SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૨ પથપ્રદર્શક સંભાળ્યું. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ કોલેજનું શિક્ષણ : ખાનગી વિદ્યાર્થી તરીકે બનારસ હિંદુ એક પછી એક ફિલ્મો જેવી કે “કાદુ મકરાણી’, ‘કહ્યાગરો કંથ', યુનિવર્સિટીની પરીક્ષાઓ આપી ૧૯૩૮ થી ૧૯૪૪. મળેલા જીવ', “મૂળુ માણેક', ‘મહેંદી રંગ લાગ્યો', “અખંડ કરાંચીમાં વસવાટ-માર્ગદર્શન આપનાર : પ્રા. ડોલરરાય સૌભાગ્યવતી’, ‘મારી હેલ ઉતારો રાજ', “નારી તું નારાયણી', માંડક, શ્રી ગુરદયાલ મલિક અને શ્રી મીઠુભાઈ જસરાજ આ ‘સંતુ રંગીલી', ‘કલાપી’ વગેરે ફિલ્મોનું દિગ્દર્શન સંભાળ્યું અને ઉપરાંત શ્રી ચુનીભાઈ ભક્ત (શ્રી મોટા) તથા શ્રી રેહાના છેલ્લી ફિલ્મ ‘સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈના શુટીંગ દરમ્યાન જ તૈયબજીના સહવાસનો લાભ મળ્યો. વડોદરામાં લકી સુડિયોમાં છેલ્લા શ્વાસ લીધા. ફિલ્મ નિર્માણમાં જુલાઈ ૧૯૩૯ થી માર્ચ ૧૯૪૦ શાંતિ નિકેતનમાં મોટા ભાગની ફિલ્મોમાં શ્રી ચાંપશીભાઈ તેમના સાથીદાર હતા. સંસ્કારપ્રાપ્તિ. શ્રી નંદલાલ બસુનો પ્રત્યક્ષ પરિચય. રવીન્દ્ર સંગીત તેમની કારકિર્દી દરમ્યાન તેમણે સફળ ફિલ્મો આપી થોડું શીખ્યાં. જેમાંની મોટાભાગની ફિલ્મોને શ્રેષ્ઠ ફિલ્મો તેમજ શ્રેષ્ઠ ડિગ્રીઓ : બી.એ. (સંસ્કૃત ઑનર્સ) ૧૯૪૧. દિગ્દર્શનના એવોર્ડસ્ મળ્યા હતા. તેમની “કલાપી' ફિલ્મને કુલ બીજા વિષયો : સંગીત અને ચિત્ર તેર એવોસ મળ્યા હતા અને “મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મને તેમજ દિગ્દર્શક શ્રી મનહરભાઈને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા હતા. એમ.એ. (સંસ્કૃત) ૧૯૪૪ તે જમાનાના ખ્યાતનામ હિંદી ફિલ્મના કલાકારો જેવા કે પીએચ.ડી. (ગુજરાતી) ૧૯૭૨ સંજીવકુમાર, રાજેન્દ્રકુમાર, ઉષા કિરણ, જોહની વૉકર, ભુદો વિષય : ગુજરાતીમાં સંસ્કૃત નાટક અડવાની, આશા પારેખ, જયરાજ તેમજ ગુજરાતી રંગભૂમિના માર્ગદર્શક : પ્રા. સુંદરજી બેટાઈ. અને ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારો ચાંપશીભાઈ, લગ્ન : ૧૯૪૧ ડિસેમ્બર શ્રી સતીશચંદ્ર દેસાઈ સાથે વિષ્ણુકુમાર વ્યાસ, વિજય દત્ત, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, ત્યારપછી મુંબઈ (ખાર)માં કાયમનો વસવાટ. લગ્ન પછીનું વતન અરૂણા ઇરાની, પદમા રાણી વગેરેને લઈને ફિલ્મોનું નિર્માણ કર્યું ભાવનગર. હતું. આ પૈકીના મોટાભાગના કલાકારોએ ફિલ્મ કારકિર્દીની - ૧૯૪૨માં હિંદ છોડો આંદોલનમાં સક્રિય-છ શરૂઆત મનહરભાઈની ફિલ્મોથી જ કરી હતી. માતા પિતા અઠવાડિયાનો જેલવાસ. તરફથી મળેલ સંસ્કારો તેઓ તેમની કારકિર્દી દરમ્યાન સાચવી શક્યા અને ચિત્રજગતમાં એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ પછીનાં વર્ષોની પ્રવૃત્તિનાં ક્ષેત્રો : તરીકે સન્માન પામ્યા. શિસ્તની બાબતમાં ખૂબ જ કડક હોવા કોંગ્રેસ કમિટિ, બાલકન-જી–બારી, લેખન પ્રવૃત્તિ, છતાં સહકાર્યકર્તાઓ અને કલાકારોનો પ્રેમ સંપાદન કરી શક્યા. રેડિયો વાર્તાલાપ. તેમનાં અવસાન વખતે તેમના ગુરુ શ્રી વિજયભાઈએ અશ્રુસહિત ૧૯૫૦માં પુત્ર પ્રણવનો જન્મ-૧૯૫૮માં પુત્રી અંજલી આપી હતી કે આજે ચિત્રજગતે એક સારો દિગ્દર્શક અને મનોજ્ઞાનો જન્મ. સજ્જન ગુમાવ્યો છે. ૧૯૬૧માં પરદેશનો પ્રવાસ-પાંચ અઠવાડિયાં અમેરિકા, સ્વાતંત્ર્ય સેનાની - બે અઠવાડિયાં ઈગ્લેન્ડ, એક અઠવાડિયું સ્વિટ્ઝરલેન્ડ. કુરંગીબેન દેસાઈ ૧૯૬૯ ગાંધી ચિત્રકથાનો અનુવાદ (ગાંધી સ્મારક નિધિ) પ્રકાશિત નામ : કુરંગી દેસાઈ ૧૯૭૫-૭૬ કટોકટીનો સક્રિય વિરોધ. જન્મ : પમી માર્ચ, ૧૯૨૧ વાંદરા (મુંબઈ)માં હાઈસ્કૂલનું શિક્ષણ : શેઠ આનંદીલાલ પોદાર હાઈસ્કૂલ, ૧૯૭૭ જનતા પાર્ટીની ચૂંટણીમાં સક્રિય. સાંતાક્રુઝ ૧૯૩૧ થી ૧૯૩૭ ૧૯૮૦ “ગુજરાતીમાં સંસ્કૃત નાટક” પીએચ.ડી.ના આ દિવસોમાં નરસિંહરાવ દિવેટિયાને ત્યાં સારસ્વતોનું શોધનિબંધના સંક્ષેપ-પ્રકાશનનું સહસંપાદન. સાનિધ્ય મળ્યું. ૧૯૮૪ સાહિત્ય દિવાકર નરસિંહરાવ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy