SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૮૦૩ ગુંજતું કર્યું. (૨) ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ પ્રિન્ટિંગ અમદાવાદ ચિ. ભાવેશભાઈ પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે (૧૯૯૦) શક્તિશાળી પિતાનું માર્ગદર્શન અને આવતીકાલના તેજસ્વી પુસ્તક પ્રકાશન : જનરલ નોલેજ વધારો શ્રેણીનાં બે ભવિષ્યની આશા તેમની સાથે છે. પુસ્તકો (૧) તમે જાણો છો? (૨) એમ કેમ? શ્રી એમ. યાસીન ગોલીબાર શ્રી કાન્તિલાલ કામદાર જન્મતારીખ : ૧૮-૧૨-૧૯૭૩, જન્મસ્થળ : અમદાવાદ, સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દાયકાથી વતન : ભુજ (જિ. કચ્છ), હાલનું સ્થળ : અમદાવાદ, નામ : પત્રકારિત્વ ક્ષેત્રે કામગીરી કરતા શ્રી | (ફોઈએ પાડેલું) મોહમ્મદ યાસીન, પિતાનું નામ : ગોલીબાર - કાંતિભાઈ કામદાર લીલિયા મોટાના વતની હાજી યુનુસભાઈ હાજી નૂરમોહમ્મદભાઈ, માતાનું નામ : છે. અમરેલીમાં “ફૂલછાબ' દૈનિકના છેલ્લા ગોલીબાર હાજિયાણી નજમાબહેન હાજી યુનુસભાઈ. દોઢેક દાયકાથી જિલ્લા પ્રેસપ્રતિનિધિ તરીકે આખું નામ : ગોલીબાર હાજી મોહમ્મદ યાસીન હાજી કાર્ય સંભાળે છે. યુનુસભાઈ અમરેલીમાંથી છેલ્લાં ૩૦ વર્ષોથી ‘નવસર્જન' સાપ્તાહિક મૂળ અટક : સમાણા, જ્ઞાતિ : કચ્છી-મેમણ, ધર્મ અને ૨૦ વર્ષથી “નવયુગ' સાપ્તાહિકનું પ્રકા સંપ્રદાય : ઇસ્લામ-સુન્ની મુસ્લિમ, ઉપનામ : એમ. યાસીન, નિયમિત “અવલોકનના ઓવારેથી' વિભાગમાં પુસ્તકોનું એમ. વાય ગોલીબાર અવલોકન કરે છે. અભ્યાસ : (૧) બી. કોમ., એલ.એલ.બી., સી.એ. એક્રેડિટેશન કાર્ય ધરાવતા માન્ય પત્રકાર અને સીનિયર (ઇન્ટર) સિટિઝન છે. પ્રત્યેક શિલ્પ સ્થાપત્યમાં આપણને કલા કૌશલ્યતા દર્શન અવશ્ય થવાના જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy