SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૫ પ્રતિભાઓ સેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સક્રિય, અગાસી તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્દઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દીવાનો લાભ લેવો, બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન, બીલીમોરામાં મણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના, બીલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન કરવું, રોહીડા જૈન સમાજના ફાઉન્ડેશન ટ્રસ્ટી ને તેની સમૃદ્ધિ અને વિકાસમાં દાન કરનારા, ઉવસગ્ગહર તીર્થમાં ૨૮ કીલો ચાંદીની આંગીનો લાભ લેનાર, સુવર્ણાક્ષરે (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની યાત્રા નિમિત્તે શત્રુંજયનો પટ અર્પણ કરનાર, કસ્તૂરબા હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત કરનાર, વિરલ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના લાડીલા બન્યા છે. ઉપરોક્ત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત કરીને લક્ષમીને બાંધી ન રાખતાં છૂટા હાથે દાન કરીને આ કલિકાળમાં નાનકડા ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, સેવા પ્રવૃત્તિ અને દાનની સરિતા વહેવડાવીને પોતાનાં વ્યક્તિત્વનો વિકાસ કર્યો. શુભકાર્યોની આછેરી ઝલક : જ પ્રભુજીના માતા-પિતા બની બીલીમોરામાં શ્રી પાર્શ્વનાથ દાદા તથા અગાશી તીર્થમાં શ્રી વર્ધમાનસ્વામી, શ્રી પાર્શ્વયક્ષ-યક્ષિણીની પ્રતિષ્ઠાનો તથા મૂળ પદ્માવતી દેવીની ચલપ્રતિષ્ઠાનો લાભ. * બીલીમોરાથી શ્રી સમેતશિખરજી સ્પે. ટ્રેન દ્વારા યોજેલ યાત્રા પ્રવાસમાં મુખ્ય સંઘપતિનો લાભ. વસ અગાશી તીર્થમાં ગુરુમંદિરની મુખ્ય શીલા, મુખ્ય મંદિર તથા પદ્માવતી મંદિરમાં કાયમી અખંડ દીપકનો લાભ. દ નંદિગ્રામ-ઓશિયાજી નગરમાં શિખરજીની પ્રથમ શિલા, મુખ્ય જિનાલયનો મુખ્ય શિલાર્શ્વભ-શ્રી મહાવીરસ્વામી તથા શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પ્રતિષ્ઠાનો લાભ. જ શ્રી ઉવસગ્ગહરં તીર્થમાં મૂળનાયક પ્રભુની ચાંદીની આંગી, સમ્મુખ મુખ્ય ચોકી પર નામકરણનો લાભ. * શ્રી આલીપોર તીર્થ શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા ધર્મશાળાનો લાભ. જે ચારકોપ–કાંદીવલી-નૂતન ઉપાશ્રયના વ્યાખ્યાન હોલનો લાભ. # સોનાની સહીથી સંપૂર્ણ કલ્પસૂત્ર લખવાનો લાભ. મુખ્ય આયોજક બની રાણકપુરમાં પૂ.પં. પ્રભાકર વિ.મ.સા.ની આચાર્ય પદવીનો લાભ. # તીર્થાધિરાજ સિદ્ધાચલ ઉપર શ્રી સાકરશા શેઠની ટૂંકમાં ૩૧ ઈચના અતિસુંદર, પ્રાચીન આદીશ્વરદાદાની પ્રતિષ્ઠા બસ દ્વારા યાત્રા સંઘ યોજી કરી. છે અ.સૌ. કલ્પનાબહેનને ઉપધાનતપમાં પ્રથમ માળારોપણનો લાભ. વલસાડમાં ઉપધાન તપના તપસ્વીઓનાં બહુમાનનો તથા ઉપાશ્રય હોલમાં પાટ તથા ચંદરવાનો સુંદર આદેશ. * રાંદેર રોડ (સુરત) થી નેમિસૂરિદાદાની મૂર્તિપ્રતિષ્ઠા. ર બીલીમોરા જિર્ણોદ્ધાર થયેલ નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન પ્રવેશદ્વારના મુખ્ય બારસાખનો લાભ. છ કેશર-સુખડ વિભાગનો લાભ, શ્રી માણિભદ્રજીના અખંડ દીપકનો લાભ. જ ભાદરવા સુદ પાંચમ-કાયમી પારણા તથા બપોરના શ્રી સંઘ સ્વામીવાત્સલ્યનો લાભ. . હસ્તિનાપુર તીર્થમાં એક બ્લોકનો લાભ. જ રોહિડા વીશા પોરવાડ જૈન સમાજના ફાઉન્ડર ટ્રસ્ટી તથા દાતા. છે શ્રી કસ્તુરબા હોસ્પિટલ (વલસાડ) ૧ રૂમનો લાભ. જે નવી જૈન વાડીના એક ઉદારદિલ દાતા (બીલીમોરા) વિવિધૂ સંસ્થાઓને આપેલ માનદ્ સેવાઓ : | # શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટ-અગાશી જ શ્રી સીમંધર સ્વામી-ઓશિયાજી નગર (નંદીગ્રામ) ૪ બીલીમોરાના વિભાગ કેળવણી મંડળ વ શાંતિનાથ જિનાલયની પેઢી–બીલીમોરા દિ શ્રી શાંતિસેવા ફાઉન્ડેશન બીલીમોરા. માતુશ્રી કલ્પનાબેને કરેલ ધાર્મિક અનુષ્ઠાનની થોડીક યાદી : ર શ્રી પ્રથમ ઉપધાન તપ છ અઠ્ઠાઈ તપ કે વર્ધમાન તપ ૧૩ ઓળી વ તીર્થકર નામકર્મ તપ છે શ્રી નવપદજીની Jain Education Intemational For Private & Personal Use Only te & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy