SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૨૫ તાજેતરમાં જિંદગી એક અધૂરી સાધના નવલકથા પ્રગટ સાંસ્કૃતિક, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ હોય, મેહુલ પોતાની થઈ છે અને તેમાં પર્યાવરણ પી થતા દૂષણો સામે આંગળી આગવી સૂઝ અને સમજણથી ભાષા ઉપરના એમના અદ્ભુત ચીંધ્યાનું પુણ્ય મેળવ્યું છે. આપણે ઇચ્છીએ ડૉ. મહેન્દ્ર સંઘવી પ્રભુત્વથી, આશ્ચર્યચકિત કરનારી એમની સ્મરણશક્તિથી વધુ ને વધુ સર્જનો કરી ગુજરાતી સાહિત્યને માતબર બનાવે. કાર્યક્રમને ઉચ્ચ સાહિત્યિક ભૂમિકાએ લઈ જાય છે અને ‘કાન્તનું ગદ્ય'ના રચયિતા શ્રોતાઓને રસતરબોળ કરે છે. મેહુલ રેડિયો, ટી. વી., ચિત્રપટ અને નાટકના કલાકાર છે. આઈએનટીના “મોતી વેરાણા ચોકમાં' ડો. પલ્લવી ભટ્ટ નાટકમાં મેહુલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મેહુલે ‘તાથયા' કવિ કાન્તના ગદ્ય પર કામ કરી જેમણે પી.એચ.ડી.ની ‘નરસૈયાનો નાથ' “સરસ્વતી ચંદ્ર' જેવા નાટકો પણ લખ્યા છે. ડિગ્રી મેળવી એવા ડૉ. પલ્લવી ભટ્ટ માત્ર ખેતાભની કોલેજના કટાર લેખન કરી ચૂકેલા મેહુલની પ્રતિભા દેશના સીમાડા પ્રાધ્યાપક જ નથી પણ સંગીત અને ફોટોગ્રાફીમાં પણ ખૂબ જ ઓળંગી પરદેશની ધરતી પર પણ પહોંચી છે. લંડન, પેરિસ, રસ ધરાવે છે. પલ્લવી ભટ્ટના આજસુધીમાં પ્રગટ થયેલા ૧૧ એન્ટવર્પ. સીંગાપોર અને મસ્કત ખાતે પ્રવાસ કરી ચૂકેલા મેહુલે પુસ્તકોમાં ૩ કાવ્ય સંગ્રહો, ૨ નિબંધ સંગ્રહો, ૧ નવલકથા, ૧ ગુજરાતી લોકસાહિત્યની રસલ્હાણ કરવા એક મહિનાનો નવલિકા-સંગ્રહ તેમજ અન્ય વિવેચનસંગ્રહોનો સમાવેશ થાય છે. અમેરિકામાં વસવાટ પણ કર્યો છે. એમના ઉલ્લેખનીય પુસ્તકોમાં તત્તરૂપા કાવ્યસંગ્રહ) સર્વ સીમાઓ ટૂંકી પડશે, હું “મેહુલ’ વિસ્તરતો જાઉં” કાન્તનું ગદ્ય (વિવેચન સંગ્રહ) મમ-વિશ્વ (લલિતનિબંધ) મિત્ર (નવલકથા) વાત્સલ્યનો ઓઘ (નવલિકા સંગ્રહ)નો સમાવેશ પરબ'ના તંત્રી અને સાહિત્યકાર થાય છે. યોગેશ જોષી સફળ કવિ, સફળ સંચાલક મેહુલ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર “પરબ'ના તંત્રી એલન વ્યક્તિત્વ બા આયામી છે અને એમની પ્રતિભા યોગેશ જોષી સાહિત્યના જબરા અભ્યાસુ છે. તેઓશ્રી વિપુલ બહુમુખી છે. પ્રખર વક્તા, ઘનઘેરા અવાજના માલિક અને સાહિત્યનું સર્જન કરી ચૂક્યા છે. સાહિત્યના ઊંડા અભ્યાસી એવા મેહુલને સાંભળવા એ ખરેખર તા. ૩-૭-૧૯૫૫ના રોજ મહેસાણા ખાતે જન્મેલા એક લ્હાવો છે. મા સરસ્વતીના એ લાડકવાયા છે. એમનો યોગેશ જોષીએ એમ.એસ.સી.ની ડિગ્રી મેળવેલી છે. એમણે અઅલિત વાણી પ્રવાહ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. સર્વ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કામ કર્યું છે. જેમ કે કવિતા, સીમાઓ ટૂંકી પડે એવું એમનું વ્યક્તિત્વ છે. નવલકથા, ટૂંકી વાર્તા, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, અનુવાદ, ૩૦મી જુલાઈ ૧૯૪૨ના રોજ ઉત્તર ગુજરાતમાં રેડિયો નાટક અને સંપાદન. જન્મેલા સુરેન્દ્ર ઠાકર મેહુલ ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતક આજસુધીમાં પ્રગટ થયેલા ૩૨ પુસ્તકોમાં, ૨ છે. ૨૮ વર્ષ સુધી શેક્ષણિક ક્ષેત્રે દીર્ધ સેવાઓ આપ્યા પછી કાવ્યસંગ્રહો, ૫ નવલકથાઓ, ૮ બાળ સાહિત્યનાં પુસ્તકો, ૫ ૧૯૯૨ થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સતત કલા અને સાહિત્યને સંપાદનનાં પુસ્તકો તેમજ અન્ય પુસ્તકોનો સમાવેશ થાય છે. લગતી પ્રવૃત્તિઓમાં મેહુલ વ્યસ્ત રહે છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના ૫ પુસ્તકોને પુરસ્કૃત કર્યા તેમના આજલગી પ્રગટ થયેલા ૧૧ પુસ્તકોમાં, ૧૦ છે. પતંગની પાંખે (બાળ સાહિત્ય)---હજીયે કેટલું દૂર? (વાર્તા કાવ્યસંગ્રહો છે. લોકસાહિત્યના ઊંડાં અભ્યાસી મેહુલે ‘ન સંગ્રહ) મોટીબા (ચરિત્ર લેખન) અધખૂલી બારી (વાર્તા સંગ્રહ) છડિમાં હથિયાર’ નામનું લોકસાહિત્યનું પુસ્તક લખ્યું છે. ખાસ વાસ્તુ (નવલકથા). અન્ય પારિતોષિકોમાં ધનજી કાનજી ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં “મેહુલ' “પ્રાગડ” “અશ્રુપર્વ’ સુવર્ણચંદ્રક (૧૯૯૧) નર્મદ ચંદ્રક (૨૦૦૪) ગુજરાતી સાહિત્ય ‘કમળપૂજા'નો સમાવેશ થાય છે. પરિષદનું “વાસ્તુ' નવલકથા માટે પારિતોષિક, ઘનશ્યામદાસ છેલ્લા થોડાક વર્ષો દરમ્યાન મેહુલ ગુજરાતી કાર્યક્રમોના સરાફ સાહિત્ય પુરસ્કાર મેળવી ચૂક્યા છે. આશા રાખીએ સફળ સંચાલક તરીકે વધુ જાણીતા થયા છે. કવિસંમેલન હોય, એમની સર્જનયાત્રા વધુ ને વધુ વિકસતી રહે. મુશાયરો હોય, ડાયરો હોય, સુગમ સંગીત હોય કે પછી કોઈપણ www.jainelibrary.org Jain Education Interational For Private & Personal Use Only
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy