SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ગોધાવી(અમદાવાદ)વાળા શ્રી ચિમનલાલ પોપટલાલ શાહ *********A* ઘાટકોપર (મુંબઈ) ************* શ્રી નૃસિંહદાસ વિભાર અંગ્રેજ સરકારની પરવા કર્યા વગર સણસણતાં ભાષણ કરનાર ભડવીર તરીકે તેણે નામના મેળવી હતી. તેમનું અવસાન તા.૨૮-૭૧૯૨૫ના રોજ થયું હતું. તેઓ નાટ્યકાર અને લેખક તરીકે પ્રસિધ્ધ હતા. આ સેવાભાવી ભાઈ ગોધાવી (અમદાવાદ)માં ત્યાંના નગરશેઠ પોપટલાલ ઉમેદરામને ત્યાં જન્મી શરૂઆતની કેળવણી ગોધાવીમાં લઈ પોતાનાં પૂજ્ય માતાશ્રી સાથે લીમડી ગામે જતાં ત્યાં અંગ્રેજી કેળવણી મેટ્રિક સુધી લઈ મુંબઈ આવી મિલ સ્ટોરના ધંધામાં જોડાયા. સાથે સાથે સેવાભાવની તીવ્ર ધગશ હોવાથી સેવાયજ્ઞમાં ઝંપલાવ્યું અને પોતાના નિવાસસ્થાન પાટકોપરમાં, કોંગ્રેસ કમિટિના મંત્રી, ઉપપ્રમુખ, પ્રમુખ તરીકે કામ કર્યું. મ્યુનિ.માં સરકાર તરફથી પ્રજાના પ્રમુખ તરીકે પસંદ થયા, પોતાના કારોબારમાં લાઇટીંગ, રસ્તા, સેનિટેશન કરાવી રાષ્ટ્રીય શાળાને રૂા.૩૦૦ તથા શેઠ રામજી આસર સ્કૂલને રૂા.૮ની માંટથી વધારી રૂા. ૩૦૦૦ માંટે અપાવી. ઘાટકોપર રાષ્ટ્રીય કે. શા. કસ્તુરબાના હાથે ઉધાડવી તે કમિટિના પ્રમુખ નિમાયા. તેમાં લાગવગ વાપરી રૂા. ૨૧૦૦૦ ભેગા કર્યા. Jain Education International જીવદયા ખાન, ઉપાશ્રય વગેરે ખોલાવી લાખો રૂપિયાનાં ટ્રસ્ટ ડીડ કરાવ્યાં. છેલ્લી અસહકારની લડાઈમાં જેલ ભોગવી. તેમની સેવા મુંબઈનાં પરાં અને મુંબઈ શહેરમાં ઘણી જાણીતી હતી. પંચપ્રદશક ક્લક્તા - મુંબઈમાં રંગભૂમિ પર રંગત જમાવનાર મા. પ્રહલાદજી સ્નાન પછી સુંદરીની આતામ્ર થયેલી માંખ જેવું પૂર્વમાં આભ ઊઘડી રહ્યું છે. કાજળની બે કોર વચ્ચે રમતાં લલનાનાં લોગન જેવા તારાઓ અસ્ત થઈ રહ્યા છે. નલિનીમાં પદ્મપાંખડીઓ ખીલીને પુષ્યનું રૂપ ધરી રહી છે. રાત્રે વરસીને વાદીઓ વિખરાઈ ગઈ છે. એવે વખતે વડનગરના ઊંઢાઈ ગામના નાયક માઢમાંથી દસેક વરસનો શોર સંગીતકાર વાડીયાય નાયકની આંગળીએ વળગીને કોઈ નવી દુનિયા નિહાળવા પગલાં ઉપાડી રહ્યો છે. એ ઉપડતાં પગલાંમાં કંઈક બનવાની, કંઈક કરી બતાવવાની ઠસ્સાભરી ખુમારી ઊભરાઈ રહી છે. CHNAYA ગામની શેરી હ્વળોટી ચોક સોંસવા થઈને પાદરમાં (મોળ) પૂગ્યા. કિશોરની નજર લાખેશ્વર મહાદેવ મંદિર પર મંડાઈ. બીજી પળે તે મંદિર તરફ વળાંક લીધો, જ્યાં રમતાં રમતાં તેમનું શૈશવ સરી જઈને કિશોર વયની કુંપળો ફૂટી હતી. કિશોરના દોરઘ્ધા સંગીતકાર વાડીલાલ નાયક પક્ષ દોરવાયા. કિશોર માદેવ સામે ધ્યાનસ્થ થઈને ખડા થઈ રહેલા કિશોરને ઢંઢોળતા રહ્યા ‘બેટા પ્રહલ્લાદ’! એવા હાલ બહિં કશબ્દોએ પ્રહલાદને ધ્યાન ભંગ કર્યો. પ્રહલાદે વાડીલાલ કાકા પર એક નજર કરી, વડનગરના પંથે પગલાં ઉપાડ્યાં. તે દિ' ઊંઢાઈ અને વડનગર વચ્ચેનો રસ્તો ભિકાળથી હતો. લૂંટાઈ જતાં વાર ન લાગે, વાટ-ખર્ચો પણ ખંખેરી ને એવા લુંટારા ર્બોડા બાંધીને બેસતા, તેથી એક વળાવિયો મેળો લઈને નીકળેલા વાડીલાલ નાયકને હેમખેમ વડનગરથી મુંબઈની ગાડી પકડવી હતી ને ભત્રિને અંગ્રેજી ભણાવવો હતો તેથી ઉતાવળે પગ ઉપાડતા ધ કાપી રહ્ય હતા. બપોર થતાં તો પુષ્પા સમેળા તળાવની પાળે ઘેઘૂર વૃદ્ધ પટાવી વીંટળાયેલા છાંયાનો વિસ્તાર કરીને વિસ્તરેલી વનરાજી વચ્ચે ભાથાના ડબા ઉંચાડી ટીમો કરી ધુમ્બા રેલ્વે સ્ટેશન. ઊંડાઈમાંથી પહેલી વખત બહાર નીકળેલા પ્રહલાદ માટે આ અચરજ ભરેલી દુનિયા હતી. આગગાડી અંગે તેણે અનેક પ્રશ્નો પૂછ્યા અને કાકાએ જિજ્ઞાસા સંતોષાય એવા ઉત્તર આપ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy