SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૩૮ પથપ્રદર્શક તરીકે, અનુવાદક તરીકે અને રિપોર્ટર તરીકે કામગીરી કરી. રોજેરોજની કામગીરીના ભાગરૂપ અંદાજે ૨00 લેખો આ સમયગાળા દરમ્યાન થયા. થોડા મહિનાઓ “જ્યહિન્દ' જુથના “સખી’ સામયિકના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું. આ સામયિક માસિક હતું. તેને પાક્ષિક બનાવ્યું અને તત્કાલીન સર્વોચ્ચ વેચાણ ધરાવતું સામયિક (મહિલાઓ માટેનું) બનાવ્યું. ૧૯૯૪ જાન્યુઆરીથી ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વવિભાગના અધ્યાપક તરીકે કાર્યરત થયા બાદ અધ્યયન અધ્યાપન યાત્રા દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા ૧૦ વર્ષથી એકધારક પ્રકાશિત થતાં સામયિક “સમય” અંગે શોધકાર્ય કરી M.Phil(અનુપારંગત)ની પદવી મેળવી. ગુજરાતી અખબારો અને નારીચેતના” વિષય લઈને ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શનમાં Ph.D. (વિદ્યાવાચસ્પતિ)ની પદવી હાંસલ કરી. અધ્યાપન કાર્યના વર્ષો દરમ્યાન ૨૦ થી વધુ અભ્યાસલેખો પ્રકાશિત થયા છે. પત્રકારત્વના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મોનોગ્રાફ લખ્યા છે જેમાંનો ‘ભારતીય જનસંપર્કના પિતામહ : મહાત્મા ગાંધી' પ્રકાશિત થયો છે. અન્ય મોનોગ્રાફ પુસ્તકોમાં પ્રકરણ તરીકે પ્રકાશિત થયાં છે. | ‘સમય’ : એક અધ્યયન M. Phil નો શોધનિબંધ પુસ્તક તરીકે પ્રકાશિત થઈ ચૂક્યો છે. Ph.D. નો શોધનિબંધ પ્રકાશિત થનાર છે. અભિવ્યક્તિના તમામ માધ્યમો અને સાધનો પ્રત્યે પ્રેમ. સંવેદનશીલતા પણ જરા વધારે. પ્રકૃતિના નિયમ અને ન્યાયમાં તેમને વિશ્વાસ છે. “જીવમાત્રને તેની ઊજળી અને આગવી બાજુથી જોવી અને તેની અન્ય બાબતો કુદરત નિર્મિત છે તેમ માની ચાલવું” એવી માન્યતામાં પણ વિશ્વાસ છે. | ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી એમ ચાર ભાષાઓ જાણતાં હોવાને કારણે અન્ય પ્રદેશોનું સાહિત્ય વાચન સાહિત્ય આત્મસાત્ સરળતાથી થાય. સર્જક જેટલું જ અનુવાદકનું ભાવવિશ્વ મહત્ત્વનું છે એમ પોતે માને છે. ડૉ. પુનિતાબેનને ધન્યવાદ. – સંપાદક પત્રકાર શ્રી કપિલરાય મહેતા સાથેની તેમની મૈત્રી પત્રકારત્વમાં તેમને ખેંચી લાવી. કર્મઠ પત્રકાર અને અજાતશત્રુ કપિલરાય મહેતાનો જન્મ ૧૯૩૪માં “પ્રજાબંધુ'માં તેઓ જોબખાતામાં જોડાયા. ૧૯૧૧ ની નવમી માર્ચે સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેરમાં થયો અહીં તેમને છાપકામ અંગેનું એટલું બધું ટેકનિકલ જ્ઞાન મળ્યું હતો. માતા નાની બહેન અને પિતા મનવંતરાય મહેતા. દસ કે. વ્યવસાયી પત્રકાર તરીકેની પાછલી કારકિર્દીમાં તેઓ મશીનો, વર્ષની વયે તેણે માતા ગુમાવી અને કૌટુંબિક સંજોગોને લીધે ટાઈપ, અખબારી કાગળ વગેરેની જાણકારી ધરાવનારાઓ સાથે મુંબઈની વિલેપાર્લે રાષ્ટ્રીય શાળામાં ૧૯૨૩માં પ્રવેશ લીધો. ત્યાં ઝીણામાં ઝીણી વિગતોની ચર્ચા કરી શકતા. જોબખાતામાંથી તેમની વૃત્તિઓને દિશા મળી. વિચારોને આકાર મળ્યો સહતંત્રી અને છેવટે ‘ગુજરાત સમાચાર' દૈનિકના તંત્રી પદે ૧૯૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે પહોંચેલા કપિલભાઈએ ૧૯૬૨ સુધી ત્યાં કામ કર્યું. સંજોગો અને થઈને દાખલ થયા અને અહીં તેઓ રાષ્ટ્રીય રંગે રંગાયા. માલિકો બદલાતા તેમણે ૧૯૬૨માં “ગુજરાત સમાચારમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ અહીંના સ્નાતક રાજીનામું આપ્યું અને “સંદેશ'માં જોડાયા. અહીં તેમની બન્યા. વિદ્યાપીઠમાં તેમને એ ત્રણ મિત્રો મળ્યા જેમણે તેમના કારકિર્દીનો સૌથી ઉજ્વળ તબક્કો શરૂ થયો. જીવનઘડતર અને કારકિર્દી ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. “સંદેશ'માં જોડાયાના શરૂઆત ના સાત વર્ષ દરમ્યાન પુરાતન બુચ, મૃદુલાબહેન સારાભાઈ અને ઇન્દ્રવદન ઠાકોર, આ તેઓ બ્રિટીશ સરકારનાં આમંત્રણથી ઇગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે ત્રણેય તેમના છેવટ સુધી સ્નેહી બની રહ્યા. ઇન્દ્રવદન ઠાકોર ત્યાંના અખબારોનો અભ્યાસ કર્યો. ૧૯૬૫માં ૧ માસ માટે એવો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy