SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૦૯ મધ્યકાલીન યુગના કવિની કૃતિઓનું શાસ્ત્રીય રીતે સંપાદન કર્યું. કર્યું છે. ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, કાયદા વિ. વિષયો પર મારી હકીકત' રૂપે આત્મકથા, “ધર્મવિચાર'માં ધર્મ વિશે, એમના અભ્યાસલેખો છે. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી ‘રાજયરંગ'માં ઇતિહાસ વિશે ચર્ચા. “ડાંડિયો' સામાયિકનું સાહિત્ય પરિષદના પ્રમુખ (૧૯૦૫) રહી ચૂક્યા છે. સંપાદન એમ એકલા હાથે વિવિધ ભૂમિકા ભજવી વીરતાથી - બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા સમાજ તરફથી બહિષ્કારનો સામનો કરતાં કરતાં સાહિત્ય અને સંસ્કૃતિની સેવા કરી. (કલાન્તકવિ) (૧૮૫૮ થી ૧૮૯૬) રણછોડભાઈ ઉદયરામ દવે અર્વાચીન કવિતાના આ મહત્ત્વના કવિનો જન્મ નડિયાદ ખાતે થયો હતો. મેટ્રિક સુધી ભણેલા બાલાશંકર વેપારમાં પ્રવૃત્ત (સમય : ૧૮૩૭ થી ૧૯૨૩) હતા. “કલાન્તકવિ' એમની મહત્ત્વની કૃતિ “સૌંદર્યલહરી' “દીવાને ખેડા જિલ્લાના મહુધા ગામમાં જન્મ. કાયદાનો હાફીઝ', “કપૂરમંજરી' અને “મૃચ્છકટિકના અનુવાદો એમણે અભ્યાસ. કચ્છમાં દીવાન તરીકે કામગીરી. ‘દીવાન બહાદુર'નો આપ્યા છે. તથા ‘ભારતીભૂષણ', “કૃષ્ણમહોદય’ અને ‘ઇતિહાસખિતાબ બ્રિટીશ સરકાર તરફથી. ગુજરાતી સાહિત્ય પરિષદના માલા'નું તંત્રીપદ સંભાળ્યું. નવા યુગના કવિમાં ઊર્મિકાવ્યની પ્રમુખ ૧૯૧૨. નાટક, કાવ્યમીમાંસા, અનુવાદ અને ઇતિહાસ - સુરેખ અને સ્વચ્છ રચના દેખાય છે. જેમાં સુંદરમૂના શબ્દોમાં ક્ષેત્રે પદાર્પણ. બુદ્ધિપ્રકાશ નામના સામાયિકના તંત્રી. “લલિતા કહીએ તો કંથારિયાએ “ગુજરાતી કવિતાને દલપતશૈલીમાંથી નવી દુઃખદર્શક’, ‘હરિશ્ચંદ્ર', જયકુમારી વિજય એમનાં પ્રમુખ નાટકો, શૈલીમાં લઈ જવાનું સુભગ સંક્રાન્તિ કાર્ય કર્યું છે.” નાટ્યપ્રકાશ, રસપ્રકાશ, અલંકારપ્રકાશ વગેરે મીમાંસાગ્રંથો, હિતોપદેશ અને શેક્સપીઅરનાં નાટકોનો અનુવાદ. “કચ્છ દેશનો હાજી મહમ્મદ અલારખિયા શિવજી : ઇતિહાસ' નામે પુસ્તક. નાટકોમાં પદાર્પણને લીધે તેઓ ગુજરાતી (.સ. ૧૮૭૮ થી ૧૯૨૧) નાટકના પિતા કહેવાયા. મુંબઈમાં જન્મેલા શિવજીએ અંગ્રેજી છ ધોરણ સુધીનું ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી : શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પત્રકારત્વ ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરી હતી. તેઓ ગુજરાતીમાં ચિત્રમય સાહિત્યના પ્રકાશનના (જન્મ : ૧૮૫૫ મૃત્યુ : ૧૯૦૭) પ્રણેતા હતા. તે કલાનો ભક્ત હતા. તેણે કવિતા, નાટક, ગુજરાતી સાહિત્યના શિરમોર સમાં ગોવર્ધનરામનો જન્મ નવલકથા અને ગદ્યમાં સર્જન કર્યું છે. “સ્નેહી વિરહ પંચદશી' નડિયાદમાં થયો હતો. બી.એ. એલ.એલ.બી. થઈ મુંબઈમાં નામે કાવ્ય “મહેરુન્નિસાં નામે નાટક, રશિદા, શીશમહલ અને વકીલાત કરવા માંડી અને સાથે ઉત્તમ સાહિત્યનું સર્જન ચાલુ સેવાસદન' નામે નવલકથાઓ તથા લોર્ડ કર્ઝન વિષે ૧૦૦ રાખ્યું. મુખ્યત્વે “સરસ્વતીચંદ્ર' નામની ચાર ભાગમાં વહેંચાયેલી જેટલા સચિત્ર લેખો એમણે આપ્યા છે. એડવિન આર્નોલ્ડ કત નવલકથા તેમનું ગુજરાતી સાહિત્યને મહત્ત્વનું પ્રદાન છે. તેમાં ‘પલ્સ ઓફ ફેઈથ’ નો “ઇમાનનાં મોતી' નામે અનુવાદ કર્યો છે. પ્રાચીન, અર્વાચીન ભારતીય અને પશ્ચિમ સંસ્કૃતિના સમન્વયરૂપે ગુલશન” અને “વીસમી સદી' સામાયિકોનું તંત્રીપદ સંભાળ્યું છે. ત્રણ ત્રણ પેઢીઓને આવરી લઈ સમયની ભવ્ય સંસ્કૃતિ ગાથા શ્રી કનૈયાલાલ મુનશીએ તેના માટે કહ્યું છે : “હિન્દમાંરચી છે. જગતના ઉત્તમ ચિંતનગર્ભ સર્જનાત્મક ગ્રંથોમાં સ્થાન ગુજરાતમાં કલાનો શોખ વધે, કલાકારોની કિંમત અંકાય, લઈ શકે એટલી ઇયત્તા આ મહાનવલની છે. કલામયતા પ્રસરે–આજ તેનો જીવનઆદર્શ હતો. દરેક પંક્તિના આ ઉપરાંત એમણે “સ્નેહમુદ્રા' નામની એક કરુણ કવિ અને નાટ્યકાર, કથાકાર અને ઠઠ્ઠાબાજ, ચિત્રકાર અને પ્રશસ્તિ લખી છે અને “લીલાવતી જીવનકલા” તથા “નવલરામનું શિલ્પી. બધાને માટે તેને મોહ હતો, બધાને ઉજતા.....જ્યાં જીવનવૃત્તાંત' એમ જીવનચરિત્રો લખ્યાં છે. તેમની લખેલી કલાનાં દર્શન થતાં ત્યાં તે પ્રણિપાત કરતા.” ડાયરીઓ scrapbook રૂપે પ્રકાશિત થઈ છે. તેમણે વિવેચનમાં અરદેશર રામજી ખબરદાર લેખો લખ્યા છે, “કવિ દયારામનો અક્ષર દેહ' અને classical poets of Gujarat and their influence on Society (ઇ.સ. ૧૮૮૧ થી ૧૯૫૩) and Morals' એમ પુસ્તક લખ્યું છે. નવલગ્રંથાવલિનું સંપાદન દમણ ખાતે જન્મેલા કવિએ માધ્યમિક શાળા સુધીનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy