SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ પથપ્રદર્શક વર્કશોપનું ભાવનગરના બન્ને ગ્રુપના સહકારથી આયોજન. જગડુશા' તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. ૧૯૯૭ સમેતશિખરજી ગુજરાત રિજિયન આયોજિત ડોલરિયા દેશમાં વસવાટ છતાં શ્રાવક ધર્મ વિસર્યો નથી સમેતશિખરજીની યાત્રા પ્રવાસમાં (ટ્રેનમાં) કોચ કો-ઓર્ડિનેટર ને ધર્મ, આચાર, સંસ્કાર, પરોપકાર, દયા, કરુણા આદિ. તરીકે સેવા. સદ્દગુણો રગેરગમાં વહાવી સૂઝ-બૂઝથી જીવન સાફલ્ય સાધ્યું ૧૯૯૭ ગ્રુપની સુંદર ડિરેક્ટરી પ્રસિદ્ધ કરી. છે. વળી જૈફ વયની માતાની સંપૂર્ણ ખાતર –બરદાસ્તી-ભક્તિ કરીને આધુનિક યુગમાં પણ માતાની મમતાનું ને માતા પ્રતિના માનદ્ મંત્રી ભાવનગર ફાયનાન્સિયલ એસોસિએશન, કર્તવ્યનું પૂર્ણ ઋણ અને પાલન અદા કર્યું છે. ભાવનગરના માનદ્ મંત્રી તરીકે ૧૯૯૭–૨૦૦૩ સુધી. જયેષ્ઠ બંધુઓ રજનીકાંત તથા વસંતભાઈ પણ દરેક ૧૯૮૮-૯૯ જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન સૌરાષ્ટ્ર ક્ષેત્રોમાં આગવું સ્થાન ધરાવે છે. નવકારાદિ કરોડો મંત્રના રિજિયન કમિટીના મંત્રી તરીકે વરણી. આરાધક સરળ સ્વભાવી સાધ્વી રત્ના સંસારપક્ષે માસી પૂ. ૧૯૯૯ ભાવનગર મુકામે જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન પાયશાશ્રીજી મ.સા.ની પ્રેરણા ઝીલી રહ્યાં છે. ઇન્ટરનેશનલની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરનાર. નારી કલ્યાણના અનન્ય પુરસ્કર્તા ૨૦૦૦-૨૦૦૧ માટે જૈન સોશ્યલ ગ્રુપ ભાવનગરમેઇનમાં નોમિનેટેડ પ્રેસિડન્ટ તરીકે વરણી તથા સતત ગ્રુપની શ્રીમતી હીરાબહેન ગુલાબરાય સંઘવી શરૂઆતથી આજની તારીખ સુધી સભ્ય પદ જાળવતાં સભ્ય સધી સભ્ય પદ જાળવતાં સભ્ય છેલ્લા બે અઢી દાયકામાં ભાવનગરની સાંસ્કૃતિક અને તરીકે બહુમાન ગ્રુપ તરફથી. આધ્યાત્મિક અસ્મિતાને વધુને વધુ દેદીપ્યમાન કરવાના શુભાશયથી પોતાની જાતને કેન્દ્રમાં રાખ્યા વિના મૌન રહીને ૧૯૯૮-૯૯ દરમ્યાન રિજિયનના ઘણાખરા ગ્રુપની સેવાજીવનની સુવાસ પ્રસરાવનાર શ્રીમતી હીરાબહેન સંઘવી વિઝિટ કરી. બાળકો અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિના પ્રથમ હરોળના પુરસ્કર્તા ૨૦૦૦-૨૦૦૧ ન્યુયોર્ક, લંડન મુકામે જે.એસ.જી. તરીકે બહાર આવ્યાં છે. ગ્રુપ્સની વિઝિટ, કપોળ સમાજના આ પ્રગતિશીલ નારીરત્ન ભાવનગરના ૨૦૦૧-૨૦૦૨ જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન સમાજજીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાન ધરાવે છે. ઇન્ટરનેશનલની યુટ્યુઅલ બેનિફિટ સ્કીમમાં કાર્યવાહક પિતાના ઘરમાંથી માત્ર ધોરણ સાત સુધીનું જ શિક્ષણ હોવા છતાં કમિટીના સભ્ય તરીકે વરણી. પણ જે સાંસ્કારિક વાતાવરણમાં એમનો ઉછેર થયો તેમાંથી જ ૨૦૦૧-૨૦૦૨ ‘ભાવનગર મુકામે જે.એસ.જી.ના તેમના ચારિત્ર્યનું ઉત્તમ ઘડતર થયું. તેમાંથી જ સેવાજીવન ત્રીજા ગ્રુપની સ્થાપના અંગેની તમામ કાર્યવાહીમાં સક્રિય જીવવાના કોડ જાગ્યા અને એ લગનીએ જ વિવિધ સાહિત્યના સહયોગ. વ્યાસંગી બન્યાં. શ્રી હરગોવિંદદાસ શામજીભાઈ તથા આજપણ તેઓ ગુજરાતી, હિન્દી ભાષાઓના શ્રીમતિ હરકુંવરબેન હરગોવિંદદાસ મહેતા આધ્યાત્મિક સાહિત્યથી પૂરા પરિચિત છે જે ગૌરવની બીના છે. આ આદર્શ નારી માત્ર જ્ઞાનસંપાદન કરી અટક્યા નથી–ફસ્ટ સાત પુત્રો પૈકીના ડૉ. લલિતકુમાર હરગોવિંદદાસ એઇડ તેમજ હોમિયોપથીના શિક્ષણથી ૧૯૭૨ અને ૧૯૬૦માં વ્યવસાયાર્થે ન્યુ જર્સી-અમેરિકા વસેલા, ડોકટરી વ્યવસાય છતાં તેનાં તેઓ પદવીધારી બન્યાં. સૌમ્ય સ્વભાવનાં શ્રીમતી પરિવારજનો પ્રત્યે અનન્ય લોગણી ને માન મોભો ધરાવે. હીરાબહેન અન્યને મદદરૂપ થવા હમેશાં તત્પર રહ્યાં છે. પિતાજીના અવસાન બાદ સમાજમાનવ સેવારૂપે પોતાની • નારીસુરક્ષા અને નારીકલ્યાણ માટેની તેમની અડગ શ્રદ્ધાસંપત્તિનો વિપુલ વ્યય સાતેય ક્ષેત્રોમાં કરી જિનમંદિરોમાં ભક્તિએ સૌના તેઓ પ્રીતિપાત્ર બની શક્યા. મહિલાવિકાસની પ્રતિષ્ઠાઓ, સ્કૂલ, હોસ્પિટલો, પાંજરાપોળો વગેરેમાં અઢળક કામ કરતી નગરની વિખ્યાત અગ્રગણ્ય સંસ્થા ભાવનગર દાનગંગા વહાવી માદરે વતન અમરેલી પંથકમાં શ્રેષ્ઠી “નાના મહિલાવિકાસમંડળના તેઓ વર્તમાન અધ્યક્ષ છે. જે વિકાસગૃહ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy