SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ, વિવેચક, 3 . ઉમાશંકર જ મદચંદ્રક મળી ૪૮૦ પથપ્રદર્શક શિક્ષણ લઈ વેપારમાં ઝંપલાવ્યું. પારસી હોવા છતાં તેમની કથનરીતિથી એમની નવલકથાઓ ખૂબ લોકપ્રિય બની હતી. કવિતામાં પારસીશાહી લોકબોલીની અસર નથી પરંતુ શિષ્ટ તેમણે ટૂંકી વાર્તાઓ અને નાટકો પણ લખ્યાં છે. આ ઉપરાંત કાવ્યાત્મક ભાષા છે. તેમણે છંદોમાં નવાં સર્જન કર્યા છે. નવા કાવ્યો, નિબંધો, આત્મકથા વગેરે પણ આપ્યાં છે. તેમની કાવ્યરૂપે લિરિક, ખંડકાવ્ય, રાસ, ભજન અને મુક્તક લખ્યાં છે. “ગ્રામલક્ષ્મી’ કે ‘ભારેલો અગ્નિ' જેવી નવલકથાઓની તત્કાલીન “કાવ્યરસિકા', ‘વિલાસિકા’ ‘ગાંધીબાપુ', “ગાંધીબાપુનો પવાડો', યુવા માનસ પર ઊંડી અસર જોવા મળી હતી અને કેટલાક કીર્તનિકા' વગેરે તેમનાં કાવ્યો છે. સુન્દરમના મતે તેમનો સૌથી ગામડાંમાં જઈ વસવાટ કરવા લાગ્યા હતા. વિશેષ મૌલિક અને રસાવહ કહેવાય તેવો ઉન્મેષ પ્રતિકાવ્યોનો છે. સુંદરજી બેટાઈ (દ્વૈપાયન, મિત્રવરુણો) વિવેચનમાં “ગુજરાતી કવિતાની રચનાકળા’ નામે ગ્રંથ છે (૧૯૦૫-૧૯૮૯) 247 BigHi The Silken Tussel 24-7 Zarathustra, the First prophet of the world એ નામે ગ્રંથો ઉપરાંત કવિ, વિવેચક, અનુવાદક એવા શ્રી સુંદરજી બેટાઈનો ૧૦૧ સોનેટો છે. જન્મ ઓખા-બેટમાં થયેલો. ઉમાશંકર જોશીની હરોળના કવિ અધ્યાપક હતા. ‘તુલસીદલ' કાવ્યસંગ્રહ માટે નર્મદચંદ્રક મળ્યો. કાકાસાહેબ કાલેલકર તઉપરાંત જ્યોતિરેખા, સદ્દગત ચંદ્રશીલાને, અંજના વ. એમના (જન્મ : ઇ.સ. ૧૮૮૫, મૃત્યુ ૧૯૮૧) કાવ્યસંગ્રહો છે. ‘સુવર્ણમેઘ', “આમોદ' અને નરસિંહરાવ એમના મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મૂળે વિવેચનગ્રંથો છે. મહામના થોરો, મહાભારત (છેલ્લાં ચાર પર્વ) મહારાષ્ટ્રીયન પણ ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને અને રોમહર્ષિણી એમના અનુવાદો છે. અસરકારક ઊર્મિ અને ‘સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાયા. ગુજરાતી ભાષાના ઉત્તમ શબ્દાર્થની સ્વચ્છતા એ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને મતે તેમની નિબંધકારોમાંના એક તેઓ સદાના પ્રવાસી હતા. તેમના વિશેષતા છે. પ્રવાસવર્ણનમાં તો હિમાલયનો પ્રવાસ', બ્રહ્મદેશનો પ્રવાસ', બચુભાઈ રાવત ઃ (૧૮૯૮-૧૯૮૦) ‘પૂર્વ આફ્રિકામાં’, ‘ઊગમણો દેશ જેવા ગ્રંથો છે જેમાં પ્રદેશના વૈવિધ્ય વર્ણવવાની સાથે ઊંડું ચિંતન પણ કરાવે છે. જીવન જન્મ અમરેલીમાં. મેટ્રીક સુધી અભ્યાસ, પત્રકારિત્વ. કુમાર” નામના ઉત્કૃષ્ટ સામાયિકનું તંત્રીપદ ૧૯૨૪ થી સંસ્કૃતિ', “જીવનવિકાસ', “જીવતા તહેવારો’, ‘જીવન-ચિંતન', મૃત્યુપર્યત સંભાળી તેમાં કલા, સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, ‘જીવનપ્રદીપ’ અને ‘પરમ સખા મૃત્યુ તેમના ચિંતન-મનનયુક્ત વનસ્પતિ, આયુર્વેદ જેવા વિષયો પર પણ સુંદર, સુરુચિપૂર્ણ નિબંધસંગ્રહો છે. “રખડવાનો આનંદ', “જીવનનો આનંદ', લેખો આવતા રહ્યા. અનેક લેખકોને પ્રકાશમાં લાવનાર બચુભાઈ ‘જીવનલીલા’ અને ‘ઓતરાતી દિવાલો' માં નિર્ભેળ આનંદમાં પોતે કલામાં ઊંડી રુચિ ધરાવતા હતા. ગુજરાતની ગ્રંથસ્થ લીન કરે તેવા પ્રકૃતિ સૌંદર્યને લગતા, સર્જકના વ્યક્તિત્વને પ્રકટ ચિત્રકલા અને ‘કલા વિવેચનો' એમનું પ્રશસ્ય લખાણ છે. કરતા લલિત નિબંધો છે. બુધકાવ્યસભા' કુમાર કાર્યાલયમાં કવિઓને ભેગા કરી રમણલાલ વસંતલાલ દેસાઈ : કાવ્યવિનોદનો કાર્યક્રમ થતો. બચુભાઈ તે ઉપરાંત ગુજરાતી (જન્મ : ઇ.સ. ૧૮૯૨, મૃત્યુ : ઇ.સ. ૧૯૫૪) લિપિના નવા મરોડના નિર્માતા તરીકે પણ યાદ રહેશે. શ્રી રમણાલ વસંતલાલ દેસાઈ વડોદરા જિલ્લાના ગની દહીંવાળા : (૧૯૦૮-૧૯૮૭) શિનોર ગામના વતની હતા. જૂના વડોદરા રાજ્યમાં મહેસૂલ ફક્ત ત્રણ ધોરણ ગુજરાતી ચોપડી ભણેલા સુરતના વિભાગના અધિકારી તરીકે જવાબદારી એમણે બજાવી હતી. વતની શ્રી અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા જે ગની એમનું સાહિત્યસર્જન વિપુલ છે. “કોકિલા', “ગ્રામલક્ષ્મી', દહીંવાલા તરીકે પ્રખ્યાત હતા તે વ્યવસાયે દરજી હતા. માણસના ‘દિવ્યચક્ષુ',' “ભારેલો અગ્નિ' એ એમની અગત્યની મન-આત્મામાંથી જે ઊર્મિ-દર્દ પ્રગટે છે તે ચકિત કરી દે તેવું નવલકથાઓ છે. એમના લખાણમાં ગાંધીયુગના ગુજરાતી છે. “ગાતાં ઝરણાં', “મહેંક', “મધુરપ', “નિરાંત' જેવા કાવ્યસમાજનું આલેખન થયેલું જોવા મળે છે. આથી યોગ્ય રીતે જ સંગ્રહો સાથે એમણે “પહેલો માળ' નામનું નાટક પણ લખ્યું છે તેઓ “યુગમૂર્તિ વાર્તાકાર' તરીકે ઓળખાયા છે. સરળ પ્રવાહી જેના માટે ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy