SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પથપ્રદર્શક અપંગતાને અવગણી ગિરનાર, ડાકોર, હરિદ્વાર, . જીણારામજી મહારાજ ઋષિકેશની યાત્રા કરી. ચૂડી અને હબૂકવડ ગામે શિક્ષણકાર્ય કર્યું સાથે સગુરુની શોધ આદરી. બપાડાથી દિહોર પધારેલ [ મોંઘીબા જગ્યા શિહોર ] સિદ્ધપુરુષ-ચરણદાસજીનો ભેટો થતાં ગુરુ તરીકે સ્વીકારી શિષ્ય મોંઘીબાની જગ્યા સિહોરના મહંતશ્રી વિઠ્ઠલદાસજીએ બની રહ્યા. ઝવેરી હીરાને પારખે એમ જ પુરુષોત્તમદાસજી પોતાના ઉત્તરાધિકારીની શોળખોળ આદરી. વિચારયાત્રા પરખાઈ ગયા. ગાંજાવદર ગામે જઈ ઠરી. કરાળી બાપુ જગ્યાના શિષ્ય એવા સિદ્ધ સંત ચરણ ગાંજાવદરના વાઘ શાખાના સોરઠિયા આહીરના દાસજીએ મહારાજશ્રીને વૈષ્ણવી દીક્ષા આપી. ૧૯૮૭ની સાલમાં ઓરડાને ગુરુશિષ્યનો સંબંધ વર્ષોથી ચાલ્યો આવતો હતો. ગુરુસાન્નિધ્યમાં પાંચ વર્ષ ગાળ્યા બાદ મોટા ગોપનાથ, ઝાંઝમેર, રામ આતાના કુટુંબને જગ્યા પ્રત્યે, ભક્તિભાવ ભરપૂર હતો. દાઠા, કળસાર મુકામે વાસ કર્યો. શ્રી જ્વાલા, પ્રસાદજીએ અરજણભાઈને ત્રણ દીકરા ઝીણાભાઈ, મૂળુભાઈ, કાળુભાઈ. ‘રામાયણ’ પર જે ટીકા લખી છે તેનો અભ્યાસ અને સત્સંગ ઝીણાભાઈનો સપાતળો બાંધો, હળવુંફૂલ શરીર, ચહેરો જાણે કર્યો. સાધુ તો ચાલતા ભલા. ભાવનગર જશોનાથ ચોક, કોબડી, હાસ્યનું નાનકડું સરોવર, ધસ્યનાં મોજાની આવનજાવન સતત. ઉખરલા, લધુભાની વાડીએ ત્રણમાસ મુકામ કર્યો. સુઈવાવ ગાંજાવદરના સોરઠિયા આહીર અરજણભાઈના ઘેર જગ્યામાં ભૂપતભાઈ શેઠની વાડીએ બે વર્ષ તપશ્ચર્યા કરી. જન્મેલા સં. ૨૦૧૨, મહા વદિ, સાડીઅગિયારશે જન્મ. ગુરુસેવા સાથે પંચાગ્નિ ધૂણીની તપશ્ચર્યા કરતાં ભંડારિયા સેવાની ધગશ જેનાં અંતરમાં ઊભરાઈ જાય આ આહીર જાગનાથ મહાદેવની જગ્યામાં પંચધૂણી તપ કર્યું. ભંડારિયામાંથી યુવાન ઝીણાભાઈ. જગ્યાની દરેક પ્રવૃત્તિને પોતાના ખભે પશ્ચિમે પહાડોની ગોદમાં ગંગેશ્વરી મહાદેવના આશરે પર્ણકુટિ ઉપાડીને ચાલે. ખંત અને ચીવટથી જગ્યાના કામમાં પ્રાણ રેડે. બાંધી આઠ વર્ષ વસવાટ કર્યો. માળનાથ મહાદેવ, ભિડિયો પસીનો પાડે. સેવાનો સંત આત્મા. ગતજન્મનો અધૂરો યોગ, ગાળો, પખા મહારાજની વાડી-ઉખરલા, ગાયત્રી પુરુશ્વરણ છે સાધક, જગ્યા ઉપર વડલાનો શીતળ છાંયડો બની છવાયો. લાખ મંત્રોનો જાપ કર્યો. દેવગાણાના ભગતભાઈ હરિશંકર દાદા બસ કંડકટરની નોકરીની મનેચ્છાને લઈ નોકરી તો મળી, પરંતુ અને મદનમોહનદાસજીનો સાથ મળતાં આ ૨૨ વર્ષના ભાવિ કંઈક જુદા જ મારગે એને લઈ જવાનું હતું તે ભરયુવાને બાપુને ગુરુપદે સ્વીકારી સેવામાં લાગી ગયા. વિઠ્ઠલદાસજીએ જગ્યાનું સંચાલન સ્વીકારવા આગ્રહ કર્યો. ને ગુરુમહારાજ ચરણદાસના ગૌલોકવાસી થતાં ગોહિલવાડ સંતસમાજને સૌરાષ્ટ્રના સંત-સાધક સંત સમાન ને પરભવનો વિરક્ત ચતુર સંતોને આમંત્રણ આપી મદનમોહનદાસજીને મહંત યોગી મળી ગયો. સૌરાષ્ટ્રના સિહોરની સિદ્ધભૂમિમાં એક પદે સ્થાપ્યા. અલખના આરાધકનું ઉમેરણ થયું. જાણે અશ્વસ્થના વૃક્ષને એક ભાવનગર ગોળીબાર હનુમાનજી જગ્યાના મહંત તરીકે- કૂણી કૂંપળ ફૂટી નીકળી! તે જ પૂ. ઝીણારામજી મહારાજ. મદનમોહનદાસજીની વરણી કરી. જે ધરતી ઉપર ગૌતમ મુનિએ તપશ્ચર્યા કરી, સિદ્ધરાજે | બાપુએ શેષ જીવન દેવગાણા ગોપાલ આશ્રમની સ્થાપના જ્યાં ઉદીચ્ય બ્રાહ્મણોને વસાવ્યા, નાનાસાહેબ પેશ્વાએ જ્યાં શેષ કરી ત્યાં વિતાવ્યું. દ્વારકા ક્ષેત્રે અનેક ભાગવત કથાઓ, માનસ જીવન વ્યતીત કર્યું, ગંગા જાળિયા ગોહિલ કુળનાં જયાં બેસણાં કથાઓ કરી. બ્રહ્મભોજન કરાવ્યાં. જ્ઞાનસાધના, તપ, ત્યાગ સાથે હતાં તે સિદ્ધભૂમિ સિહોરની અનેકવિધ સાત્ત્વિક, સાંસ્કૃતિક, બાપુએ ગાયોની સર્વોત્તમ સેવા કરી, બહોળો સેવક, સમુદાય ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઝીણારામ બાપુનું યોગદાન સર્વોત્તમ ધરાવતા બાપુ તા. ૨૮-૨-૯૧ના રોજ ગૌલોક સિધાવ્યા. ગોપાલ સેવામય બની રહ્યું છે. આશ્રમના એમના શિષ્ય કૃષ્ણદાસજી ગોપાલ આશ્રમ દેવગાણા મુકામે અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે. પરમશ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી ઉખરલા, માળનાથ, દિહોર, ગોળીબાર હનુમાનજી, ભાવનગર, અમદાવાદનાં સંસ્કારી ક્ષત્રિય કુટુંબમાં જન્મ, ૧૩-૨દેવગાણા બાપુની કર્મભૂમિ તપોભૂમિ છે. કોટિ કોટિ વંદન ૧૯૩૧. ગતજન્મના સંસ્કાર યોગને લઈ દર્શન, કીર્તન, ચિંતન બાપુને. બાલ્યવયથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy