SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ પથપ્રદર્શક અનેક વિશેષાંકોનું સંપાદન કાર્ય કરતા પ્રફુલ્લ ભારતીય રોજ જન્મેલા નગીન મોદી અભ્યાસે એમ.એસ.સી., પી.એચ.ડી. આકાશવાણી-દૂરદર્શન પરથી પ્રચારલક્ષી નાટકો પ્રસારિત કરતા છે. રસાયણ શાસ્ત્રમાં વિશિષ્ટ સંશોધન કરવા બદલ તેમને રહ્યા છે. એફ.આઈ.સી. ની માનદ્ પદવી મળી છે. વર્ષો લગી અધ્યાપનક્ષેત્રે સેવાઓ આપી છે. આજસુધીમાં પ્રગટ થયેલાં ૪૨ પુસ્તકોમાં ૭. પુષ્ટિ સાહિત્યના રચયિતા નવલકથાઓ, ૪ વાર્તાસંગ્રહો, ૧૨ લોકભોગ્ય વિજ્ઞાનનાં પુસ્તકો, ૧૩ બાળ-કિશોર વિજ્ઞાનનાં પુસ્તકો, ૪ પરિચય પુસ્તિકા, ૧ વીણા શેઠ કાવ્યસંગ્રહ અને ૧ સંપાદનનો સમાવેશ થાય છે. ગુજરાતી આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, મણિનગર સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ અન્ય મહિલા સંસ્થાની સ્થાપના અને સંચાલન કરી પુષ્ટિમાર્ગીય સંસ્થાઓ તરફથી એમનાં પુસ્તકોને એવોર્ડ મળ્યા છે. એમનાં વિષ્ણવોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર વીણા શેઠ એટલા જ શ્રેષ્ઠ પુસ્તકોમાં “ચાલો પ્રયોગ કરીએ’ ‘વિરાટદાદાની વિજ્ઞાન ભક્તિભાવથી પુષ્ટિસાહિત્યમાં રચ્યાપચ્યાં રહે છે. આમેય વાર્તા” “પાણી', એક અભૂત રસાયણ (બાળકિશોરવિજ્ઞાન) લેખન, વાંચન, પ્રવાસ, જનસંપર્ક અને સામાજિક કાર્યોમાં શોખ ‘પાંપણે પરોવાયાં આંસુ' (નવલકથા), “પ્રદુષણનો અજગર' હોવાથી એમના રચેલા સાહિત્યમાં વિવિધતાનું દર્શન થાય છે. (લોકભોગ્ય વિજ્ઞાન) નો સમાવેશ થાય છે. લુણાવાડા ખાતે ૧૬-૧૨-૧૯૪૮ના રોજ જન્મેલા, કેટલીક સાહિત્ય અને શિક્ષણની સંસ્થાઓ સાથે વીણાબેન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી સંકળાયેલા નગીન મોદી રસાયણ શાસ્ત્રના અધ્યાપક તરીકે સંસ્કૃત સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી વર્ષોલગી સેવા આપી ૧૯૯૩માં નિવૃત્ત થયા છે. વિજ્ઞાનગોલ્ડમેડલ અને અનેક ઇનામોના હક્કદાર બન્યાં. ત્યારબાદ સાહિત્ય ગુજરાતના પ્રણેતાઓમાંના એક તરીકે ગુજરાતની પ્રજા ગુજરાતી ભાષાશાસ્ત્ર સાથે એમ.એ. થયાં અને પછી લાંબો સમય એમને યાદ રાખશે. એલ.એલ.બી. થયાં. પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસના પ્રણેતા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં રચ્યાપચ્યા રહેતા અંબુભાઈ ડી. પટેલ વીણાબેને બધાં મળીને ૧૪ પુસ્તકોનું સર્જન કર્યું છે. આમાં મહત્ત્વનાં પુસ્તકો હોય તો ન્યોચ્છાવરી (પદ્ય), વૈવિધ્ય (લેખો), એશિયાભરના પુસ્તકાલયોની ૭૯ વર્ષ જૂની એકમાત્ર પુષ્ટિરંગ (ગદ્ય) જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. સંસ્થા ગુજરાતી પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ.ના અધ્યક્ષપદે ૩૭ વાર ચૂંટાઈ આવી રાજ્યભરમાં પુસ્તકાલય સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા તરીકે પ્રવૃત્તિના વિકાસને વેગ આપવા કામ કરી રહ્યા છે. ગ્રામ સેવા આપી રહ્યાં છે. ગ્રંથાલયો માટે સાચી લગનથી કામ કરનાર અંબુભાઈ ડી. પટેલે શ્રી હરસાનીજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સારસ્વત એવોર્ડ પોતાની કાર્યકુશળતા દ્વારા સ્થાનિક સમાજમાં ગૌરવભર્યું સ્થાન તેમજ બીજી અનેક સંસ્થાઓએ એમનાં કાર્યો માટે એમનું પ્રાપ્ત કર્યું છે. સન્માન કર્યું છે. કોસિન્દ્રા ખાતે તા. ૧૨-૭-૧૯૨૪ના રોજ જન્મેલા વિજ્ઞાન સાહિત્યના પ્રણેતા અંબુભાઈએ એસ.એસ.સી., પી.ટી.સી. પાસ કરી શિક્ષણ નગીન મોદી જગતમાં પ્રવેશ કર્યો. ધીરેધીરે આ ક્ષેત્રમાં પારંગત થઈ અખિલ સાહિત્ય, સંશોધન અને શિક્ષણ જેમના રસના વિષયો ભારત પ્રાથમિક શિક્ષકસંઘના પ્રધાનમંત્રી પદે રહ્યા. ૨૧ વર્ષ રહ્યા છે, લોકભોગ્ય વિજ્ઞાન સાહિત્યનું જેમણે બહોળું ખેડાણ કર્યું લગી બરોડા ડેરીમાં ડીરેક્ટર તરીકે કામગીરી બજાવવા ઉપરાંત છે, એવા નગીન મોદીએ નવલકથાઓ, વાર્તાઓ અને પર્યાવરણ સાહિત્યક્ષેત્રે એમની કલમ ચાલતી જ રહી. એમણે લખેલાં ૪૩ પરનાં પુસ્તકો પણ લખ્યાં છે. પર્યાવરણ સાહિત્ય લેખનમાં તેમને પુસ્તકોમાં નવલકથાઓ, નાટક, ચિંતનાત્મક સાહિત્ય, સામાજિક આજલગી ભારે રસ રહ્યો છે. સાહિત્યનો સમાવેશ થાય છે. સૂરત જિલ્લાના કનસાડ ગામે તા. ૬-૧૦-૧૯૩૩ ના પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસ માટે તેમની કદરરૂપે Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy