SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૮ પથપ્રદર્શક હાલના ભેખધારી અને નિષ્ઠાવાન તંત્રી મુકુન્દભાઈ શાહ. અકાદમીએ એમના કલાવિષયક શોધનિબંધ તેમ જ કલાકાર વડોદરા જિલ્લાના તાલુકા ગામ શિનોરમાં તા. ૨૭-૪ પરિચયને લગતાં પુસ્તક “કલાપાથેય’ પુસ્તકને પુરસ્કૃત કરવામાં ૧૯૨૩ના રોજ જન્મેલા મુકુન્દભાઈ શરૂઆતમાં “સંદેશ'માં આવ્યું હતું. કલાસમીક્ષાની કોલમ મોટાભાગના ગુજરાતી જોડાયા અને ૧૯૫૩ થી “નવચેતન'માં જોડાઈ ગયા. અખબારોમાં વર્ષોથી લખતા રહ્યા છે. ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ સોસાયટી દ્વારા પ્રતિષ્ઠિત કલાકાર એવોર્ડ મુકુંદભાઈએ કુસુમ પ્રકાશન સંસ્થા સ્થાપી અનેક પુસ્તકો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના હસ્તે દિલ્હીમાં એનાયત પ્રગટ કર્યા છે. લગભગ વીસેક જેટલી હકારાત્મક વિચારસરણી કરવામાં આવ્યો હતો. ધરાવતી પુસ્તિકાઓ, એક વાર્તાસંગ્રહ, એક હાસ્યસંગ્રહ અને કલા વિષેના શોધનિબંધો અને કલાના ઇતિહાસ વિષે પાંચેક સંપાદનો-આમ બધું મળીને ૨૭ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં એમના વિચારો બહુ સ્પષ્ટ છે અને એટલે જ કલા વિષેનાં ૧૦ છે. ઘણાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. “કલામાધુર્ય” અને “કલાસંપદા' સાહિત્યિક સંમેલનોના અહેવાલો “નવચેતન', જેવા ઉત્તમ ગ્રંથોના રચયિતા કનું નાયકે કલાક્ષેત્રે અનેક એવોર્પો ‘બુદ્ધિપ્રકાશ', “શબ્દસૃષ્ટિ', “સમભાવ', “ગુજરાત” વગેરેમાં મેળવ્યા છે. આ ઉપરાંત કવિ તરીકે પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. નિયમિતપણે લખે છે. એમના ચિત્રોનું કલાપ્રદર્શન પાંચ વાર કરી ચૂક્યા છે ૧૯૯૮માં ગુજરાત સરકારે “નવચેતન' ને શ્રેષ્ઠ માસિક અને લોકોની ચાહના સારા પ્રમાણમાં મેળવી છે. તરીકે એવોર્ડ આપ્યો હતો. કલા જેવા નિર્જીવ પદાર્થમાં પ્રાણ પૂરીને ઝીણામાં ઝીણી સાહિત્યસેવા અને જીવનોપયોગી પુસ્તકોના લેખનકાર્ય વિગતો સાથે કલા વિષેના લેખો લખવા એ એમનું આગવું તરી માટે તેમને સંસ્કાર એવોર્ડ', ‘જયભિખ્ખ એવોર્ડ', “ધનજી કાનજી આવતું લક્ષણ છે. ગાંધી સુવર્ણચંદ્રક', “નાનુભાઈ સુરતી મિલેનિયમ એવોર્ડ' વગેરે એમના હાથે આવતા વર્ષોમાં વધુ ને વધુ કલાસાહિત્યના એવોઝથી એમને સન્માનવામાં આવ્યા છે. પુસ્તકો પ્રગટ થતા રહે એવી આશા રાખીએ. ૮૨ વર્ષની વયે એક તરવરીયા યુવાનની સ્કૂર્તિ અને રંગભૂમિ વિષયક લેખોના સર્જક ઉત્સાહથી એમનું કાર્ય કરી રહ્યા છે. દિનકર ભોજક કલાસાહિત્યના સ્વામી ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના અધ્યાપન સાથે કન નાયક ગુજરાત અને ગુજરાત બહાર રંગભૂમિ પરના પરિસંવાદોમાં આકાર ભારતી’, ‘કલા અકાદમી' અને મુંબઈ ગુજરાતી ભાગ લઈ ઉત્તમોત્તમ વક્તવ્યો આપનાર દિનકર ભોજકને જૂની કલાકાર એસોસિએશનની સંસ્થા “આકાર ગૌરવી’ના સ્થાપક રંગભૂમિના લોકપ્રિય નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદીના જીવન અને કનુભાઈ નાયકે માત્ર પેઈન્ટીંગ જેવી કળામાં જ રસ નથી લીધો કવન પર સંશોધન અને સમીક્ષાત્મક અધ્યયન કરી મહાનિબંધ પણ સાહિત્યક્ષેત્રે કલાવિષયક પુસ્તકો આપીને આગવું પ્રદાન કર્યું લખવા બદલ ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૭૬માં એમને છે. દેશી નાટક સમાજના ખલનાયક ચુનીલાલ નાયકના કલાકાર પી.એચ.ડી. ની ઉપાધિ એનાયત કરી હતી. નાટ્યપરિષદ સુપુત્રનો જન્મ મહેસાણા જિલ્લામાં આવેલા પાનસરમાં ૯મી કાર્યશિબિરમાં-નાટ્યલેખન, નટકર્મ, દિગ્દર્શન પદ્ધતિ, રંગતંત્ર ડિસેમ્બર ૧૯૩૦ના રોજ થયો હતો. તેમને બચપણથી જ કલા પર પ્રકાશ ફેંકવાની સાથે દશ્યબંધ, પ્રકાશ આયોજન, રંગભૂષાઅને સાહિત્યક્ષેત્રે પ્રીતિ જન્મી હતી અને એટલે જ જી.ડી. વેશભૂષા, ગીત સંગીત–આમ વિધવિધ વિષયો પર એમણે આસ (પેઈન્ટિંગ) એ.એમ.ની ડીગ્રી મેળવીને અનેક સંસ્થાઓ વિચારો પ્રગટ કર્યા છે. સાથે સંલગ્ન રહી. કલાના વિષયને ભણાવતા રહ્યા. સાથે સાથે વિસનગર ખાતે તા. ૨૬-૧૧-૧૯૩૩ના રોજ જન્મેલા શબ્દ સાથેની પ્રીતિ ઠેઠ ૧૯૪૪માં થયેલી, તેનો ઉત્તરોત્તર દિનકર ભોજકે વર્ષોલગી અધ્યાપનક્ષેત્રે કામ કર્યું. નાટ્ય વિવેચન વિકાસ થતો ગયો. અંગેની કલમ માટે જાણીતા દિનકર ભોજકે રંગભૂમિ વિષેનાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય દસ પુસ્તકો લખ્યાં છે. ૧૯૭૬માં જયશંકર સુંદરીની આત્મકથા (त्तर Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy