SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ 363 ચિત્રકાર, શિલ્પકાર, કલાનિર્દેશક મુદ્રાઓ વ્યકત કરતા ચિત્રો સાત્વિકતાની ભાવના જગાવે છે. બુધ્ધ, મહાવીર, રામ અને કૃષ્ણ જેવા લોકોત્તર પુરૂષોનાં જીવન પ્રસંગો પોતાના સ્વ. શ્રી યુસુફ ધાલા મરચન્ટ ચિત્રોમાં વ્યકત કરીને તેમણે એ સાબિત કર્યું છે કે કલાસાધના એ જ મુંબઈ નિવાસી ખોજા પરિવાર (મૂળ વતન કચ્છ)માં તા. ૨૯ કલાકારનો ધર્મ હોય છે. મુંબઇની પ્રકાશ પ્રિન્ટરીના શ્રી રાજેન્દ્રભાઈ જાન્યુ. ૧૯૦૯માં યુસુફ બાલાનો જન્મ. શાહે તેમના ઉપરોકત વિષયના ચિત્રો, લોકજીવન તથા પ્રકૃતિલક્ષી ચિત્રો અનાથાશ્રમમાં રહી સાત ધોરણ ભણ્યા. ૧૮ તૈયાર કરાવી પ્રસિધ્ધ કર્યા છે. મુંબઇના મેઘરાજ પુસ્તક ભંડારે તો છેલ્લાં વર્ષના થતાં નિયમ પ્રમાણે ઓર્ફનેજમાંથી છુટા વીસેક વર્ષથી તેમની પાસે “ક્ષમાપના કાર્ડ તૈયાર કરાવેલા. વડાલાના થયેલ યુસુફભાઇ ફરનીચરના કારખાનામાં જિનાલય માટે શ્રી મહાવીર સ્વામીના પંચકલ્યાણકના મોટા ભીંત ચિત્રો કામે વળગ્યા. તેમનામાં કલા પ્રત્યે રસ આ કલાકારે તૈયાર કરી આપેલ. ધનજીભાઇ શાહ માટે પણ શ્રી મહાવીર નિહાળીને કારખાનાના માલિકે તેમને સર જે. તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવન પ્રસંગોના ભીંતચિત્રો દોરી આપેલ જે. સ્કૂલ ઓફ આર્ટસમાં દાખલ કરાવ્યા. છે. બોમ્બે આર્ટ સોસાયટી યોજીત પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિત અથાગ પરિશ્રમ કરી ચાર વર્ષના અંતે થઈ છે. સોસાયટીના સુવર્ણ મહોત્સવવખતે તેમના એકશિલ્પ (પોર્ટેઇટ)ને ૧૯૩૪માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટ થયા. બીજા ચાર વર્ષ મોડેલીંગ ઇનામ મળેલું. અને સ્કલ્પચરની તાલિમ લઇ ૧૯૩૮માં શિલ્પકળામાં જી. ડી. આર્ટ યુસુફ ધાલા મરચન્ટની કારકિર્દીને મુંબઇની બે કલાસંસ્થાઓ થયા. ફેલોશીપ મળી એટલે શ્રી યજ્ઞેશ્વર શુકલના સાંનિધ્યમાં વડકટ આંતર ભારતી’ અને ‘અભિવાદન' ટ્રસ્ટે સન્માની છે. બાળકલા અને એચીંગની તાલિમ લીધી. કેળવણી ક્ષેત્રે પોતાના બહોળા અનુભવના નિચોડ રૂપે કલાવર્ગના યુસુફભાઇએ તૈયાર કરેલા શિલ્પોમાં સ્વ. શિલ્પી શ્રી કાંતિલાલ બાળકોને ઉપયોગી થાય તે હેતુ સારતું પુસ્તક “કલાદીપ’ તેમણે પ્રકટ કર્યું કાપડીયાના સહકારમાં સુરતમાં મહાત્મા ગાંધી ઉદ્યાનમાં સ્થાપિત કવિ હતું. આ પ્રતિભાશાળી ચિત્રકાર, શિલ્પકાર, કલાશિક્ષક અને નર્મદની અર્ધપ્રતિમાં, પછી ૫. ભગવાનલાલ ઈદ્રજીની બ્રોઝમાં કલાનિર્દેશકનું ૭૯ વર્ષની વયે મુંબઇ ખાતે તા. ૨૦એપ્રિલ - ૧૯૮૮માં અર્ધપ્રતિમા (મુંબઇ યુનિ.) વાડીલાલ સારાભાઇની માર્બલમાં અર્ધપ્રતિમા એક અકસ્માતમાં અવસાન થયું. (મહાવીર જૈન વિદ્યાલય - મુંબઇ), ઝંડુ ભટ્ટજીનું શિલ્પ (ઝંડુ ફાર્મસી), ગુજરાત બહાર વસવાછતાં ગુજરાતનેનભૂલનાર આ ધર્મનિરપેક્ષી ગાંધી પ્રતિમા વ. જેવાં સ્વતંત્ર સર્જનોએ તેમને પ્રસિધ્ધિ અપાવી છે. કલાકારે જીવનના છેલ્લા શ્વાસ સુધી કલાની સેવા કરી. જંબુસરમાં યુવા શહીદ ત્રિવિક્રમ બોરીવાલાનું સ્મારક તેમણે બનાવ્યું છે. * સંદર્ભ સૌજન્ય : ગુજરાત સાપ્તાહિક. લે. કનુ નાયક, યુસુફ પાલાએ સ્વ. શયદાના ‘બે ઘડી મોજ' અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ‘જન્મભૂમિ'માં સ્ટાફ આર્ટીસ્ટ તરીકે કામ કરેલું. ‘નવચેતન' માટે કલાકાર - પરિચય લેખન કાર્ય પણ કરેલું. ‘ભકતબોડાણો' થી ફિલ્મ ક્ષેત્રે કલાનિર્દેશનની શરૂઆત કરી. ૧૯૪૫થી ૫૩ સુધી ગુજરાતી - હિંદી ચિત્રપટો - જેમાં કુંવરબાઇનું મામેરું, શામળશાનોવિવાહ, રાણકદેવી, ધનવાન, દાન-પાનીવ. જાણીતી ગુજરાતી-હિંદી ફિલ્મોનું કલાનિર્દેશન કર્યું. દશેક વર્ષ આ રીતે વિતાવ્યા પછી તેઓ ૧૯૫૩માં મુંબઇની અમુલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયમાં કલાશિક્ષક તરીકે જોડાયા. જયાંથી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. બાદમાં ૧૯૭૧માં મુંબઈની શ્રી જમનાબાઇ નરસીભાઇ શાળામાં માટીકામના હોબી ટીચર તરીકે જીવનના અંત સુધી સેવા આપેલી. માટુંગા - ગુજરાતી સેવા મંડળીની ચિત્રશાળામાં છેલ્લાં ૨૫ વર્ષ બાળચિત્ર વર્ગની જવાબદારી પણ સંભાળી. યુસુફઅલીના ચિત્રોમાં ભારતીયતાની અસર જોવા મળે છે. અજંતાની શૈલી જેવું સંયોજન, પાત્ર વૈવિધ્ય, ભાવ તથા કરૂણાનુભૂતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy