SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પથપ્રદર્શક દેહરૂપી પુરુષ ઓગળી ગયો–આત્મા પુરુષોત્તમ અમર કેવળ જીવનસ્કૃતિને નજર સમક્ષ રાખીએ તો પણ બે ડઝનથી બન્યો! અધિક તેમનાં સ્મૃતિચિત્રો તાજાં થાય છે. પ્રત્યેક અંક વાંચ્યા પછી માવળંકર એટલે સ્વદેશ વત્સલ વિશ્વ નાગરિક. તેમના પ્રતિભાવ કે પત્ર, જી. સ્મૃતિના પુસ્તકનો રિન્યૂ ક્યાંક વાંચ્યો હોય જીવનમાં વિશ્વનાગરિકત્વના અદ્ભુત અને અનોખા ગુણો તેમણે તો મોકલે, અમારા પ્રકાશનોમાં પૂરું માર્ગદર્શન આપી દોરે, કેળવી જાણ્યા હતા. ભારતીય સંસ્કૃતિનું સમન્વયાત્મક દૂધ મળવાનો વખત ન હોય, વેળા-કવેળા જોયા સિવાય–તેમની પચાવી તેઓ સામ્પ્રદાયિક પાંજરામાંથી સાવ મુક્ત થયા હતા. મુલાકાત માટે અમને અબાધિત ગણતા. કોઈ કાર્યક્રમ ગોઠવીએ તેઓ જેટલા ગાંધી-વિનોબા, જ્ઞાનેશ્વર કે સાનેગુરુજીને પોતાની તો હોંશે સ્વીકારી શોભાવે. ઓચિંતા મળવા જઈએ તો સમયની પ્રત્યેક ક્રિયામાં સાક્ષીરૂપ રાખતા તેમ લોકશાહીનાં મૂલ્યોમાં ખેંચ હોવા છતાં આવકારે, આવકારે, એટલું જ નહીં, સુખડી કે પાધિમાત્ય વિદ્વાનો રસ્કિન, અને હેરલ્ડ લાસ્કી જેવાના ગુરુસમ કોઈ મિષ્ટ પદાર્થથી પ્રસન્ન કરે. અમારા જેવા નાના સેવકોની લેખી, લેખિની ચલાવતા! સેવાને બિરદાવે. તેમને પુરુષોત્તમ બનાવનાર તો તેમણે પોતે એક ભક્તની અદાથી કેળવેલાં જ્ઞાન, અભ્યાસ ને અતિ વિનમ્રતા. નમ્ર ઉત્તમ વિચારોને તેઓ ચારે દિશાએથી આવકારતા! અને ભાવે વિવેક અને વિનયભર્યા વર્તાવથી સહજ જ્યારે ખૂલી જાય તેથી તેમણે પચાવેલા, પોષેલા વિચારો માટે “ઈદિરા શાસને ત્યારે તેમાં ‘આત્મવત્ સર્વ ભૂતેષુના મહાન આદર્શમંત્ર સિવાય લાદેલ કટોકટી વખતનાં તેમનાં પાર્લામેન્ટમાં કરેલ પ્રવચનો NO બીજું શું દેખાય! અનેક વિદ્વાનો, જ્ઞાનીઓને મળવવાની તક SIR-અંગ્રેજી, હિંદી, મરાઠી, ગુજરાતી ચારેય ભાષામાં ગ્રંથસ્થ મળી છે, મળતી હોય છે.મળતી હોય છે. પણ વિવેકભર્યા રૂપે પ્રગટ પામ્યાં છે તે તેમના વીરત્વ અને રાષ્ટ્રીય ગૌરવના વર્તનમાં તો એ જ અમારે માટે વિવેકચૂડામણિ હતા! જોસ્સારૂપ પુરુષોત્તમને પ્રગટ કરે છે. લોકશાહીનાં મૂલ્યોની જાળવણી માટે તેઓ સદા ઝઝૂમ્યા. પોતે સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી અને ગુજરાતી આજના પક્ષીય, ભ્રષ્ટ અને વામણા નેતાઓ તરફથી લોકોનાં મન ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ ધરાવતા. તેમ છતાં ગુર્જરપુત્ર, સદા અળગાં થતાં જાય છે ત્યારે આવા વિવેકી અને મૂલ્યોને અને ગુજરાતી ભાષાને મહત્ત્વ આપવાની દૃષ્ટિએ પાર્લામેન્ટમાં સાચવનાર પુરુષનું પુણ્ય સ્મરણ વિસરી શકાતું નથી. ગુજરાતી ભાષામાં પ્રવચન કરનાર પ્રથમ આ-પુરુષોત્તમ હતા! પુરુષોત્તમભાઈ! તમે પુણ્યલોક! તમે જ એક દૃષ્ટાંતરૂપ તેમની માતૃ-પિતૃ ભક્તિ અજોડ અને આદરણીય હતી. પુણ્યશ્લોક બની રહ્યા! પોતાના પિતા દાદાસાહેબની જેમ તેઓ પણ અનેક શૈક્ષણિક, રાજદ્વારી, સામાજિક, સાહિત્યિક, અખબારી કે ગાંધી પ્રણિત ૩૧. પ્રયોગવીર અંબુભાઈ શાહ રચનાત્મક સેવાક્ષેત્રે પોતાની બહુવિધ સેવાઓ આપી ચૂક્યા છે! (તા. ૨૪-૧૨-૨૦૦૨) એ રીતે પિતાના “સેવા કુટિર’નો વારસો છેલ્લા શ્વાસ સુધી શ્રી અંબુભાઈ શાહ, જેઓ પોતાને હંમેશાં “ગંદી દીપાવ્યો. આશ્રમવાળા”થી ઓળખાવતા તેઓ આપણી વચ્ચેથી તા. ૨૪પિતૃતર્પણ પ્રસંગે કેવળ પિતા, દાદાસાહેબ જ નહીં, પણ ૧૨-૨૦૦૨ને મંગળવારે આ દુનિયા છોડી ગયા! તેમના સમવયસ્ય, સાથીદારોને પિતાતુલ્ય ગણી, જાહેર અંબુભાઈ એટલે મુનિશ્રી સંતબાલજીના ધર્મ દૃષ્ટિએ પ્રતિભાવંત ૪૫ જેટલી વ્યક્તિઓને “મારા પિતા' ગ્રંથમાં સમાવી સમાજરચનાના ભાલ નળકાંઠા ક્ષેત્રમાં અડધી સદીથી કાળના લઈ, દાદાસાહેબની જાહેર જીવનની, કુટુંબ વત્સલતાની પટ પર પગલાં પાડી જનાર યશોવલ પ્રયોગવીર! વડવાઈઓને આગળ વધવામાં ફાળો આપ્યો, એને દીપાવી! | મુનિશ્રીનો પ્રયોગ એટલે સમાજમાં ધર્મનું, નીતિનું વ્યાપક પ્રકાશન ક્ષેત્રે “સંનિષ્ઠ પ્રકાશને ગુજરાતી સાહિત્યમાં આધિપત્ય. જે ધર્મ જીવનમાં, વ્યવહારમાં આચરી શકાતો નથી તેમની મૂલ્યવત્તા માટે મગરૂરી ધરાવે તેવાં પ્રકાશનો બહેન તે ધર્મ નથી, પણ ધર્મની છાયા છે. સાચો ધર્મ માનવને જીવનમાં પૂર્ણિમાબહેનની મદદથી કરતા રહ્યા. ધર્માચરણ દ્વારા જીવી બતાવવાનો માર્ગ ચીંધે છે. આવા આવાં કેટલાંક દીપક-દીવડાં દૃષ્ટાંતો આજના મલિન. પ્રયોગમાં તેઓ મુનિશ્રીના સંઘ-સાથી બન્યા. ડહોળાયેલ, પ્રદૂષિત વાતાવરણમાં તેઓ તરતા મૂકતા ગયા છે! મુનિશ્રી ધર્મના પ્રચારક હતા. ધર્મપ્રચાર એટલે ધર્મને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy