SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૯ અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી Ph.D. ગવર્નર શાસન વખતે શ્રી અરુણ પંડ્યાને ગવર્નરના સલાહકાર થયા. દરમિયાનમાં અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની તરીકે નીમવામાં આવ્યા હતા. કેબિનેટ મિનિસ્ટરની સમકક્ષ લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી અને ગણાય તેવી કેડરમાં શ્રી પંડ્યાએ કામ કર્યું હતું. લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી ‘અમૃત બઝાર પત્રિકા' માટે શ્રી અરુણ પંડ્યા અભ્યાસકાળથી જ સારા ક્રિકેટર રહ્યા લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ છે. હાલ પણ steel Authority of India માં Sports એમની મુખ્ય પ્રવૃત્તિ રહી હતી. Advisor તરીકે સેવાઓ આપે છે. ઓલમ્પિક કમિટીમાં તેઓ કૃષ્ણલાલ શ્રીધરાણી કવિ હતા. ઉમાશંકર-સુંદરની હા સંદરમની મેમ્બર છે. સાથે તેમનો નામોલ્લેખ થાય છે. કોડિયાં' તેમનો જાણીતો શ્રી અરણ પંડ્યાને લેખો લખવાનો શોખ છે. અંગ્રેજીમાં કાવ્યસંગ્રહ છે. અમેરિકાથી ભારત આવ્યા પછીનું વ્યક્તિત્વ- લખે છે. સામાન્ય રીતે “Hindustan Times'માં તેઓ ઉત્તરશ્રીધરાણી તેમના ‘આઠમું દિલ્હી’ નામના પ્રખ્યાત કાવ્યમાં લખવાનું પસંદ કરે છે. વ્યક્ત થાય છે. તેમણે નાનાંમોટાં ૧૬ નાટકો લખ્યાં છે. ‘વડલો' યશવંત દોશી અને “પીળા પલાશ' તેમનાં અત્યંત લોકપ્રિય બાળનાટકો છે. ‘વડલો' નાટક હિન્દી, મરાઠી, અંગ્રેજી ભાષામાં ઊતરીને શ્રી યશવંતરાય ફૂલચંદ દોશીનો જન્મ ઈ.સ. ૧૯૨૦ ના ગુજરાત બહાર પ્રસર્યું છે. તેમણે વાર્તાઓ લખી છે.' માર્ચની ૧૬મી તારીખે થયો હતો. પૂર્વ પ્રાથમિક અભ્યાસ અમદાવાદની શેઠ મનસુખભાઈની નિશાળમાં કર્યો અને પછી શેઠ આ ઉપરાંત ‘આપણી વિદેશનીતિ', “વોર વિધાઉટ ચી. ન. વિદ્યાવિહારમાં દાખલ થયા. નવચેતન હાઇસ્કૂલમાંથી વાયોલન્સ', “માય ઇન્ડિયા, માય અમેરિકા', “ધ બિગ ફોર ઓવ મેટ્રિક થયા અને કોલેજનાં ત્રણ વર્ષ એલ. ડી. આર્ટ્સ કોલેજમાં ઇન્ડિયા', “વોર્નિંગ ટુ ધ વેસ્ટ’, “ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ બંધ કરીને છેલ્લું વર્ષ ભાવનગરની શામળદાસ આર્ટ્સમાં કર્યું. જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા અને એવા બીજા કેટલાક અંગ્રેજી ગ્રંથો ૧૯૪૨માં B.A. થયા ૧૯૪૪માં વસંતબહેન શાહ સાથે લગ્ન તેમણે લખ્યા છે. તેમનું વ્યક્તિત્વ, તેમની અભિવ્યક્તિ ઊડીને આંખે વળગે ઈ.સ. ૧૯૪૯ સુધી તેમણે સ્ટેશનરી અને ચાનો વેપાર, તેવાં હતાં. બે-ત્રણ શાળામાં શિક્ષક તરીકે નોકરી, બે-ત્રણ છાત્રાલયોમાં અરુણ પંડ્યા ગૃહપતિ તરીકેનું કામ કર્યું. ૧૯૪૯માં ભાવનગરની ભો. મ. કોમર્સ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈને ૧૯૫૪ સુધી કામ શ્રી અરુણ યશવંત પંડ્યાનો જન્મ તા. ૨૦-૦૨ કર્યું. ૧૯૫૪ ના સપ્ટેમ્બરથી તેઓ મુંબઈની અમેરિકન માહિતી ૧૯૩૪ના રોજ થયો હતો. તેમણે દિલ્હી યુનિ.માંથી કચેરીના અખબારી વિભાગના સહાયક સંપાદક બન્યા. ઇકોનોમિક્સ હિસ્ટરી વિષયો સાથે એમ.એ. કર્યું. ત્યારબાદ ૧૯૫૬માં આઈ.એ.એસ. કર્યું. વળી વધુમાં આઈ.એફ.એસ. ઈ.સ. ૧૯૪૭માં તેમણે શ્રી વાડીલાલ ડગલી સાથે પણ કર્યું. શ્રી એચ. એમ. પટેલની સલાહથી આઈ.એ.એસ.માં “સૌનો લાડકવાયો' નામના મેઘાણીના પ્રશસ્તિગ્રંથનું સંપાદન કર્યું કામ કરવાનું પસંદ કર્યું. નિવૃત્તિ સમયે તેઓ Secretary of હતું. તેમણે મેરી સ્ટોપ્સનાં ત્રણ પુસ્તકોનાં ભાષાન્તર પરિણિત sports & Youth Welfare હતા. તેમણે Secretary પ્રેમ', ‘ચિરંજીવ પ્રેમ', અને “અદ્યતન સંતતિનિયમન' પ્રસિદ્ધ General of sports Authority of India નો હોદ્દો કર્યા. ૧૯૮૫થી “પરિચય પુસ્તિકા'ના એક પરિચય ટ્રસ્ટના શોભાવ્યો હતો. બેંકિંગ ઇન્ડસ્ટ્રિઝમાં ગ્રાહક ફરિયાદના નિકાલ જ્ઞાનલક્ષી કાર્યક્રમમાં જોડાયા ને પછીથી ‘ગ્રંથ' નામનું પુસ્તક અને અંતિમ ન્યાય માટે RBIના સીધા સંચાલન નીચે એક સમીક્ષાને લગતું માસિક આ ટ્રસ્ટના નેજા નીચે શરૂ કર્યું. “ગ્રંથ' વરિષ્ઠ પદ-એમ્બડસમેન્ટની રચના થઈ હતી. મધ્યપ્રદેશમાં ' સામયિક અત્યંત સરસ રીતે ચલાવ્યું. સંપાદન અને અનુવાદ ભોપાલ (હેડ ક્વાર્ટર) ખાતે એમ્બર્સમેન્ટની નિમણૂંકમાં શ્રી 4 થી કાર્યમાં તેમની કામગીરી જાણીતી છે. કાયમાં અરુણ પંડ્યાની પસંદગી થઈ હતી. ગ્રાહક સુરક્ષા અંગે બાબુલાલ અંધારિયા Judicial Power સાથેની આ જગ્યા હતી. મધ્યપ્રદેશમાં શાસ્ત્રીય ગાયક અને શાસ્ત્રીય સંગીતમાં ઊંડી સૂઝ થયું. Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy