SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ચિત્રકલા, સંગીતકલા અને કલાશિક્ષણનો ત્રિવેણી સંગમ પ્રદર્શિત થયાં છે. ૩૫ જેટલાં આ ગ્રુપ શો ઉપરાંત ૨૦ જેટલાં સ્લાઇડ શો પણ દેશવિદેશમાં યોજાયાં છે. વડોદરા, મુંબઇ, ભૂજ, જૂનાગઢ, શ્રી જલેન્દુ દવે મ્યુઝિયમ લંડન (૧૯૭૬) વ.માં એટલાં જ નિજી પ્રદર્શનો થઇ ચૂક્યા ‘કલાકાર જયેન્દ્ર દવે જગદંબાના કૃપાપાત્ર છે. તેની પ્રેરણાથી છે, જે તેમની સક્રિયતાની ફલશ્રુતિ છે. આ કલાકારને અનેક એવોર્ડઝ તેઓ તાંત્રિકચિત્રોના આલેખનમાં સફળ થયા પ્રાપ્ત થયાં છે. જેમાં ગુજરાત રા. લલિત કલા અકાદમી (૧૯૭૦), છે. ગુજરાતમાં આ ક્ષેત્રે તેમનું આગવું પ્રદાન રાયપુર (૧૯૭૧, ૭૬,૮૨,૯૨,૯૩,૯૭), આંધ્રપ્રદેશ (૧૯૭૨), છે, એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી.’ લખનૌ (૧૯૭૩), હૈદ્રાબાદ (૧૯૭૯), સહિત ૨૩જેટલાં પારિતોષિકો | ડૉ. અરૂણોદય જાની (મ. સ. યુનિ. - તેમની કલાની વિવિધ સ્તરે સ્વીકૃતિ ગણી શકાય. સંગીત અને ચિત્ર વડોદરાના નિવૃત્ત પ્રાધ્યાપક) એ ઉપરોકત કલા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ વડોદરાની વિવિધ સંસ્થા-ત્રિવેણી સન્માન શબ્દોમાં જે કલાકારની ચિત્રણાની સિધ્ધિને (૧૯૯૫), જેસીસ ઇન્ટરનેશનલ (૧૯૯૫), લાયન્સ કલબ બિરદાવી છે તે કલાકાર છે વડોદરાના - (૧૯૯૮)ના સન્માન ઉપરાંત તૃતીય બાયોનેલ પ્રદર્શન- ચંડીગઢમાં શ્રી જલેન્દુ કાંતિલાલ દવે ઇન્ડીયન ડ્રોઈંગનો એવોર્ડ - ગોલ્ડ મેડલ (૧૯૯૬) ઉપરાંત સામાજિક તા.૪ ડિસેમ્બર-૧૯૪૦માં વડોદરામાં તેમનો જન્મ સંગીત અને ક્ષેત્રે તેમણે કરેલા વિવિધ પ્રદાન બદલ વડોદરાની ૪૦ જેટલી સંસ્થાઓ આધ્યાત્મિકતાનો વારસો કુટુંબમાંથી જ મેળવનાર જલેન્દુભાઇ ૧૯૬૦માં દ્વારા પોતે સન્માનીત થયા છે. ચિત્ર વિષય સાથે મેટ્રીક થયા. કલાચાર્ય શ્રી રસિકલાલ પરીખ અને શ્રી વર્તમાનપત્રો - સામયિકોમાં તેમના તાંત્રિક કલાવિષયક લેખોનું વાસુદેવ સ્માર્તના માર્ગદર્શનમાં તાલીમ મેળવી ૧૯૬૧માં ડી.ટી.સી. પ્રકાશન થયું છે. ધર્મયુગ, કુમારવ.માં તેમનાં ચિત્રો પ્રકાશીત થયાં છે. થયા. ૧૯૬૨માં જ વડોદરાની શ્રી નારાયણ હાઇસ્કૂલમાં કલાશિક્ષકની અનેક સંસ્થાઓ માટે તેમણે કલા સેમિનારો અને વર્કશોપ કર્યા છે. સ્ટેજ નોકરી મળી ગઇ. તે ૧૯૯૮માં નિવૃત્ત થયાં. ૩૬ વર્ષ સુધી એક સંનિષ્ઠ સજાવટથી લઇને સેટ, ગૃહ, આભુષણ, કોમ્યુમ વગેરેની ડિઝાઇનોમાં કલાશિક્ષક તરીકે કાર્ય કરી અસંખ્ય વિદ્યાર્થીઓને કલા અને સંસ્કારનું તેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. સંગીત ક્ષેત્રે ૧૯૬૦માં માન્યતબલાવાદક સિંચન કર્યું. તરીકે ગુજરાતના લગભગ તમામ નામી કલાકારો સાથે સંગત કરી છે. આ દરમિયાન ઉચ્ચ કલાસાધના પણ જાળવી રાખી. તેઓએ દૂરદર્શન પર તબલાવાદન સહિત રાસગરબા- નૃત્યનાટિકાઓના પેઈન્ટીંગમાં જી. ડી. આર્ટ (૧૯૬૬) અને આર્ટ માસ્ટર (૧૯૬૬)ની સંચાલનમાં અનેરું યોગદાન આપ્યું છે. તેમણે રસકવિ દયાનંદના પદવીઓ પ્રાપ્ત કરી લીધી. વડોદરાની મ્યુઝિક કોલેજમાં વિખ્યાત જીવન-કવન પરથી ચિત્રમય પ્રદર્શન કરેલ. જે ૧૯૬૩માં તેમણે તબલાવાદક પ્રા. શ્રી સુધીરકુમાર ડભોઇની સંસ્થાને ભેટ ધરેલ છે. સ્વ. સકસેનાના સાનિધ્યમાં તબલાવાદનમાં શ્રી ઈદિરા ગાંધીના સમગ્ર જીવનને ૧૯૬૭માં સંગીત ડિપ્લોમા મેળવ્યો. આવરી લેતા ચિત્રો - સ્કેચોનું જલે દુભાઇ તેમના ૧૯૮૪માં પ્રદર્શન કરેલ. જે કલાસર્જનમાં પૌરાણિક પ્રસંગો, ગાંધીનગરમાં સંગ્રહિત છે. ગ્રામજીવનનાં પ્રસંગો અને છેલ્લે જલેન્દુ દવેના ચિત્રો રાજય અને તાંત્રિક કળા એટલે કે મંત્ર-યંત્ર-તંત્ર રાષ્ટ્રીયલલિત કલા અકાદમી ઉપરાંત, અને યોગના આધારે ચિત્રસર્જન કરતા લખનૌ-હૈદ્રાબાદ આર્ટ ગેલેરી, વિવિધ રહ્યા છે. તાંત્રિક ચિત્રોમાં તેમણે શિવ, મ્યુઝિયમો સહિત દેશ-વિદેશની અનેક શક્તિ, ગણેશ જેવાં રૂપોને તેને અનુરૂપ સંસ્થા - વ્યક્તિગત સંગ્રહોમાં છે. યંત્રો, મંત્રો અને પ્રતીકો સાથે સંયોજી જલેન્દુ દવેએ કલા શિક્ષણથી જે ચિત્રશ્રેણી સર્જી છે, તેનાથી તેમણે લઈને ચિત્ર સાધના, સંગીત સાધના ગુજરાતના કલાકારોમાં અનન્ય સ્થાન સહિત અનેક પાસાંઓમાં યશસ્વી અને સન્માન મેળવ્યું છે. ૧૯૬૨થી જ પ્રદાન કરનાર પ્રતિભાવાન કલાકાર તેમનાં ચિત્રો ગ્રુપ શોરૂપે દેશ ઉપરાંત તરીકે સંસ્કારનગરી વડોદરાનું નામ અમેરિકા, યુ.કે.ના વિવિધ પ્રદર્શનોમાં ગણેશ અને રિધ્ધિ-સિધ્ધિ (તાંત્રિક સંયોજન). રોશન કર્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy