SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ પથપ્રદર્શક ધમેલા ઉત્પાદનનું સફળ સંચાલન તેમ જ લાયન્સ ક્લબના અભ્યાસ બાદ તેઓશ્રીને યાંત્રિક ક્ષેત્રે રસ હોવાથી પ્રમુખ તથા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩–જે - રાયપુર મધ્યે ઈ.સ. ૧૯૩૧થી મોટર ઓટોમોબાઇલ્સનાં ધંધાના સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસ્ટ્રિક્ટ ગવર્નરપદે સને ૧૯૯૮-૯૯માં શ્રીગણેશ કર્યા હતા. ઈ.સ. ૧૯૩૩માં આજના સમૃદ્ધ, સુપ્રસિદ્ધ સેવા આપેલ અને શ્રી હાલારી શરાફી મંડળી જામનગરમાં હાલ અને સિદ્ધિવંત રાયપુર મોટર એન્જિનિયરિંગ વર્કસ (આર.એમ. ચેરમેન તરીકે સેવા આપી રહેલ છે. ઇ.વર્કસ)ની શુભ સ્થાપના કરેલ. સાહસ, સખત પરિશ્રમ, ઊંડી વિશેષમાં શ્રી વિઠ્ઠલદાસ ધનજીભાઈ બારદાનવાલા ધંધાકીય સૂઝબૂઝ તથા પોતાની પ્રચંડ વ્યવસ્થાશક્તિને કારણે ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાળા વ્યવસાય ક્ષેત્રે આગવી જ્વલંત સિદ્ધિઓ મેળવી, જેમાં ફોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જામનગર મારફતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ મોટર, સિમ્સન ગેસ પ્લાન્ટ, ફિયાટ મોટર કાર, ડોઝ મોટર કરી રહેલ છે. કાર, સ્ટાન્ડર્ડ મોટર કાર, ફરગ્યુસન ટ્રેક્ટર તથા સ્વરાજ મઝદા ગાડીઓ, રોટાવેટર કૃષિ યંત્ર, સ્પોર્ટિફ મોપેડ વગેરે વગેરેની સ્વ. શ્રી નારાયણજીભાઈ દામજીભાઈ એજન્સીઓનો સમાવેશ થાય છે અને સાથે સાથે તેઓશ્રીએ પીઠડિયા, રાયપુર રાયપુર મધ્યે મોટર ગાડી રિપેરિંગનું એક વિશાળ વર્કશોપ ઊભું સાહસની પાંખ ઉપર ઊડીને જીવનસિદ્ધિઓ સર્જનારા કર્યું જેમાં ગાડીનું દરેક જાતનું કામ જેમ કે બૉડીરિપેરિંગ, રાયપુર (છત્તીસગઢ)ના ઉદ્યોગપતિ શ્રી નારાયણજીભાઈ ડેટિંગ-પેટિંગ, સર્વિસિંગ, ગાદી શીટ રીપેરિંગ થતું હતું જે એ ધનજીભાઈ પીઠડિયાએ સેવા જીવનની અનોખી સૃષ્ટિ સર્જી છે. જમાનાના ગણ્યાગાંઠ્યા વર્કશૉપ પૈકી સુપ્રસિદ્ધ અને વિશ્વસનીય હતું, જે આજે પણ તેટલી જ સારી સેવાઓ આપી રહેલ છે. મૂળ ગુજરાતના કચ્છ-અંજાર ગામના રહેવાસી શ્રી મોટર ગાડીઓ રિપેરિંગ સાથે એસ્સો કંપનીની પેટ્રોલ પંપની મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના શ્રી દામજીભાઈ શિવજીભાઈ એજન્સી પણ હતી. આ ઉપરાંત તેઓશ્રીએ માઇનિંગ ક્ષેત્રે પીઠડિયા આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાં ધંધાર્થે મધ્યપ્રદેશનાં મેંગેનીઝના ખાણઉદ્યોગનું તથા લાકડા ઉદ્યોગ તથા બાંધકામ ક્ષેત્રે બાલાઘાટ જિલ્લામાં નૈનપુરના રેલ્વે કામ અંગે આવી વસેલા. આજના વિશાળ ભિલાઈના કારખાનામાં કેટલાંક કાર્યો આ પરિવારમાં શ્રી નારાયણજીભાઈ દામજી પીઠડિયાનો જન્મ સફળતાપૂર્વક કરેલ હતાં. આટલું જ નહીં, પરંતુ રાયપુરની ઈ.સ. ૧૯૧૩ના નવેમ્બર માસની બીજી તારીખે નૈનપુરમાં થયો પ્રખ્યાત હિમ્મત સ્ટીલ ફાઉન્ડ્રી તથા એમ.પી. રોલિંગ મિલના હતો. ડાયરેક્ટર પદે બેસી તેઓશ્રીએ પોતાની કાબેલિયતથી સફળતાનાં | શ્રી નારાયણજીભાઈએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ શિખરો સર કરેલ. નૈનપુર તથા મહાસમુંદમાં મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર આટઆટલી ધંધાકીય પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા હોવા ધંધાર્થે રાયપુર મુકામે આવતાં તેઓશ્રી પોતાનો અભ્યાસ છતાં પણ તેઓશ્રી સંગીત, ચિત્રકળા, રમતગમત, જ્યોતિષ રાયપુરની સેન્ટપોલ સ્કૂલમાં ચાલુ રાખી સને ૧૯૨૯માં વિદ્યા જેવા પોતાના રસના વિષયોનો શોખ જાળવી રાખેલ. મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટ ડિવિઝનમાં ઉતીર્ણ થયા હતા. તેમની ટેનિસ તથા બ્રિજની રમતના તેઓશ્રી કુશળ ખેલાડી હતા. આ શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં ઉપરાંત ધાર્મિક ક્ષેત્રમાં પણ તેઓશ્રીને ઊંડી લાગણી તથા ગણિત, ભૌતિકશાસ્ત્ર તથા ડ્રોઇંગનાં વિષયોમાં પોતાની મેધાવી ભક્તિભાવ હતો. સાધુસંતોને સમ્માનવા તથા અભ્યાગતોને પ્રતિભા બતાવી ડિસ્ટ્રિકશન ગુણાંક મેળવેલ, જે સિદ્ધિ સ્કૂલનાં અન્નદાન આપવાની એમની પ્રવૃત્તિ અવિરતપણે છેવટ સુધી છેલ્લાં ૨૦ વર્ષનાં ઇતિહાસમાં મેળવનાર તેઓશ્રી સર્વપ્રથમ ચાલુ રહેલ. હતા. આના ફલસ્વરૂપ બ્રિટિશ સ્કૂલ તરફથી બીવોન બોય સ્કીમની યોજના હેઠળ તેઓશ્રીને ઉચ્ચ અભ્યાસ અર્થે મેરિટ સામાજિક ક્ષેત્રે પણ તેઓશ્રીએ અદમ્ય ઉત્સાહથી સ્કૉલરશિપ સાથે ઇંગ્લેન્ડ મોકલવાની દરખાસ્ત આવેલ પરંતુ પોતાની અમૂલ્ય સેવાઓ અર્પણ કરેલ છે. ગુજરાતી શિક્ષણ તેઓશ્રી પોતાના પિતાશ્રીના એકમાત્ર પુત્ર હોવાને કારણે કૌટુંબિક મંડળમાં વર્ષો સુધી એકધારી સેવાઓ અર્પણ કરનારા સ્વર્ગસ્થ સંજોગોને કારણે તેઓશ્રી સદર યોજનાનો લાભ લઈ શકેલ શ્રી નારાયણજીભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ સફળતાપૂર્વક સંભાળ્યું હતું, જેમાં તેમનું માર્ગદર્શન, સૂચનો અને સહકાર નહીં. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy