SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૬૩ ખગોળના આજીવન અભ્યાસી એવા છોટુભાઈએ સંખ્યામાં નાના-મોટાં થઈ ખગોળનાં લગભગ ૫૦ પુસ્તકો ગુજરાતી ભાષા દ્વારા ખગોળજ્ઞાનનો પ્રચાર કરવાના હેતુથી ગુજરાતને આપ્યાં. આમાં પક્ષીઓ ઉપરનાં બે તથા કેટલાંક તેમના મિત્ર શ્રી ગોરધનભાઈ શનાભાઈ પટેલની સાથે મળીને, અનુવાદ કરેલાં પુસ્તકોનો પણ સમાવેશ થઈ જાય છે. ગણિત, ૧૯૪૫માં આણંદમાં ‘તારકમંડળ-આણંદ' નામની સંસ્થા ભૂમિતિ અને ભૂગોળ જેવા વિષય પરનાં ચારેક જેટલાં સ્થાપી અને તે દ્વારા “આકાશગંગા” નામના દ્વિમાસિકનું સાત વર્ષ પાઠ્યપુસ્તકો તો જુદાં જ. શ્રી હરિહરભાઈ ભટ્ટની સાથે મળીને સુધી સંપાદન કર્યું. ગુજરાતમાં ટેલિસ્કોપ બનાવવામાં પણ આ ભૂમંડલી સૂર્યગ્રહણ-ગણિત” (૧૯૪૯) જેવાં કેટલાંક પુસ્તકો મંડળે પહેલ કરેલી. ખગોળવિષયક ઠીકઠીક સંખ્યામાં પુસ્તકો પણ લખ્યાં છે. ઉપરાંત, જીવનના અંતિમ શ્વાસ સુધી એમણે અને તારા-નકશા પણ આ સંસ્થાએ પ્રકાશિત કર્યા. વિવિધ સામયિકોમાં પોતાના પ્રિય વિષય ખગોળશાસ્ત્ર પર લેખો આકાશગંગા' કેવળ ખગોળશાસ્ત્ર પરનું જ સામયિક હતું અને લખ્યા. આ લેખોનો જો સંગ્રહ કરી પ્રસિદ્ધ કરવામાં આવે તો આજે પણ આ વિષય ઉપર પ્રાંતિય ભાષામાં કોઈ માનવી કામ લગભગ એટલી જ સંખ્યામાં, ૫૦ જેટલાં બીજા વધુ ગ્રંથો સાંપડે. કરવાની હિંમત ન કરે. ત્યારે આવું સામયિક સાત વર્ષ સુધી તેમનાં કેટલાંક પુસ્તકોની યાદી (પ્રકાશન વર્ષ સાથે ) : ચલાવવું એ ભારે સાહસનું કામ હતું. ખગોળ જેવા શાસ્ત્રીય “આકાશના તારા નકશા” (૧૯૪૫), “વિશ્વદર્શન” (૧૯૪૫), વિષયને કેન્દ્રમાં રાખીને પ્રસિદ્ધ થતું એ ગુજરાતનું તો ખરું જ, “ચંદ્ર' (૧૯૪૭), “આભ અને ધરતી' (૧૯૪૯), “ધૂમકેતુ” કદાચ ભારતભરનું સર્વપ્રથમ લોકભોગ્ય ખગોળ સામયિક હતું. (૧૯૫૦), “અવકાશનું રહસ્ય” (૧૯૫૧), “અનંતની હવામાનની આગાહી કરી ચરોતરના ખેડૂતોને મદદરૂપ ભીતરમાં” (૧૯૬૦), “આપણું વિશ્વ” (૧૯૬૦), “નક્ષત્ર થવાય એ હેતુથી છોટુભાઈ-ગોરધનભાઈની જોડીએ ૧૯૪૪માં પરિચય” (૧૯૬૧), “બ્રહ્માંડ અને જીવસૃષ્ટિ' (૧૯૬૨), આણંદમાં એક હવામાનકેન્દ્રની સ્થાપના પણ કરેલી અને તેનું “બ્રહ્માંડ વિકસતું કે વિશ્રાંત' (૧૯૬૪), “તારા અને ગ્રહો” જોડાણ મુંબઈની તે કાળે પ્રખ્યાત કોલાબા વેધશાળા સાથે કરેલું. (૧૯૬૫), “તારાવિશ્વોની સંપત્તિ” (૧૯૮૬), “તારકતેજ અને થોડા સમય પછી સરકારી અમુક શરતોનું પાલન થઈ ન રંગ” (૧૯૭૧), “માનવી આંખ પ્રસારે છે' (૧૯૭૨), શકવાથી આ પ્રવૃત્તિ બંધ કરેલી અને એનાં સાધનો ત્યાંની “ઊંડાણનો તાગ” (૧૯૭૫), “ખગોળ પારિભાષિક કોષ” ખેતીવાડી કોલેજને સુપ્રત કરી દેવાયેલાં. (૧૯૭૫, હરિહરભાઈ સાથે), “પ્રાચીન ભારતમાં ગણિત” શશિ હોળતિ તેમના વૈપે (૧૯૭૮), “તારાદર્શન” (૧૯૭૯), “આકાશ અવલોકન” ગુજરાતના ઘણાં સામયિકોમાં પ્રગટ થતા. હિન્દી પ્રચારના કાર્યમાં (૧૯૮૭), “પંચાંગ સમજીએ” (૧૯૯૦), “છાયાયંત્ર” અને પણ તેમણે સારો એવો ભાગ ભજવેલો. “છિપા ખજાના” એમનું “તારાઘડી” (૧૯૯૦) વગેરે. હિન્દીમાં લખેલું પુસ્તક છે. ખગોળ, પશુ-પક્ષી, વનસ્પતિ તેમજ ડો. પ્ર. ચુ. વૈધ (ડો. પી. સી. વૈધ) સાહિત્યના અભ્યાસનો તેમને શોખ હતો. શ્રી હરિનારાયણ ગણિતજ્ઞ અને વિજ્ઞાની ડૉ. પ્રફ્લાદભાઈ ચુનીલાલ વૈદ્યનો આચાર્યના લેખોએ છોટુભાઈને પંખી, પતંગિયાં, જીવજંતુ વગેરેમાં જન્મ મામાને ત્યાં જૂનાગઢ જિલ્લાના શાપુર ગામે ઇ.સ. રસ લેતા કર્યા. આચાર્યના “પ્રકૃતિ' સામયિકમાં તેમની પંખીઓ ૧૯૧૮ના મે માસમાં થયો હતો. શાળામાં મૂકતાં તેમના પિતાએ અંગેની નોંધો પણ પ્રસિદ્ધ થતી. તેમણે “આપણાં પંખીઓ” ભૂલથી તેમની જન્મતારીખ ૨૩મી માર્ચ લખાવી, તેથી સત્તાવાર (૧૯૬૭) એ નામનું પંખીઓનો સરસ પરિચય કરાવતું પુસ્તક રીતે તેમની જન્મ તારીખ ૨૩મી માર્ચ ગણાય છે; પરંતુ ખરેખર પણ લખ્યું છે, જેમાં આપણા એક ઉત્તમ ચિત્રકાર શ્રી તેમની જન્મ તારીખ ૨૨ (કે ૨૩) મે ૧૯૧૮ છે. મૂળે સોમલાલભાઈ શાહનાં રંગીન ચિત્રો છે. આ પુસ્તકને ગુજરાત જામનગર વડનગરા નાગર. પિતા ચુનીલાલ મોનજી વૈદ્ય ઇન્ટર સરકાર તરફથી પ્રથમ ઇનામ મળેલું. જ્ઞાન-ગંગોત્રી ગ્રંથમાળાનું સુધી ભણી પોસ્ટ ઓફિસમાં જોડાયા અને પાછળથી તારમાસ્તર પ્રથમ પુસ્તક “બ્રહ્માંડ દર્શન” તેમના હસ્તે લખાયેલું. બનેલા. માતાનું નામ નિર્મળાબહેન. પિતાની વારંવાર બદલી પોતાના ૮૨ વર્ષના આયુષ્યમાં છોટુભાઈએ અંદાજે થતી. તેથી વૈદ્યસાહેબનું બાળપણ દામનગર, ધોલેરા, રાણપુર પચાસ વર્ષ સુધી લખ્યું-લગભગ સતત લખ્યું. મુખ્યત્વે અને ભાવનગર ખાતે વીત્યું. વૈદ્યસાહેબ ભાઈબહેનમાં સહુથી ગુજરાતીમાં અને ક્યારેક હિંદીમાં. અને બધાં મળીને એટલી જ 1 મળાન એટલી જ નાના. રાણપુરમાં માતાનું અવસાન થતાં પિતાએ બંને જવાબદારી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy