તરીકે સેવા બજાવી છે. વડોદરાના મેયર તરીકે તેમણે કર્યા. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા “ઓગણીસમી લોકપ્રિયતા મેળવી લોકહિતનાં અનેક કામો કર્યા. તેમને ભારત સદીનું સંપાદિત ગ્રંથસ્થ લોકસાહિત્ય સંશોધન માટે પુરસ્કાર સરકાર તરફથી પદ્મશ્રી તેમજ ડૉ. બી. સી. રોય એવોર્ડ એનાયત મળ્યો. ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા “કમ” થયેલ. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ફેડરેશન તરફથી તેમને ગુજરાત નવલકથાને પ્રથમ પુરસ્કાર, “ખોજ' નવલકથાને બીજો પુરસ્કાર, સ્વપ્નપ્રયાણ' ને પ્રથમ પારિતોષિક તેમને એનાયત થયા હતા. રત્ન'નું બિરુદ પણ મળ્યું હતું. ચુનીલાલ મડિયા એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, ધનજી કાનજી મુકુંદભાઈ પટેલ સુવર્ણચંદ્રકથી બહુમાન મેળવ્યું હતું. ધાર્મિક, વ્યાયામ અને સેવાકીય પ્રવૃત્તિના અગ્રણી સેવક શ્રી પરીખ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે, શ્રી મુકુંદભાઈ રતિલાલ પટેલનો જન્મ ૨૫-૩-૧૯૧૮ ના રોજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy