SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક સ્વ. ચત્રભુજભાઈ અને ગોકીબહેન બન્ને વિચાર અને થયા. સાત વર્ષના અનુભવ પછી “ચીફ કેમિસ્ટ’ બન્યા, પરંતુ આચારમાં સત્યનિષ્ઠ અને સિદ્ધાંતનિષ્ઠ જીવન જીવનારાં આદર્શ તેમની ઇચ્છા તો સ્વતંત્ર રીતે કંઈક નવું કરવાની હતી. અંધેરીમાં માતાપિતા હતાં. ૮૪ વર્ષની વયે ૧૯૬૮માં ‘મા’એ જીવનલીલા એક મિત્રની રૂમ ભાડે રાખીને ત્યાં સ્વતંત્ર રીતે પ્રયોગો શરૂ સંકેલી લીધી. કર્યા. એ સમય હતો ઈ.સ. ૧૯૪૦ આસપાસનો. કેમિકલ્સનીસાહસિક અન્વેષક અને એફસેલના પ્રણેતા પ્રોડક્ટની માંગ રહેતી હતી. સી.સી.ને પોતાની ફેક્ટરીમાં કામે રાખવા ઘણા લોકો ઇચ્છતા હતા, પણ હવે તેઓ પોતે પોતાના ચાંપરાજભાઈ શ્રોફ (સી. સી. શ્રોફ). માલિક બનવા માગતા હતા. શ્રી કાંતિસેનભાઈએ એ વખતનાં ચાંપરાજભાઈનો જન્મ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૦માં, બાપ- સ્મરણો તાજાં કરતાં કહેલું કે “અમારી પોતાની સ્વતંત્ર ફેકટરી દાદાના ઘરમાં-વતન કચ્છમાં. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું સ્થાપવાનું અમારું સ્વપ્ન હતું, પણ જરા જુદા પ્રકારનું. અમારે કરીને, સાત ધોરણ પછી એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલ, મુંબઈમાં દાખલ ઝડપથી પૈસા કમાઈ લેવા નહોતા પણ એક નવો સમાજ તૈયાર થયા. અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ચાંપરાજભાઈને સ્વિમિંગ, કરવો હતો.” ઘોડેસ્વારી, પેઈન્ટીંગ, લાકડામાં કોતરકામ, રાઇફલ, શૂટિંગ, આખરે નવેમ્બર ૧૯૪૧માં રૂા. ૧૦,00Á=00 ની સ્કાઉટિંગ-એવા બહુવિધ પ્રકારના શોખ હતા. મૂડીથી અને કેટલાક મિત્રોના સહકારથી, જોગેશ્વરીમાં ‘ભેંશના પ્રકૃતિએ સાહસિક અને જિજ્ઞાસુ વૃત્તિના ચાંપરાજભાઈ તબેલામાં ઉદ્યોગગૃહ (ફેકટરી)ની સ્થાપના કરી. નામ પાડ્યું જીવનમાં આવી પડતા પડકારોને સ્વીકારી લેનારા હતા. ‘એકસેલ'. દિનપ્રતિદિન પ્રગતિના માર્ગે આગળ વધતા રહેવાનો ‘ત્રીશી'નો સમય ભારતનો નવજાગૃતિકાળ, સમગ્ર રાષ્ટ્ર આદર્શ. ગાંધીજીના વિચારો અને આંદોલનોથી પ્રભાવિત હતું, તો સી.સી. પોતે કેમિકલ એન્જિનિયર નહોતા, પરંતુ વ્યાપારક્ષેત્રે આ સમય આર્થિક મંદીનો હતો. ખંતપૂર્વકનો અભ્યાસ અને સખત પરિશ્રમ દ્વારા કેમિકલ્સના મેટિક પાસ થયા પછી ચાંપરાજભાઈ એલ્ફિન્સ્ટન ઉત્પાદન ક્ષેત્રે તેમણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી. કિચનલેબોરેટરીમાં કૉલેજમાં દાખલ થયા. ૧૯૩૦માં ઊંચી ગુણવત્તા સાથે કેમિસ્ટ્રી પણ તેમણે ૧૦૦ જેટલાં ઉત્પાદનો કર્યા હતાં. વિષયમાં ગ્રેજ્યુએટ થયા. પ્રિન્સિપાલ ડૉ. વ્હીલરને તેમના પ્રત્યે જોગેશ્વરીમાં પ્લાન્ટ શરૂ કર્યો ત્યારે ત્યાં માત્ર સાત ભાવ હતો. તેમણે ચાંપરાજભાઈને બોલાવ્યા અને ઉચ્ચ અભ્યાસ માણસો કામ કરતા હતા. ૧૯૪૩માં સૌથી નાના ભાઈ અર્થે લંડન જાય તો તેમના માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરી કાંતિસેનભાઈ ફેકટરીમાં જોડાયા અને ૧૯૪૪થી તેઓ ફેક્ટરીમાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો. જ રહેવા લાગ્યા. બીજા ભાઈ ગોવિંદજીભાઈ ૧૯૪૫માં તેમની ચાંપરાજભાઈ માટે એ નિર્ણાયક પળ હતી. તેમણે સાથે જોડાયા. તેઓ બિઝનેસ અને ઉત્પાદન બન્ને વિભાગો પ્રિન્સિપાલ સાહેબનો વિનયપૂર્વક આભાર માન્યો અને કહ્યું કે સંભાળતા થયા. ચાંપરાજભાઈ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ “હવે મારું ઔપચારિક શિક્ષણ પૂરું થયું છે. હું હવે જીવનની ડાયરેકટર હતા. કૉલેજમાં જોડાવા ઇચ્છું છું. ભારતની જરૂરિયાત પ્રમાણે કામ કેમિકલ ક્ષેત્રે સાહસિક સંશોધક અને વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કરવા માગું છું.” ચાંપરાજભાઈ મટીરિયલ્સને સહજ રીતે ઓળખી લઈને સાદાંમાં | ભણતા હતા ત્યારે પણ ચાંપરાજભાઈ ‘મા’ના રસોડામાં સાદાં સાધનો દ્વારા તેમાંથી કંઈક નવું ઉત્પાદન કરતા હતા. કેમિકલ્સના પ્રયોગો કરતા હતા. ૧૯૩૦થી તેમનો વ્યવસ્થિત રસાયણનાં ઉત્પાદનમાં મશીન કરતાં મશીનનો ઉપયોગ કરનારા પ્રયોગકાળ શરૂ થયો. પ્રિન્સેસ સ્ટ્રીટના નાનકડા એવા માનવીને, તેઓ મહત્ત્વનો ગણતા હતા. કેટલાંક કેમિકલ્સનું તો એપાર્ટમેન્ટના કિચનમાં તદ્દન પ્રાથમિક કક્ષાનાં સાધનો દ્વારા તેમણે જ ભારતમાં સૌ પ્રથમવાર ઉત્પાદન કર્યું હતું. તેમનું ધ્યેય કેમિકલ્સ બનાવવાના પ્રયોગો આરંભાયા. હતું કે જે કંઈ પરદેશમાં બની શકે તે આપણે અહીં કેમ ન કરી શરૂઆતમાં ચાંપરાજભાઈએ મુંબઈની એક લેબોરેટરીમાં શકીએ? if it can be made abroad, why cannot we તાલીમરૂપે કેમીસ્ટની નોકરી કરી. ત્યાર બાદ “ઇસ્ટર્ન make it here? ભારતમાં મળતી સામગ્રીને તેઓ પહેલાં કેમિકલ્સ'માં જોડાયા. હવે તેઓ સી.સી.ના ટૂંકા નામે ઓળખાતા ઉપયોગમાં લેતા, પછી જરૂરિયાત પ્રમાણે બહારથી મંગાવતા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy