SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પથ પ્રદર્શક ગ્રાફીક ચિત્રો, મ્યુરલ્સ અને તસવીરકલાના સર્જક (૧૯૭૧), ફિલીપાઇન્સ (૧૯૬૫), પોલેન્ડ (૧૯૭૧), બર્લિન (૧૯૭૬), સેકન્ડ એશિયન આર્ટ પ્રદર્શન - ફરૂકાવા-જાપાન, ત્રિનાલે શ્રી જયંત પરીખ ઓફ ઇન્ડિયા, એકઝી. ઓફ યુરલ પેઇન્ટીંગ પોતાની કલાકારકિર્દીમાં દેશ ઉપરાંત વિદેશમાં યોજાએલા ૫૪ ઇન્ડિયન કન્ટેમ્પરરી જેટલાં નિજી પ્રદર્શન અને બળે નેશનલ ગ્રાફીકસ - યુ. એસ. એ., એવોર્ડઝ, બે ઇન્ટરનેશનલ એવોર્ડ ઉપરાંત હેલસિન્કી અને બોનમાં ૩૪ જેટલાં અન્ય પારિતોષિકોથી જેમની પ્રદર્શિત થયેલ છે. પપના કારકિર્દી છલોછલ છે તેવાં, આ અનન્ય આંકને પહોંચેલા તેમના કલાકારનું નામ છે - પ્રદર્શનો તેમના પરિશ્રમનો શ્રી જયંત પરીખ પરિપાક છે. જયંતભાઇએ તા. ૨ એપ્રિલ - ૧૯૪૦માં બાંધણી વડોદરાની અનેક સંસ્થાઓ, (જિ. ખેડા)માં તેમનો જન્મ. કલાકાર વડિલ નવી દિલ્હી ગાંધી પેવેલીયન બંધુ શ્રી નટુભાઈ પરીખની પ્રેરણા-પ્રોત્સાહન. ૧૯૬૨માં પેઇન્ટીંગમાં અને અંકલેશ્વરના રેલવે પોસ્ટ ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરી. વર્ષ ૧૯૬૩થી ૬૫-બે વર્ષ તેમને સ્ટેશન માટે સિરામીકમાં ભારત સરાકરની સાંસ્કૃતિક શિષ્યવૃત્તિ મળી હતી. એ જ સંસ્થામાં બે વર્ષ મ્યુરલ્સ કરી આપેલાં છે. - ૧૯૬૭ અને ૧૯૮૭ - શિક્ષણકાર્ય કર્યું. ૧૯૩૮ - ૮૦ દરમિયાન તેમને અનેક એવોર્ડઝ જયંતભાઈને ભારત સરકારની પેઇન્ટીંગ ગ્રાફીકસમાં રિસર્ચ ફેલોશીપ મળેલા છે. જેમાં લેઝીંગ-જર્મની ખાતે ૧૯૬૫માં ઇન્ટરનેશનલ ગ્રાફીક પણ મળેલી. ૧૯૭૮માં તેમણે પ્રાફીક વર્કશોપની સ્થાપના કરેલી. પ્રદર્શનમાં ગોલ્ડમેડલ, સાયગોન ખાતે મેરીટડિપ્લોમા (૧૯૬૨), નવી ૧૯૬૨થી પોતે વડોદરામાં સ્વતંત્ર કલાકાર તરીકે કાર્યરત છે. દિલ્હી - લલિત કલા અકાદમીના બે નેશનલ એવોર્ડઝ (૧૯૭૦, ૮૦), ૧૯૬૨માં રાજકોટની ફાઇન આર્ટ સોસાયટીએ તેમના બીએએસનો બ્રોન્ઝ મેડલ અને ગવર્નરનું ઇનામ (૧૯૫૯, ૬૧), ત્રાલેખનોનું જ પ્રદર્શન રાજકોટ-રેડક્રોસ હોલમાં યોજેલું. ગુજરાત રા. ઉજજૈન- કાલીદાસ સમારોહનાં છ ઇનામ (૧૯૬૦, ૬૧, ૩, ૬૪, કલા પ્રદર્શનમાં તેમણે કરેલા અશ્વોના–રાલેખનને પ્રથમ ઇનામમળેલું. ૬૫, ૬૬), ઈદોરપ્રદર્શનમાં ગોલ્ડ મેડલ (૧૯૬૧), જમ્મુ અને કાશ્મીર કલાકાર શ્રી નટુભાઈ પરીખ કહે છે તેમ - (૧૯૬૦), રેડિયો પ્રદર્શન (૧૯૬૧), હૈદ્રાબાદ આર્ટ સોસાયટીના ત્રણ જયંતભાઇ અભિવ્યકિતવાદી કલાકાર છે. કલાસર્જન કરતી વેળા એવોર્ડઝ, ભારતીય રેલવે પ્રદર્શન - બે ઇનામ, આઇફેકસ- નવી દિલ્હી તેમણે આકારોને મરડયા છે પણ વિકૃત કર્યા નથી. (૧૯૮૭) તથા ગુજરાત રા.લલિતકલા પ્રદર્શનના આકારોનું સ્ટ્રકચર જાળવીને તેમની સાથે રમત સાત એવોર્ડઝ (૧૯૬૨ થી ૭૯) વ. મળીને ૩૪ કરી છે. તેઓ ફલક પર એકથી વધારે સપાટીઓ જેટલા એવોર્ડ તેમની સર્જકતાની સ્વીકૃતિના દ્યોતક ઊભી કરીને નવાં નવાં પોતનું સર્જન કરે છે. છે. દેશની વિવિધ કલા અકાદમીઓ, ગેલેરીઓ, એમનાં ચિત્રો રંગોથી મઘમઘતાં હોય. તેઓ મ્યુઝિયમો ઉપરાંત દેશ-વિદેશની અનેક સંસ્થાઓ રંગોને હૃદયમાં ઘૂંટીને કેનવાસ પર ઉતારે છે.' તથા પ્રાઇવેટ કલેકશનમાં તેમની કૃતિઓ છે. ગ્રાફીક એ જયંત પરીખને ગમતો કલા પ્રકાર છે. જહાંગીર આર્ટ ગેલેરી - મુંબઇના પ્રકાશન ચિત્રકલાની સાથે છબીકલાને પણ તેમણે સાધ્ય ઇન્ડીયન પ્રિન્ટ મેકીંગ ટુડે - ૧૯૮૫માં તેમનાં કરી છે. તેમની તસવીરો તૈલચિત્રો જેટલી જ ગ્રાફીક છપાયાં છે. વિષયો જેટલું જ વૈવિધ્ય ગહન અને કલાદ્રષ્ટિસભર હોય છે. તેમનાં માધ્યમોમાં પણ છે. જલરંગી- તૈલરંગી જયંતભાઇના પેઇન્ટીંગ, ગ્રાફીકસ અને ચિત્રો ઉપરાંત ગ્રાફીકસ, વડકટ, કોલોગ્રાફી, તસવીરોના પ્રદર્શનો મુંબઇ, દિલ્હી, ચંડીગઢ, ફોટોગ્રાફી, ગાર્ડનીંગ, ફાઉન્ટેઇનીંગ તથા ડોર અમદાવાદ, જયપુર, ઉદયપુર અને વડોદરામાં ડીઝાઇનીંગ ક્ષેત્રે તેમનું પ્રદાન પ્રભાવક રહ્યું છે. યોજાવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં * સંદર્ભ સૌજન્યઃ કુમાર (ફેબ્રુઆરી-૨૦00) લે. તેમની કૃતિઓલેજીંગ(૧૯૬૫), પારીસબિનાલે રાજકોટ પ્રદર્શન - (૧૯૬૨)માંનું વરાલેખન | હરિત પંડયા. ૨. કલાપાથેય - લે. કનુ નાયક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy