SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૮૧ ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય સ્વાતંત્ર્યની ઝંખના, પ્રકૃતિપ્રેમ અને આધ્યાત્મરસ સબળ રીતે નિરૂપણ પામે છે. (જન્મ : ઇ.સ. ૧૯૦૦ મૃત્યુ. ૧૯૬૫) જેતલસરમાં જન્મેલા શ્રી આચાર્ય વ્યવસાયે પત્રકાર હતા. જીવનનો ઉત્તરાર્ધ તેમણે પોંડિચેરી ખાતે અરવિંદ આશ્રમના સાધક તરીકે ગાળ્યું હતું. તેમણે વિપુલ સાહિત્ય સર્યું છે. દરિયાઈ નવલકથાઓ ‘દરિયાલાલ’, ‘સક્કરબાર', “હાજી કાસમ તારી વીજળી’ વગેરેથી મુકુન્દરાય પારાશર્ય : લોકપ્રિય, ઐતિહાસિક, સામાજિક નવલથાઓ, સાગરકથાઓ, | (જન્મ : ઇ.સ. ૧૯૧૪ મૃત્યુ ૧૯૮૫). નાટકો, જાસૂસ કથાઓ, ઇતિહાસનાં પુસ્તકો, નવલિકાઓ એમ મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી-પારાશર્યનો જન્મ બહુવિધ સાહિત્ય એમની પાસેથી મળેલ છે. મોરબીમાં થયો હતો. કોટડા-સાંગાણી તેમનું વતન. એમણે કિશનસિંહ ચાવડા : (જિપ્સી) (૧૯૦૩-૭૯) પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી અને રાજકોટમાં લીધું હતું. વડોદરામાં જન્મેલા કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાએ ત્યારબાદ માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. ભાવનગરમાં લીધું હતું. તેમના જીવનઘડતરમાં પ્રભાશંકર પટ્ટણી નિબંધમાં “અમાસના તારા', ‘તારા મૈત્રક” અને “સમુદ્રના દ્વીપ' તેમજ ગાંધીજીની અસર હતી. તત્ત્વજ્ઞાન, શિક્ષણ, ઇતિહાસ અને સંગ્રહો છે. દ્રુમદ્રુમ અને શર્વરી નવલિકાઓ અને “ધરતીની પુત્રી’ કાવ્ય-સાહિત્ય એમના રસ-અભ્યાસના વિષયો હતા. “અર્ચન’ નામે નવલકથા ઉપરાંત “હિમાલયની પત્રયાત્રા” નામે અને “સંસ્કૃતિ' એમના કાવ્યસંગ્રહો છે. “સત્યકથાઓ', પ્રવાસવર્ણન', “અમાસથી પૂનમ ભણી' શીર્ષક હેઠળ આત્મકથા, સત્વશીલ', “મારાં મોટીબા' અને બીજી સત્યકથાઓ એમના કબીરસંપ્રદાય પર સંશોધન, સંપાદન, અનુવાદ, અનાહત નાદ જીવનચરિત્રોના સંગ્રહો છે. તેમણે ‘સર પ્રભાશંકર પટ્ટણીનું voice of silent અને ગીતા પર અંગ્રેજીમાં લખાણ છે. જીવનચરિત્ર' અને “પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન’ એમ તેઓશ્રી ઇન્ડીયન પી.ઈ.એન. નામની સંસ્થાના મંત્રીપદે રહી વિસ્તૃત જીવનવૃત્તાંત આપ્યાં છે. સરળ શૈલીમાં સાદા માનવીમાં ચૂક્યા છે તથા “અમાસના તારા' માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક ઝલકતા ઉમદા ગુણો દર્શાવવાની એમની આગવી રીત છે. પ્રાપ્ત થયો છે. તેમના ગદ્યમાં પણ કવિતાની મધુર છાંટ વરતાય શ્રી પારાશર્યના મરણોપરાંત પ્રગટ થયેલાં અન્ય પુસ્તકો છે અને સતત પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. મારી મા', “મારા ગુરુની વાતો', “ગૃહસ્થાશ્રમ અને બીજા નિબંધો', “રુચિનો દોર’, ‘ઉર્મિલા ભાગ-૨’ અને ‘ગૌરી' નામની ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ્' નવલકથાનો સમાવેશ થાય છે. (જન્મ : ઇ. સ. ૧૯૦૮, મૃત્યુ : ઇ. સ. ૧૯૯૧). તેમને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક તથા નર્મદ ચંદ્રક સુન્દરમ્ મૂળ ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા છે. હતી. સુન્દરમ્ ઉપનામથી સુંદર મહત્ત્વપૂર્ણ લેખન કવિતા તેમજ વાર્તા, પ્રવાસવર્ણનવિવેચન આપ્યાં છે. ગાંધીયુગની ગુજરાતી ગુલાબદાસ બ્રોકર : (જન્મ : ઇ.સ. ૧૯૦૯) કવિતાના અગ્રણી કવિ છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્થાપેલી ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર મૂળ પોરબંદરના વતની ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું અને સ્વાતંત્ર્ય-સંગ્રામમાં છે. તેઓ હાલ મુંબઈમાં નિવાસ કરે છે. શેરદલાલીના સક્રિય ભાગ લીધો હતો. “કોયા ભગતની કડવી વાણી', વ્યવસાયની સાથોસાથ સાહિત્યસર્જનની પ્રવૃત્તિ સતત ચાલુ છે. કાવ્યમંગલા', “વસુધા' અને “યાત્રા” મહત્ત્વના કાવ્યસંગ્રહો તેમણે ટૂંકીવાર્તા, એકાંકી, કાવ્ય, પ્રવાસવર્ણન, વિવેચન વગેરે ઉપરાંત “રંગ રંગ વાદળિયાં' નામના બાળકાવ્યોના સંગ્રહની ક્ષેત્રો ખેડ્યાં છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં તેમનું અર્પણ નોંધપાત્ર છે. અમૂલ્ય ભેટ પણ એમના તરફથી મળી છે. “પિયાસી’, ‘ઉનયન’ ‘લતા અને બીજી વાતો', ‘ઊભી વાટે', “સૂર્યા', “માનવીનાં મન’ વગેરે વાર્તાસંગ્રહો, “દક્ષિણાયન' નામે પ્રવાસગ્રંથ તેમજ એમના પ્રમુખ વાર્તાસંગ્રહો છે. ધૂમ્રસેર', “જ્વલંત અગ્નિ', અર્વાચીન કવિતા' “અવલોકના' વગેરે વિવેચનગ્રંથો આપ્યાં છે. નવા ગગનની નીચે’, ‘રૂપ સુષ્ટિમાં’ એમનાં પુસ્તકો છે. ટૂંકી ‘દક્ષિણા' નામે સામાયિક પણ પ્રકાશિત કરતા. સુન્દરમૂની વાર્તા સ્વરૂપને એમણે વધુ કલાત્મક બનાવી ઊંડાણ બક્યું છે. કવિતામાં માનવમાત્ર પ્રત્યે પ્રેમ, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ, જૈફ વયના આ લેખકને પાશ્રીથી અલંકૃત કરાયા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy