SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૬૯ “મુવીંગ ગ્લાસ મોઝેક ચિત્રોના સર્જક માંડીને આજ સુધીમાં મુંબઇ, નવી દિલ્હી, ન્યૂયોર્ક વ. દેશ-વિદેશમાં યોજાએલા તેમના પ્રદર્શનો ૨૦ના આંકને વટાવી ચૂક્યા છે. મુંબઈની શ્રી એસ. એમ. વાઘેલા તાજ આર્ટગેલેરીમાં ૧૯૭૪થી ૨૦૦૨ સુધીમાં જ ૧૨ પ્રદર્શનો અને તેય અઢી હજાર વર્ષ જેટલી પ્રાચીન મોઝેક ચિત્રોની કળાને ભીંત પરથી મુવીંગ મોઝેકના યોજીને સિમાચિહન સ્થાપિત કર્યું છે. ઉતારીને નવા માધ્યમ તથા નવી અભિવ્યકિત આ કલાકારને અનેક સન્માન મળેલ છે. તેમાં યુવા કોંગ્રેસ સાથે ‘હરતા ફરતા' - મુવીંગ મોઝેક ચિત્ર એવોર્ડ (૧૯૪૯ - વડોદરા), ચાયના સંસ્કૃતિ સંમેલન એવોર્ડ તરીકે આ કળાને દેશ-વિદેશમાં ખ્યાતિ (૧૯૫૨ -વડોદરા), પૂના ફાઇન આર્ટ સોસાયટી એવોર્ડ (૧૯૫૪), અપાવનાર લાકાર છે વડોદરાના - બાબુ જગજીવનરામ મેમોરીયલ યોજીત પ્રદર્શનમાં ઇનામ શ્રી શંકરભાઇ એમ. વાઘેલા (૧૯૯૬), અરવિંદ આશ્રમ - પોંડીચેરી યોજીત પ્રદર્શનમાં દાદાજી તા. ૧ ઓગષ્ટ, ૧૯૨૮માં વડોદરામાં ચંપકલાલ સુવર્ણચંદ્રક - (૧૯૯૬), ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ તેમનો જન્મ. વડોદરા કલાભવનમાં અભ્યાસ એન્ડ ક્રાફટ સોસાયટી નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ‘વેટરન કરી પેઇન્ટીંગ ડિપ્લોમા મેળવ્યો. ઉપરાંત આર્ટિસ્ટ' તરીકેનું સન્માન (૧૯૯૬) અને વિશેષ તો ૧૯૮૯માં મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી પણ પેઇન્ટીંગમાં જી. ડી. ગુજરાત રાજય સ્થાપના દિન પ્રસંગે તેમની સુદીર્ઘ કારકિર્દી બદલ આર્ટ થયા. શરીર રચના શાસ્ત્ર (હ્યુમન એનેટોમી) ના તેઓ અભ્યાસી ગુજરાત સરકાર દ્વારા રૂા. એક લાખના ‘રવિશંકર રાવલ એવોર્ડથી કલાકાર છે. તેમના આ વિષયના રેખાંકનો દેશ-વિદેશના પુસ્તકોમાં સન્માનિત કરાયા છે. પ્રસિધ્ધ થયા છે. ભારત સરકારના ફિલ્મ ડિવીઝને તેમની કલાને રજૂ કરતી. આમ તો જલરંગો અને તૈલરંગોમાં કામ કરતા એસ. એમ. દસ્તાવેજી “મેજીક ઓફ મોઝેક’ ફિલ્મનું નિર્માણ કર્યું છે. વાઘેલાના રસનો વિષય રહ્યો છે વ્યકિતચિત્રણા (પોર્ટેઇટ પેઇન્ટીંગ). - દિલ્હી, મુંબઇ, અને ન્યૂયોર્ક દૂરદર્શને તેમના ઇન્ટરવ્યુ પ્રસારિત અચાનક એક નવું માધ્યમ તેમને હાથ કર્યા છે. તો દૂરદર્શનના રાષ્ટ્રીય કાર્યક્રમ લાગ્યું. અને તે રંગીન કાચ. ઘણાં સુરભિ'માં પણ તેમની કલા પ્રસારિત પ્રયોગોને અંતે સફળતા મેળવી. તે સાથે થઇ ચૂકી છે. જ ‘મુવીંગ મોઝેઇકચિત્રો'ની સર્જનયાત્રા એસ. એમ. વાઘેલાના ચિત્રો નવી શરૂ થઇ. દિહી-ગાં ધી સ્મૃતિ મ્યુઝિયમ, | મોઝેક ચિત્રો માટે તેઓ પારદર્શક કે તિરૂવનંતપુરમ મ્યુઝિયમ, મહારાજા અપારદર્શક રંગીન કાચના ટુકડાનો ફતેસિંહજી મ્યુઝિયમ, અરવિંદ આશ્રમ - ઉપયોગ કરે છે. બારીના રંગીન કાચ, પોંડીચેરી, છોટાઉદેપુર અને અમરેલી સ્ટેઇન્ડ ગ્લાસ, અરીસા, પોટ, સિરામીક મ્યુઝિયમ જેવાં સંગ્રહસ્થાનો ઉપરાંત દેશકે વિજળીના બલ્બ, ઝૂમરના ગોળા વ. વિદેશની અનેક વ્યકિતઓનાં પ્રાઇવેટ કાચના ટુકડા, તેની કરચો વ.નો સમન્વય કલેકશનમાં સચવાયા છે. કરી તેને વોટરપ્રુફ પ્લાયવુડ કે બોર્ડ પર મુવીંગ ગ્લાસ મોઝેઇકના સર્જક એસ. આકાર પ્રમાણે ચિપકાવી જે ચિત્રો તૈયાર એમ. વાઘેલાનું કલાજગતને આ સાંસ્કૃતિક કરે છે તેને મોઝેક પેઇન્ટીંગ કહે છે. આ પ્રદાન છે. તેમના કલાવારસાને તેમના સુપુત્ર ચિત્રોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધ્રુવ વાઘેલાએ યથાતથ અપનાવેલ છે. હેરવી–ફેરવી શકાતા હોવાથી તેને પોર્ટેબલ એપ્રિલ-૨૦૦૪માં લંડનની નહેરૂ કે મુવીંગ મોઝેક તરીકે ઓળખાવે છે. સેન્ટર આર્ટ ગેલેરીમાં તેમના મુવીંગ મોઝેક બીજા ચિત્રોની જેમ તેને ભીંતો પર ટીંગાડી ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. શકાય છે. * સંદર્ભ સૌજન્ય : ૧. કલા પ્રસાર - - ૧૯૪૯માં શ્રી વાઘેલાના તૈલચિત્રોનું (જાન્યુઆરી-૨૦૦૩) લે. વિઠ્ઠલભાઈ પંચાલ. પ્રદર્શન વડોદરામાં યોજાયું હતું. ત્યારથી ‘વસંત' - રંગીન કાચના ટુકડાથી સર્જીત મોઝેઇક ચિત્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy