SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૮ પથપ્રદર્શક યશવંત પંડ્યા અંગ્રેજી વિષય લઈને એસ.એન.ડી.ટી. યુનિ. નોકરીની શરૂઆત કરેલી. પછીથી ૧૯૩૭થી ૧૯૫૪ તેમની મુંબઈમાં એમ.એ. થયાં. “કલેક્ટડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી’ બદલી દિલ્હી ખાતે થઈ. ઉત્તર હિન્દ વિસ્તારના સુપરિન્ટેન્ડન્ટ પ્રોજેકટ ટીમમાં તેમણે ૧૫ વર્ષ કામગીરી બજાવી. આ પ્રોજેક્ટ અને દિલ્હી શાખાના મેનેજર એવી પદવી પર કામ કર્યું. તેમના નીચે ગાંધીજીનો અક્ષરદેહના ૧૦૦ ગ્રંથો બહાર પડ્યા છે. દિલ્હીનિવાસ દરમિયાન ત્યાંના ગુજરાતી સમાજની કાર્યવાહીમાં પછીથી આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ચંદ્રિકાબહેનને Ministry of ખૂબ રસ લીધો, પણ ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે Information and Broadcastingમાં નોકરી ગુજરાતનાં તમામ સાહિત્યકારો જે દિલ્હી જાય તે યશવંત આપવામાં આવી. તે દરમ્યાન PTI માં કામ કરવાનું બન્યું. પંડ્યાના મહેમાન બને. આમ તેમના દિલ્હીવાસ દરમિયાન છેલ્લે મુંબઈ ટેલિવિઝનમાં કામ કર્યું. નિવૃત્તિ સમયે તેઓ મુંબઈ વિશાળ સાહિત્યકાર વર્ગને તેમની મહેમાનગતિનો લાભ મળ્યો સિટિ ન્યૂઝમાં ન્યૂઝએડિટર હતાં. અને સાહિત્ય ક્ષેત્રે પોતાના સર્જન ઉપરાંત પોતાના સ્વભાવને હાલ શ્રી ચંદ્રિકાબહેન મણિભવન' (મુંબઈ)માં કામ કારણે વ્યાપક લોકચાહના પામ્યા. કરવા જાય છે. સુપરવિઝન, ટ્રાન્સલેશન ઇ. કાર્યોમાં સંકળાયેલાં તેમણે ૧૧ બાળ નાટકો, બે ત્રિઅંકી નાટકો અને ૧૩ એકાંકી નાટકોનું સર્જન કર્યું છે. તેમણે ભાવનગરની શામળદાસ સાહિત્ય અકાદમી દિલ્હીએ એક અનુવાદનું કામ સોંપેલું, આર્ટ્સ કોલેજને ગુજરાતી સાહિત્યકારોનાં રવિશંકર રાવળનાં જેમાં રાષ્ટ્રીય પુરસ્કૃત નવલકથા “કલીકથા'નો અનુવાદ “વાયા દોરેલાં ચિત્રો ભેટ આપ્યાં છે. તેથી ભાવનગરમાં શામળદાસમાં બાયપાસ' કર્યો જેણે સાહિત્યજગતમાં સારું ધ્યાન ખેંચ્યું છે. ભણ્યા હોય તે દરેક સાહિત્યના વિદ્યાર્થી માટે એ એક પ્રેરક ચશવંત પંડ્યા સ્મરણ રહેતું હોય છે. ગુજરાતી કવિતા ક્ષેત્રે “કુમાર” ચંદ્રકનું એક મહત્ત્વ છે. આ ‘કુમાર’ ચંદ્રક આપનાર શરૂ કરનાર તે શ્રી શ્રી યશવંત સવાઈલાલ પંડ્યા એક ઉત્તમ સાહિત્યપ્રીતિ યશવંત પંડ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે દર વર્ષે વાળા સંવેદનશીલ સંસ્કાર પુરુષ હતા, જેમણે કેટલાંક એકાંકી યશવંત પંડ્યાની સ્મૃતિમાં અહીં ભાવનગરમાં એક સ્મૃતિ નાટકોના સર્જનથી સાહિત્ય ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. વ્યાખ્યાન યોજાય છે. ૫૦ વર્ષની નાની વયે તેમનું ૧૯૫૫ની તેમનો જન્મ તા. ૨૮-૦૨-૧૯૦૫ના રોજ થયો. પ્રાથમિક સાલમાં ૧૪ નવેમ્બર દિવાળીના દિવસે નિધન થયું હતું. શિક્ષણ મુંબઈમાં લીધું અને ૧૯૧૮થી ૧૯૨૦નાં વર્ષોમાં આફ્રેડ હાઇસ્કૂલ ભાવનગરમાં ભણ્યા. વળી કોલેજકાળનો કૃષ્ણલાલ શ્રીધરાણી અભ્યાસ ગુજરાત કોલેજ, અમદાવાદમાં થયો. ૧૯૨૧થી શ્રી કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ તા. ૧૬-૯૧૯૨૨ અને ૧૯૨૨થી ૧૯૨૪ શામળદાસ કોલેજ, ૧૯૧૧ના રોજ થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં ભાવનગરમાં, તો ૧૯૨૪થી ૧૯૨૫ વડોદરા અને એમ.ટી.બી. થયું હતું. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું હતું. કોલેજ, સુરત ભણવાનું બન્યું. ૧૯૨૯માં વિદ્યાપીઠમાં અમદાવાદ ગયા. ૧૯૩૦ની ઈ.સ. ૧૯૨૫માં ‘ઝાંઝવાં' એકાંકીનું પ્રકાશન “સાક્ષર' ઐતિહાસિક દાંડીકૂચમાં એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ ઉપનામે કર્યું. આ નાટક ગુજરાતી એકાંકી નાટકોના ક્ષેત્રમાં હતી. ધરાસણા જતાં કટાડીમાં એમની ધરપકડ થઈ હતી અને આરંભકાળથી પ્રથમ સફળ રચના તરીકે સ્વીકારાયું છે. યશવંત સાબરમતી તથા નાસિકની જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા. પંડ્યાના શતાબ્દી વર્ષ નિમિત્તે “કુમાર”માં તેમને વિષે લેખ વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી ૧૯૩૧માં લખતાં શ્રી પ્રફુલ્લ રાવળ યશવંત પંડ્યાને “એકાંકી ક્ષેત્રમાં ભોંય વિશ્વભારતી શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાં ભાંગનાર' તરીકે બિરદાવે છે. સ્નાતક થયા. પછીના વર્ષે ટાગોરની સલાહથી વધુ અભ્યાસાર્થે યશવંત પંડ્યાના સહાધ્યાયીઓમાં જયંતી દલાલ હતા અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને ચંદ્રવદન ચી. મહેતા શ્રી પંડ્યાના અત્યંત નિકટના મિત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. થયા. ૧૯૩૬માં કોલંબિયા હતા. યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી એમ.એસ. ૧૯૩૪માં મુંબઈમાં બોમ્બે લાઇફ એસ્યોરન્સ કં. લિ.માં થયા અને ચાર વર્ષ પછી એજ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy